Book Title: Atmanand Prakash Pustak 088 Ank 11 12 Author(s): Pramodkant K Shah, Prafulla R Vora Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ | માનતંત્રી : શ્રી પ્રમોદકાંત ખીમચંદ શાહ એમ. એ., બી. કોમ, એલ એલ બી. 盘密密密滚球圈密密窗 RSS દયાને – સાધના S BIASગયા અંકના પાના નં. ૮૮ થી ચાલુ છે. EE IT IS : - .: મૂળ લેખક : ': અનુવાદક : પૂ. શ્રી વિજયવલ્લભસૂરિશ્વરજી મ. સા. ડા, કુમારપાળ દેસાઈ રહસ્યનું પ્રાગટય એને ઉપયોગ કરવો જોઈએ. વળી એક જ વાત ત્રીજુ' આલબન છે પાવના. સાધકે વાચના પર ઊંડાણથી વારંવાર ચિંતન-મનન કરવામાં આવે તે નવા નવા અર્થોની ફુરણું થાય છે અને દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું. પૃહના મેળવીને સમાન ધાન મેળવ્યું. પછી એને વારંવાર દેહરાવવાથી અનેક ગૂઢ રહસ્ય પ્રગટ થઈ જાય છે. અથવા તે એના પર પુનઃ પુન: ચિંતન-મનન ચાર અનુપ્રેક્ષા કરવાથી એ જ્ઞાન, એ સમાધાન કે એ અનુભવ દઢ બની રહે છે. આવી પરાવર્તન કરવામાં આવે જેથું આલંબન છે અનુપ્રેક્ષા. ધમ ધ્યાનમાં નહી તે જ્ઞાનની વિસ્મૃતિ થઈ જવાની સંભાવના એકાગ્ર થવા માટે ધ્યેય અને ધર્મને અનુરૂપ હે અને પરિણામે વિકટ પરિસ્થિતિમાં ધમ ધ્યાનમાં આત્માના ઊંડાણમાં ડૂબકી લગાવવી તે અનુપ્રેક્ષા સ્થિર રહેવાની બાબત ભૂલીને અન્ય અશુભ ધ્યાન કહેવાય. આવી અનુપ્રેક્ષા દ્વારા સિદ્ધાતના સાગરમાં તરફ દોરવાઈ જાય. એને કૅઈ રસ્તો સૂઝશે નહી. વારંવાર ડૂબવાથી અનુભવરત્ન સાંપડે છે અને ગુરુઓને સમાગમ પણ સદાય સાંપડતું નથી. ગુરુ જ્ઞાનના મોતી પ્રાપ્ત થાય છે. આથી ધમધ્યાનના ન હોય ત્યારે કે સમસ્યામાં સાધક મૂંઝાય જાય આલંબનને માટે ચાર અનુપ્રેક્ષાઓ દર્શાવવામાં તે સમયે ધર્મધ્યાનમાં સ્થિર રહેવા માટે પરા- આવી છે. (૧) એકવાનુપ્રેક્ષા ૨) અનિત્યાનું વતનાનું આલંબન લેવું જ શ્રેયસ્કર છે. ગુરુ પ્રેક્ષા (૩) અશરણનુપ્રેક્ષા અને (૪) સ સારાનુપાસેથી જે કંઈ શિક્ષણ કે અનુભવ સાંપડયે, જે પ્રેક્ષા. આ ચાર અનુક્ષાઓને લીધે વ્યક્તિ સમાધાન મેળવ્યું તેનું વારંવાર ચિંતન-મનન આત-રૌદ્રધ્યાનમાં જતે અટકે છે અને ધમ. કરતા રહેવું જોઈએ અને જ્યારે જરૂર પડે ત્યારે ધ્યાનના પંથે આગળ પ્રયાણ કરે છે. ચારેય ટે. ઓકટો.-૯૧] [૧૦૧ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21