Book Title: Atmanand Prakash Pustak 088 Ank 11 12 Author(s): Pramodkant K Shah, Prafulla R Vora Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધર્માં જ એક માત્ર શરણદાતા છે. શુદ્ધ ધર્માંના જ આશ્રય શા માટે લેતો નથી જેનાથી તને શાશ્વત રીની હત્યા કરીને એની લારા રાજકુમારના મહેલમાં મૂકી દીધી. આખુંય કાવતરુ' એટલે' ભૂખી પૂર્ણાંક શાતિ અને સુખ મળે ? આને માટે ધમ પુરુષો-યાજવામાં આવ્યું હતુ' કે તપાસ થયા બાદ અરિહ'તા, સિધ્ધા અને સાધુઓ નુ શરણ લેવામાં રાજકુમારને અપરાધી ઠરાવવામાં આવ્યે . જ્યારે રાજકુમારની ધરપકડ કરવાનું વેર ́ટ નીકળ્યુ. ત્યારે કેટલાંક લેકાએ રાજકુમારને એવી સલાહ આપી તમે એવી જગ્યાએ છૂપાઈ જાએ કે તમારી ભાળ ન મળે, નહિ તા તમને ફાંસી મળી જ આવે છે. કે સમજો. કે આ વિષયમાં મને એક વ્યવહારિક દૃષ્ટાંત યાદ આવે છે એક રાજકુમારે કયાંક એવુ' વાચ્યું` હતુ` માનવીએ પોતાનાથી શકય હાય તેટલા મિત્રા ખના વવા જોઇએ. બસ પછી તા એના પર મિત્રો બનાથવાની ધૂન સવાર થઈ ગઈ. મહેલમાંથી નીકળ્યે તા રસ્તામાં ઉજળા વસ્ત્ર પહેરેલા માણસ સાથે મુલાકાત થઇ ગઈ એણે પૂછ્યું, “રાજકુમાર, ક્યાં જઇ રહ્યા છે! ?', રાજકુમારે કહ્યું, “ક્યાંય નહી મિત્ર વાની ઇચ્ચાથી નીકળ્યા હુ’’ “ તે ઉજળા વસ્ત્રવાળા શિષ્ટ માણસે કહ્યુ, મને જ બનાવી લા ને ? આજથી હું તમારે। મિત્ર, ’’ મધરાતે રાજકુમાર જેની સાથે ચાવીસે કલાક બનાવ-સાથે રહેતા હતા એ મિત્રને ત્યાં પહાંચ્યા. એને પૂરો ભરોસા હતા કે એના મિત્ર અને જરૂર શરણુ આપશે. સમય આવ્યે પાતાને માટે પ્રાણ આપે તેવા માનતા હતા. પેાતાના નિત્ય મિત્રના ઘેર જઇને બહારથી બૂમ પાડી, કવેળાએ પેાતાના મિત્ર આવેલા જોઇને તે આશ્ચયમાં ડૂખી ગયા. એન્ને ઘરની બારીમાંથી ડાકુ કાઢીને પૂછ્યું, “હે ભાઈ આવે સમયે કેમ આવવું પડયુ' ? '' રાજકુમાર ખુશ થઈ ગયા અને એને પેતાને મિત્ર મનાવી લીધા. એથીય વિશેષ એને મકાન, સપત્તિ વગેરે . આપ્યા. એ મિત્ર પછાયાની માફક એની સાથે રહેતા અને બધાજ કામ સાથે મળીને કરતા, આમ એ ચોવીસ કલાકમાં મિત્ર બની ગયા. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ દરમયાન એક ખો મિત્ર પણ બન્યા, જે વારતહેવારે રાજકુમાર પાસે આવતા અને વાતચીત કરી. ભાજન કરી ચાલ્યા જતા. આ રાજકુમાર પેાતાના સ્વાસ્થ્યને માટે મહાર ફરવા જતે હતે. અહી એને એવા એક મિત્ર મળ્યા જે છ આઠ મહિને એકાદવાર મળતા અને અભિવાદન કરતા, પણ તેઓ એકબીજાને જાણતા નહાતા. " રાજકુમારે વિચાર્યું, “ આહ ! કેવા સાઈ ગયા ? લાવ મારા હંમેશના ગાઢ (મત્રને ત્યાં જઈને છૂપાઇ જાઉં. '' રાજકુમાર ખેલ્યા, “અરે શુ વાત કરુ? મેટી આફતમાં ફસાઈ ગયા છું. મારા પર ખૂનના આરોપ છે અને ધરપકડનું વેાર’૮ છે તેથી વિચાયુ કે લાવ મિત્રને ત્યાં જઇ છૂપાઇ જાઉં જેથી કોઇને આરી ભાળ મળે નહી. અને હું ફાંસીના ફંદામાંથી બચી જાઉં, આથી જ હું તારે ત્યાં આવ્યા .” નિત્યમિત્ર મૂંજીયા અને કહેવા લાગ્યા, “અરે માંના ખ્યાલ કરવા હતા. ખેર ! તું તા આતમાં ભલા માણસ ! ખીજુ તા ઢીક પણ મારા બાળફસાયા, પણ મને શાના ફસાવે છે? મૃત્યુ ની સજા થઈ છે તેવા અપરાધીને ઘરમાં રાખું તાતા મારુ આવી જ બને. તારી સાથે મને પણ મૃત્યુ દ'ડની સજા મળે, જલદી અહીથી ચાા જા. આમ રાજકુમારે ત્રણ મિત્રા બનાવ્યા. એક દિવસ નગરમાં દુČટના થઇ. વ્યક્તિએ એક વેપા·àાઈ તને અહી જોશે તેા મારું આવી બનશે, ’ ૧૪] (અ માનદ પ્રકાશ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21