Book Title: Atmanand Prakash Pustak 088 Ank 11 12
Author(s): Pramodkant K Shah, Prafulla R Vora
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવગુણને રજ સમાન જેના માનવી સાચે આ તપસ્યા એટલે એક દિવસ કે વધુ વખતની ક્ષમાપ્રાર્થી છે
અનબ ધી નહિ પણ એ તપ ઈ દ્વિયશુદ્ધિ અને ભગવાન મહાવીર કહે છે કે જે ઉપાશમે છે.
3 . મનશુદ્ધિ કરનાર અગ્નિને તાપ હશે, એમાં એ
" ઉપશમાવે છે. જ ખમ છે, ખમાવે છે તે જ તપી. તપ્યા પછી એનું કુંદન, કથીર વિહોણ
બનશે. માયા ગળશે, મદ ઓગળશે, મન નિર્મળ સાચે આરાધક છે.
થશે. આત્માશુદ્ધિ અને આરાધનાને સાચે સરવાળો છે ક્ષમાપમા.
(૫) ચૈત્યપરિપાટી :(૪) અઠ્ઠમતપ :
ચૈત્ય એટલે જિન મંદિર. તે પરિપાટી જેનધર્મમાં તલનું ખૂબ મહત્વ છે. જૈનદશને એટલે યાત્રા કરવી. પયુંષણના આઠ દિવસમાં તપના વિજ્ઞાનની ઉંડી ચકાસણી કરી છે. બાહ્ય સાંસારિક કાર્યોથી નિવૃત્તિ મેળવીને ધમનકનમાં સપના છે ભેદ અને અત્યંતર તપના છ ભેદ એમ બે
આ છે ન જવું. બિમારને જેમ વૈદ્ય આરામ લેવાનું કુલ તપના બાર પ્રકાર બતાવ્યા છે. આમાં ન નાં કહે છે એમ ધમાલ અને ધાંધલમાંથી નિવૃત્તિ મિટા, સશક્ત-અશક્ત, સ્ત્રી પુરૂષ સહ કોઈનો લઈ પ્રભુ દશન, વ દન, પૂજનમાં મન, વચન અને
કાયાને મળ સાધીન ભાવપૂર્વક જોડાઈ જવું સમાવેશ થાય છે. યથાશક્તિ તપનાં આદેશ આપીને ? અતિ કપના વિરોધ બતાવ્યું છે. મન પર કાબૂ આ છે આત્મશુદ્ધ અને જગત કલ્યાણને રહે અને ચેતના જવલંત રહે એટલું તપ ચીંધતા પર્યુષણ પર્વના પાંચ મુખ્ય કર્તવ્ય !
સ્વરેહણ દિન જૈન ધર્મ જીવન સાધનામાં અહિંસાને પ્રાધાન્ય આપીને વિશ્વભરના જ સાથે મૈત્રી કેળવવાને આદેશ આપે છે. યુગદષ્ટા અને યુગવીર આચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજે એ આદેશને ઝીલી લઈને પિતાના હૃદયને વિશાળ, કરૂણું પરાયણ અને સંવેદનશીલ બનાવ્યું હતું અને સમગ્ર માનવજાત પ્રત્યે સમભાવ કેળવ્યું હતું. કેઈનું પણ દુઃખ દર્દ જઇને એમનું અંતર કરૂણાશીનું બની જતું અને એના નિવારણ માટે શકય પુરૂષાર્થ કરતા હતા. આથી જ તેઓશ્રી સર્વના હિતચિંતક અને એક આદર્શ લોકગુરુ તરીકે પ્રસિદ્ધ થયા હતા.
ધમના હાદને પારખી સમયને અનુરૂપ સમાજની ભાવિ પેઢીના નવઘડતર માટે ધાર્મિક શિક્ષણ આપવાની સાથે વિદ્યાલયે સ્થાપવાની પ્રેરણા આપીને સમાજને અંધારામાંથી પ્રકાશની પગદંડી પર ગતિશીલ બનાવનાર આ મહાન જૈનાચાર્યને ૩૭ મો સ્વરેહણદિન સંવત ૨૦૪૭ ને ભાદરવા વદી ૧૧ ના છે. તેઓશ્રીનું પુણ્ય સ્મરણ કરીને, તેઓશ્રીને કેટકેટ વ દના.
૧૧૬)
આમાનંદ પ્રકાશ
For Private And Personal Use Only