Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકાશ.
કષાય અને ઇનિદ્રાથી છતા!' એ જ આત્માના સંસ્માર છે કષાય અને ઇનિદ્રાથી મૂકાવું' એ જ ખામાને મોક્ષ છે.
પુસ્તક : ૮૮ અંક : ૧૧-૧ ર
ભાદર-આસે સપ્ટેમ્બર-ઓકટોબર
આત્મ સંવત ૯૫ વીર સંવત ૨૫૧૭ વિક્રમ સંવત ૧૭૭
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ક્રમ
૧
૨
3
ધ્યાન સાધન
લેખ
ભવસાગર તરવા
નવ નાવા નોકા મીજી
પર્યુષણના પાંચ કન્ય
www.kobatirth.org
અ નુ * મ ણિ કા
લેખક
મૂળ લેખક, પૂ વિજયવલ્ભસૂરિજી મહારાજ સાહેબ
અનુવાદક : ડે। કુમારપાળ દેસાઈ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃષ્ઠ
વ્યાખ્યાકાર : ૫ ન્યાસ પ્રદ્યુમ્નવિજયજી મ સા. ૧૦૮ અવતરણકાર : : રાજહુ'સાવજી મ.
ડો. કુમારપાળ દેસાઇ
૧૦૧
શિષ્યવૃત્તિ
ભાવનવર જૈન શ્વે. મૂ. તપા સ'ઘમાંથી જરૂરીયાતવાળા કાલેજમાં ભણતા વિદ્યાથી' ભાઇઓને, જેએમ કોલેજમાં ફી ભરી હાય તેવા કુલ ૨૧ વિદ્યાથી ભાઇઓને આ વર્ષે` રુા. ૩૭૫૦/- અ’કે રૂપીયા ત્રણ હજાર સાતસેા પચાસની શિષ્યવૃત્તિ આ સભા તરફથી આપનામાં આવેલ છે.
For Private And Personal Use Only
૧૧૫
ભેટ આવેલ
શ્રી જૈન શ્માત્માન`દ સભાના શ્રી કેળવણી સહાયક કાયમી અનામત ક્રૂડમાં શ્રીમાન શેઠશ્રી સ્વ. પ્રેમચ’દભાઇ ચાંપશીભાઇ તરફથી ( હસ્તે શ્રી પ્રમેાદકાન્ત ખીમચંદભાઈ શાહ ) રૂા ૧૦૦૧/અકે રૂપીયા એકહજાર એક ભેટ આપવામાં આવેલ છે. તે બદલ ખૂબ આભાર માનવામાં આવે છે.
ધન્યવાદ.
57
સભાસદ બંધુઓ અને સભાસદ મહેના,
સવિનય જણાવવાનું જે સ. ૨૦૪૮ ના કારતક સુદ ૧ ગુરૂવાર તા. ૭-૧૧-૯૧ના રાજ એસતા વર્ષની ખુશાંતીમાં આ સભાના સ્વ. પ્રમુખશ્રી શેઢશ્રી ગુલામચ'દભાઈ આણુ ૬જી તરફથી પ્રતિ વર્ષી કરવામાં આવતી દૂધ પાર્ટીમાં ( ૯-૩૦ થી ૧૧-૦૦ ) આપશ્રીને પધારવા અમારૂં સપ્રેમ આમ'ત્રણ છે, ક્રારતક સુદ પાંચમને જ્ઞાપ'ચમીના શુભદિને સભાના ડેાલમાં કલાત્મક રીતે જ્ઞાન ગે।ઢવામાં આવશે. તે દર્શીન કરવા પધારશે!જી.
“ આવતા અક
શ્રી આત્માન‘૪ પ્રકાશ' ના આવતા અક તા. ૧૬-૧૨-૯૧ ના રોજ બે માસના સ’યુક્ત અક બહાર પડશે.
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ |
માનતંત્રી : શ્રી પ્રમોદકાંત ખીમચંદ શાહ એમ. એ., બી. કોમ, એલ એલ બી.
盘密密密滚球圈密密窗
RSS
દયાને – સાધના
S
BIASગયા અંકના પાના નં. ૮૮ થી ચાલુ છે.
EE
IT IS
:
-
.: મૂળ લેખક :
': અનુવાદક : પૂ. શ્રી વિજયવલ્લભસૂરિશ્વરજી મ. સા.
ડા, કુમારપાળ દેસાઈ રહસ્યનું પ્રાગટય
એને ઉપયોગ કરવો જોઈએ. વળી એક જ વાત ત્રીજુ' આલબન છે પાવના. સાધકે વાચના
પર ઊંડાણથી વારંવાર ચિંતન-મનન કરવામાં
આવે તે નવા નવા અર્થોની ફુરણું થાય છે અને દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું. પૃહના મેળવીને સમાન ધાન મેળવ્યું. પછી એને વારંવાર દેહરાવવાથી
અનેક ગૂઢ રહસ્ય પ્રગટ થઈ જાય છે. અથવા તે એના પર પુનઃ પુન: ચિંતન-મનન
ચાર અનુપ્રેક્ષા કરવાથી એ જ્ઞાન, એ સમાધાન કે એ અનુભવ દઢ બની રહે છે. આવી પરાવર્તન કરવામાં આવે જેથું આલંબન છે અનુપ્રેક્ષા. ધમ ધ્યાનમાં નહી તે જ્ઞાનની વિસ્મૃતિ થઈ જવાની સંભાવના એકાગ્ર થવા માટે ધ્યેય અને ધર્મને અનુરૂપ
હે અને પરિણામે વિકટ પરિસ્થિતિમાં ધમ ધ્યાનમાં આત્માના ઊંડાણમાં ડૂબકી લગાવવી તે અનુપ્રેક્ષા સ્થિર રહેવાની બાબત ભૂલીને અન્ય અશુભ ધ્યાન કહેવાય. આવી અનુપ્રેક્ષા દ્વારા સિદ્ધાતના સાગરમાં તરફ દોરવાઈ જાય. એને કૅઈ રસ્તો સૂઝશે નહી. વારંવાર ડૂબવાથી અનુભવરત્ન સાંપડે છે અને ગુરુઓને સમાગમ પણ સદાય સાંપડતું નથી. ગુરુ જ્ઞાનના મોતી પ્રાપ્ત થાય છે. આથી ધમધ્યાનના ન હોય ત્યારે કે સમસ્યામાં સાધક મૂંઝાય જાય આલંબનને માટે ચાર અનુપ્રેક્ષાઓ દર્શાવવામાં તે સમયે ધર્મધ્યાનમાં સ્થિર રહેવા માટે પરા- આવી છે. (૧) એકવાનુપ્રેક્ષા ૨) અનિત્યાનું વતનાનું આલંબન લેવું જ શ્રેયસ્કર છે. ગુરુ પ્રેક્ષા (૩) અશરણનુપ્રેક્ષા અને (૪) સ સારાનુપાસેથી જે કંઈ શિક્ષણ કે અનુભવ સાંપડયે, જે પ્રેક્ષા. આ ચાર અનુક્ષાઓને લીધે વ્યક્તિ સમાધાન મેળવ્યું તેનું વારંવાર ચિંતન-મનન આત-રૌદ્રધ્યાનમાં જતે અટકે છે અને ધમ. કરતા રહેવું જોઈએ અને જ્યારે જરૂર પડે ત્યારે ધ્યાનના પંથે આગળ પ્રયાણ કરે છે. ચારેય
ટે. ઓકટો.-૯૧]
[૧૦૧
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુપ્રેક્ષાઓનું ક્રમશ: ચિતન આ પ્રમાણે છે. કોઈ છીનવી લે તે ગમતું નથી. પિતાની સાથે ૧. એકત્વનું પ્રેક્ષા
કેઈ આવો વ્યવહાર કરે તે મનુષ્ય દુ:ખનો અનુ
ભવ કરે છે, પણ બીજાની સાથે વ્યવહાર કરતી આ જગતમાં હું એકલે આવ્યો છું અને વખતે મનુષ્ય પોતાની આ વાતને અર્થાત્ પિતાના એક જ જવાને હું મારા આત્મા સિવાય મારું આ ધમને ભૂલી જાય છે અને હિંસા, અસત્ય બીજુ કાઈ નથી અને હું પણ બીજા કેઈના આદિ અધર્મમય વ્યવહાર કરે છે. આથી જગતના નથી. સામાન્ય રીતે જોઈએ તે “હું” અને “મારું. સમસ્ત આત્માઓ અને એમાંય ખાસ કરીને ને વિચાર કરીને મનુષ્ય દુ:ખી થતા હોય છે. મનુષ્ય આત્માઓ સાથે એકત્વ સ્થાપિત કરવા કઈ પણ વસ્તુમાં નું મમત્વ થાય એટલે એના માટે એકવાનુપ્રેક્ષા જરૂરી છે. સગ-વિયોગથી દુ:ખી રહે છે અથવા તો એ મરદેવી માતાએ પોતાના જીવનમાં આવી વસ્તુઓ એની પાસે હોય નહિ તે તે મેળવવા એકત્વાનુપ્રેક્ષા અપનાવી હતી. જ્યારે એમના પુત્ર માટે એ હિંસા, ચેરી, દગો, અસત્ય અને અનીતિ- ઇષભદેવે દિક્ષા લીધી અને તેઓ ઘરબાર છોડીને મય સાધનોના અશરો લેવાનું વિચારે છે. ગામેગામ વિચરણ કરવા ગ્યા ત્યારે પુત્ર વિયે
આમ ધમ ધ્યાનમાં પ્રગતિ સાધવા માટે કરેલે ગમાં મરૂદેવી માતા અત્યંત ચિંતા અને પુષ્કળ પ્રયાસ આ અનુપ્રેક્ષાના અભાવમાં આન્દ્ર યાન રૂદન કરવા લાગી. પોતાના પૌત્ર ભરતને એ વારંજ વધારે છે. આમાં ધર્મધ્યાની પિતાના મનમાં વાર ભાષભદેવના સમાચાર પૂછતી કે તેઓ કયાં એવી ગાંઠ લગાવે છે કે આ શરીર પણ તારું છે ? આવી રીત એ આધ્યાન કરતી હતી. પિતાનું નથી. તે પછી મકાન, દુકાન, ધન, સગા- ભગવાન રાષભદેવ વચરણ કરતાં કરતાં અયોધ્યામાં સંબંધી કે સંપ્રદાયના અનુયાયી વગેરેનું પણ કોઈ પધાર્યા અને એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ પિતાના નથી. કેવળ એક આત્મા જ પિતાને છે. વિશાળ ધર્મસભા (સમવસરણ) માં બેસીને સહને તે એ આત્માને શુદ્ધ વરૂપ તરફ જવા માટે એ ધમપદેશ આપતા હતા આની જાણ થતાં જ ધર્મધ્યાનમાં સ્થિર થશે. ધર્માચરણમાં દઢ રહેવા ભરત પોતાના દાદી મરુદેવીને હાથી પર બેસાડીને ભાગના ભાવશે.
રાષભદેવ ભગવાનના દર્શન કરાવવા માટે લઈ
આવ્યું. હાથી સમવસરણની નજીક પહોંચ્યો ત્યારે આત્મા પમ્પનો ભાવ મરુદેવી માતા સમવસરણની રચના જોઈને તેમજ એકત્વ-અનુપ્રેક્ષાનું બીજું પાસું એ છે કે હિંસક અને અહિંસક પ્રાણીઓને શાંતિથી બેઠેલા દએલ-સુધી પહોંચવા માટે વિશ્વના તમામ આત્માઓ જોઈને સ્તબ્ધ બની ગયા. તેઓ વિચારવા લાગ્યા. સાથે એકત્વની ભાવના હોવી જરૂરી છે. જગતના “હું તે માનતી હતી કે મારા રાષણ દુઃખી છે. સમસ્ત આમાઓ પ્રત્યે આત્મૌપજ્ય ભાવ-એકત્વ પરંતુ એની પાસે તે બધા પ્રાણી બેઠા છે અને ભાવની અનુપ્રેક્ષા છે જગતના બધા જ જી ની સેવા કરે છે. અને ઉપદેશ સાંભળે છે. મારી માફક સુખ પ્રિય છે અને એમને દુ:ખ આવા સુખનું શું કારણ હશે ?'' અપ્રિય છે. કેઈ દુ:ખ ઇછતું નથી. કેઈ પિતાની માતા મરુદેવીને વિચારતાં વિચારતાં સ્વયં હિંસા થાય કે કોઈ ની સાથે સમય આચરણ કુરણ થઈ કે એ સર્વ સુખ શરીર સાથેના કરે તેમ ઈચ્છતું નથી. પિતાની સાથે કઈ ઝગડો ઍ ત્વને કારણે નહી. બcકે અા સાથેના એકકે બેઈમાની કરે તે તેને ગમતું નથી. પિતાની ત્વને કારણે સાંપડયા છે. શરીર તેા કેઈનું હતું ચીજવસ્તુ કે ઘેરી લે અથવા તે પિતાના હક્કને નઈ. પરંતુ આમા શાશ્વત છે . એની સાથેના
[ આમ નંદ-પ્રકાશ
૧૦૨
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એકલ-આભૌમ્ય દ્વારા જ આ શકય બને છે. જગતના ધા જ પ્રાણીઓને પેાતાના સમાન જાણીને એમના સુખદુ:ખને પ્રમજનાર એમને સુખ પ્રાપ્ત થાય અને દુ;ખ દૂર થાય તેવે। વ્યવહાર કરીને જ વિશ્વ સાથે એકત્વ પ્રાપ્ત કરે છે. વિશ્વના સવ આત્મા સાથેના એકત્વને કારણે જ ઋષભને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અને આ બધા જ એમની ચિંતા સેવા કરી રહ્યા છે. માત્ર ઋષભના શરીર સાથેના મમત્વને લીધે હું ધ્યાન કરી રહી
હતી.
આ રીતે એકત્વાનુપ્રેક્ષાથી મરુદેવીનેા આત્મા ધર્મ ધ્યાન અને પછા શુકલ ધ્યાનમાં સ્થિર થઈ ગયા. એમના આત્મા ક્ષેપકશ્રેણી પર આરૂઢ થઈનેસ'કટ કેવળજ્ઞાનથી યુક્ત થયા અને આયુષ્યક્ષય થતાં એમને તરત મેાક્ષની પ્રાપ્તિ થઈ. આ છે. એકવાનુપ્રેક્ષાનુ પરિણામ ૨. અનિત્યાનુપ્રેક્ષા
સંસારના તમામ પદાર્થી, ખુદ્ર સગા-સબંધી, ધનસંપત્તિ, ઘરબાર, કુટુંબ અને આ શરીર પણ અનન્ય અને ક્ષણભંગુર છે. ઉત્ત્પન્ન થનારા દરેક પદાર્થોં નાશવત છે. સાથે!સાથ એ પણ સત્ય છે કે કંઇ જીવ સુખી કે દુ:ખી, ધનિક કે નિધન, રાગી કે નિરોગી હાય, પણ એની એક જ સ્થિતિ હંમેશાં રહેવાની નથી. પરિસ્થિતિ બદલાતી હાય છે.
જે શરીરને લીધે સંબધ અને સગપણના તંતુ જોડાયેલા છે અથવા તે જે ધનસ'પત્તિ સાથે મારાપણુ’, વળગેલુ તે પણ નષ્ટ થવાની જ છે, કાયમ રહેવાની નથી. શરીર, ધન કે કુટુંબ ખાદિ કોઇ પણ પેાતાની સાથે આવનાર નથી. અ'તીમ કાળ પછી એ બધુ' અહી જ રહી જાનુ' છે. તે પછી શા માટે હું શરીરને વશ થઇને આત રૌદ્રધ્યાન કરું ? શા માટે આ શરીરને માટે ધન કે સાધન મેળવવા ચૈારી કરુ, ધાડ પાડું, હિંસા
સપ્ટે.--આટા.-૧ ]
સઘળા
કરુ ? શા માટે શરીર કે શરીરની પ્રિય વસ્તુને વિયેગ થતાં દુ:ખી થઈને વિલાપ કરતા ફરું ? મારે તે નિન્ય એવા આત્માને માટે જ પુરુષાય અને સ` ચિંતન કરવુ જોઇએ. આ રીતે અત્યાનુપ્રેક્ષા દ્વારા આત−ૌદ્રધ્યાનથી દૂર જઈને ધર્મ ધ્યાનમાં સ્થિર થવું જોઇએ.
૩. અશરણાનુપ્રેક્ષા
જન્મ, જરા, મૃત્યુ, રાગ, ભય અને અનેક દુ:ખાથી પીડીત આ સ'સારમાં કઇ પશુ આ આત્માને શરણ આપનાર નથી. આત્માને શરણ આપનાર તે સ્વયં પેાતાના આત્મા જ છે માનવી
સમયે પેતાના મિત્રો, સગા-સંબધીએ અને સાંસારિક પદાર્થોનુ' શણ શધે છે, પરંતુ જ્યાં તેએ ખુદ અશરણુ અને અસુરક્ષિત ઢાય તે ખીજાના શણદાતા કઇ રીતે બની શકે ? જો વિપત્તિ કે દુ:ખના સમયમાં શરણુ ન માપી શકે, સુરક્ષાનું આશ્વાસન ન આપી શકે અથવા તે
સહાયક બની શકે તેમ ન હોય તા શા માટે ખીન્તની પાસે માશા રાખીને મારે દુ:ખી થવુ જોઇએ ? હૃદ સહયાગ ન આપે તે શા માટે એમના વિશે સારું-નરસુ કહેવુ' જોઈએ ? શા માટે ક્રેઇના આશ્રયની કે સહાયતાની પૃદ્ધા રાખવી એઇએ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાન્ય રીતે મનુષ્યના એ સ્વભાવ છે કે જો કેઇ અને વિપત્તિમાં સહાય, શરણુ કે આશ્રય આપે નહી' તે એ હાય-વાય કરતા રડવા-ફૂટવા માંડે છે અને આ ધ્યાન કરીને શેકવિહળ અની જાય છે, જેમની પાસેથી એણે સહ્રાયની અપેક્ષા રાખી હતી તે સહાય કે શરણ ન આપે ત એમના વિશે ખરાબ વિચારવા માંડે છે અથવા તે એમના ધનવૈભવ આંચકી લેવા કે એમના પર પ્રહાર કરવાની યાજના ઘડે છે,
આને સમયે આ-રૌદ્રધ્યાનથી દૂર કરીને અશરણુ - અનુપ્રેક્ષા અશાંત માનવને ધમ ધ્યાન તરફ વાળતા સમજાવે છે કે અરે ભાઇ ! આ જગતમાં
| ૧૩
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધર્માં જ એક માત્ર શરણદાતા છે. શુદ્ધ ધર્માંના જ આશ્રય શા માટે લેતો નથી જેનાથી તને શાશ્વત
રીની હત્યા કરીને એની લારા રાજકુમારના મહેલમાં મૂકી દીધી. આખુંય કાવતરુ' એટલે' ભૂખી પૂર્ણાંક શાતિ અને સુખ મળે ? આને માટે ધમ પુરુષો-યાજવામાં આવ્યું હતુ' કે તપાસ થયા બાદ અરિહ'તા, સિધ્ધા અને સાધુઓ નુ શરણ લેવામાં રાજકુમારને અપરાધી ઠરાવવામાં આવ્યે . જ્યારે રાજકુમારની ધરપકડ કરવાનું વેર ́ટ નીકળ્યુ. ત્યારે કેટલાંક લેકાએ રાજકુમારને એવી સલાહ આપી તમે એવી જગ્યાએ છૂપાઈ જાએ કે તમારી ભાળ ન મળે, નહિ તા તમને ફાંસી મળી જ
આવે છે.
કે
સમજો.
કે
આ વિષયમાં મને એક વ્યવહારિક દૃષ્ટાંત યાદ આવે છે એક રાજકુમારે કયાંક એવુ' વાચ્યું` હતુ` માનવીએ પોતાનાથી શકય હાય તેટલા મિત્રા ખના વવા જોઇએ. બસ પછી તા એના પર મિત્રો બનાથવાની ધૂન સવાર થઈ ગઈ. મહેલમાંથી નીકળ્યે તા રસ્તામાં ઉજળા વસ્ત્ર પહેરેલા માણસ સાથે મુલાકાત થઇ ગઈ એણે પૂછ્યું, “રાજકુમાર, ક્યાં જઇ રહ્યા છે! ?',
રાજકુમારે કહ્યું, “ક્યાંય નહી મિત્ર વાની ઇચ્ચાથી નીકળ્યા હુ’’
“ તે
ઉજળા વસ્ત્રવાળા શિષ્ટ માણસે કહ્યુ, મને જ બનાવી લા ને ? આજથી હું તમારે। મિત્ર, ’’
મધરાતે રાજકુમાર જેની સાથે ચાવીસે કલાક બનાવ-સાથે રહેતા હતા એ મિત્રને ત્યાં પહાંચ્યા. એને પૂરો ભરોસા હતા કે એના મિત્ર અને જરૂર શરણુ આપશે. સમય આવ્યે પાતાને માટે પ્રાણ આપે તેવા માનતા હતા. પેાતાના નિત્ય મિત્રના ઘેર જઇને બહારથી બૂમ પાડી, કવેળાએ પેાતાના મિત્ર આવેલા જોઇને તે આશ્ચયમાં ડૂખી ગયા. એન્ને ઘરની બારીમાંથી ડાકુ કાઢીને પૂછ્યું, “હે ભાઈ આવે સમયે કેમ આવવું પડયુ' ? ''
રાજકુમાર ખુશ થઈ ગયા અને એને પેતાને મિત્ર મનાવી લીધા. એથીય વિશેષ એને મકાન, સપત્તિ વગેરે . આપ્યા. એ મિત્ર પછાયાની માફક એની સાથે રહેતા અને બધાજ કામ સાથે મળીને કરતા, આમ એ ચોવીસ કલાકમાં મિત્ર બની ગયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ દરમયાન એક ખો મિત્ર પણ બન્યા, જે વારતહેવારે રાજકુમાર પાસે આવતા અને વાતચીત કરી. ભાજન કરી ચાલ્યા જતા. આ રાજકુમાર પેાતાના સ્વાસ્થ્યને માટે મહાર ફરવા
જતે હતે. અહી એને એવા એક મિત્ર મળ્યા જે છ આઠ મહિને એકાદવાર મળતા અને અભિવાદન કરતા, પણ તેઓ એકબીજાને જાણતા
નહાતા.
"
રાજકુમારે વિચાર્યું, “ આહ ! કેવા સાઈ ગયા ? લાવ મારા હંમેશના ગાઢ (મત્રને ત્યાં જઈને છૂપાઇ જાઉં. ''
રાજકુમાર ખેલ્યા, “અરે શુ વાત કરુ? મેટી આફતમાં ફસાઈ ગયા છું. મારા પર ખૂનના આરોપ છે અને ધરપકડનું વેાર’૮ છે તેથી વિચાયુ કે લાવ મિત્રને ત્યાં જઇ છૂપાઇ જાઉં જેથી કોઇને આરી ભાળ મળે નહી. અને હું ફાંસીના ફંદામાંથી બચી જાઉં, આથી જ હું તારે ત્યાં આવ્યા .”
નિત્યમિત્ર મૂંજીયા અને કહેવા લાગ્યા, “અરે માંના ખ્યાલ કરવા હતા. ખેર ! તું તા આતમાં ભલા માણસ ! ખીજુ તા ઢીક પણ મારા બાળફસાયા, પણ મને શાના ફસાવે છે? મૃત્યુ ની સજા થઈ છે તેવા અપરાધીને ઘરમાં રાખું તાતા મારુ આવી જ બને. તારી સાથે મને પણ મૃત્યુ દ'ડની સજા મળે, જલદી અહીથી ચાા જા.
આમ રાજકુમારે ત્રણ મિત્રા બનાવ્યા.
એક
દિવસ નગરમાં દુČટના થઇ. વ્યક્તિએ એક વેપા·àાઈ તને અહી જોશે તેા મારું આવી બનશે, ’
૧૪]
(અ માનદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાજકુમારે વિચાર્યુ”, “ઓહ ! હવે કયાં જાઉં ? જિગરન્તન મિત્ર આવું કરે તે બીજે કયાં અ શરા મળશે ? ”
મળે
એવામાં જ એને એના ખીસ્તે મિત્ર યાદ આવ્યા અને વિચાયુ. “લાવ પ્રસ ગેાપાત્ત છે તેવા એ મિત્રની પાસે જાઉ’''મેશાં નહી પણ પત્ર કે શુભ પ્રસગાના (ક્રયસે એ મળતા હતા.
રાજકુમાર ગયા ત્યારે એને મિત્ર ઝરૂખામાં લટાર મારતા હતા. રાજકુમારે તરત જ ૫મિત્રને આળખી કાઢયા. એની સાથે હાથ મિલાવ્યા. આ પમિત્ર રાજકુમારને ઘરની અંઢર લઇ ગયેા અને ખૂબ આગતા સ્વાગતા કરી, અલ્પાહાર કરાવ્યા પછી પૂછ્યું, “હે ભાઈ! આજે આ ગરીબને ત્યાં આવાની કૃપા કેમ કરી ?”
રાજકુમાર આલ્યા, “રાજાએ મને મૃત્યુદંડ ફરમાવ્યા છે. એનાથી બચવા માટે તારે શરણે આન્યા છે. જો તુ મારી રક્ષા કરીશ તે આજી વન તારે ઋણી રડ્ડીશ’
આશરો આપવાની વાત સાંભળતાં જ મિત્રના
ચહેરાનુ ઋણુ ઊડી ગયુ. એ બાશ્યા, “તમે કે હું તે તમારા માટે પ્રાણ આપત્રા તૈયાર છું. કહા તેટલું ધન કે જમીનજાયદાદ આપી દઉં, પરંતુ આશરો આપવાની બાબતમાં હું લાચાર છું,
રાજકુમારને અહી થી પણ નિરાશ થઈને પાછા જવુ પડ્યું. એ હંનત હારી બેઠે બે મિત્રાના આવા જવાબને કારણે ત્રાઅે મિત્ર યાદ આવ્યા પણ એની પાસે જવાની હિંમત ચાલી નહી. ત્રીજો જુહાર મંત્ર હતા, રાજકુમારે વિચાયુ'' ક જ્યાં નિર્હામંત્ર અને પમિત્રએ જાકારો આપ્યા છે ત્યાં ત્રોજા મિત્ર પાસેથી શુ' આશા રાખુ' ? આજ સુધી કયારેય અને કાઇ મદદ કે સહાય કુરી નથી પછી કર્યુ મેાં લઇને એની પાસે જાઉં ? આમ છતાં આશા-નિર:શાના તરંગામાં
ગે
સપ્ટે.-આર્કટે, ૯૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ળાતા રાજકુમારે મન મારીને ત્રીન્ટ મિત્રને ત્યાં જવાનુ નક્કી કર્યુ, ત્રીજો મિત્ર પેાતાના ખડમાં એસીને કામ કરી રહ્યો હતા. રાજકુમારને જોતાં જ એણે બધુ કામ છોડી દીધુ અને તેનુ સ્વાગત કયુ''. ાજકુમારના ચહેરા પરની ઉદાસીનતાનુ‘ કારણ પૂછ્યું. ત્યારે રાજકુમારે પેતાની આખીય આપવીતી સ'ભળાવી.
ત્રીજા મિત્રએ રાજકુમારને આશ્વાસન આપતાં આશરા તા મળશે જ, પરંતુ જરૂર પડે તારે માટે કહ્યું, “સહેજે ગભરાઇશ નહીં. ઘરમાં તને પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર છુ. તુ એફિકર રહે તારા કાઈ વાળ વાંકે કરી શકશે નહી. આવ અંદરના ખંડમાં જઈ આરામ કર. માત્ર એક વાતનુ. ધ્યાન રાખજે આ ઘર છેડીને મહાર જતા નહી. નહી તે। તારા જાનનુ જોખમ ઊભું થશે, ’’
રાજકુમારને જાણે નવું જીવન મળ્યુ. નિશ્ચિતપણે અહીં રહેવા લાગ્યા. રાજકુમારને ગિરફ્તાર કરવાનુ′ રાજાનુ વેંટ નિષ્ફળ ગયુ..રાજકુમારની ચિંતા દૂર થઈ.
આ તા ષ્ટાંત છે. હવે એના મમઇએ. સાંસારિક જીરૂપી રાજકુમાર છે અને શરીર એની સાથે ચાવીસે કલાક રહેતા નિર્હામત્ર છે. શરીર પડછાયાની માફક સાથે રહેતુ હેવા છતાં વખત આવે સાથ ઠાડી દે છે. યેાગ્ય શરણુ આપતું નથી. ખીને પરમત્ર એટલે કે પરિવાર અને શકે છે, પરંતુ શરણુ આપી શકતા નથી. ત્રીજે સગાસ'મ`ધી છે. જે કવાંચત ખવડાવી, પીવડાવી જુહારમિત્ર તે ધમ છે. એના તરફ સાંસારિક જીવ રૂપી રાજકુમાર આછુ ધ્યાન આપે છે. એને કશું પૂછતા નથી, પરંતુ ફક્ત આવતા. આ જ શરણ આપે છે. મૃત્યુદંડનુ' વાર'ટ આવે તે બધા ઉપેક્ષાં કરવા માંડે છે, પરંતુ એ સમયે ધર્મ -૮ આશ્વાસન અને શરણું આપે છે. આથી અશણ ભાવના દ્વારા ધન ધ્યાનનુ' શરણ લેવાની વાત કહેવાઈ છે.
For Private And Personal Use Only
૧૦૫
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. સંસારાનુપ્રેક્ષા
1. આશા-ચિ સંસારમાં સર્વત્ર દુઃખ જ છે ક્યાંય કેઈ વીતરાગ આપ્તપુરુષ આજ્ઞામાં જેની રુચિ છે સુખ નથી, સંસારનું સ્વરૂપ જ એવું છે કે એમાં છે તેઓ ધમ ધ્યાન કરી શકે છે. આથી જ કહેવાયું ઈને વિયાગ અને અનિષ્ટના સ ગ થતો રહે છે કે “સTorry am” અર્થાત્ આજ્ઞામાં જ છે જેને પરિણામે જીવ દુઃખી થાય છે. આત– ધર્મ છે. આ વાત આજ્ઞા પર દઢ રુચિ રાખવી તે રૌદ્ર ધ્યાન થશ જીવને વારંવાર જન્મમરણ ધર્મ ધ્યાનનું ચિ દુ છે. જેની રુચિ ભગવાનની ભેગાવવા પડે છે. ચોર્યાશી લાખ યોનિમાં કઈ આજ્ઞામાં નથી અને માત્ર પિકળ વાતો જ કરે છે સ્થાન એવું નથી કે જ્યાં જીવે જન્મ લીધે ન તે સમજી લો કે એ ધમ ધ્યાનથી દૂર છે. હાય અને મૃત્યુ પામ્યા ન હોય. આમ છતાં કેદ પણ જગ્યાએ એને વાસ્તવિક સુખ સાંપડયું નથી. ૬)
(૨) નિસર્ગ- સાચ બધા સંબધે સોસારિક સ્વાર્થને લામાં રાખીને કશાય ઉપદેશ વિના પૂર્વભવના સરકારને રચાય છે. ક્યારેક તે સંપત્તિ કે સુખ- કારણે જે વ્યક્તિ ધર્મમાં, અહિંસા, સત્ય આદિ સાધનની બાબતમાં નજીકના સગાઓ પણ દુવૃત્તિ પાલનમાં તેમજ ધર્મકાર્યમાં રુચિ રાખે છે એવી ધરાવતા હોય છે. કયારેક આની ઉપેક્ષા કરે છે. નિસર્ગ-રુચિ ધરાવતી વ્યક્તિ ધર્મધ્યાનમાં લીન આ સમયે જીવ આર્દ્ર ધ્યાનવશ થઈને દુઃખી બની શકે છે. નિસ-રુચિ ધરાવતી વ્યકિત માં થાય છે. જે આવા સમયે એ વિચાર કરે કે આ ધર્મધ્યાન હવાનો સંકેત મળે છે. જગતમાં ધર્મ-સિવાય બીજી કોઈ બાબત સુખ (4) આપે તેમ નથી તેથી હું મને કેમ ન અપનાવું. (૧)
(૩) સુત્ર-રૂચિ જે ધર્મને અપનાવે તે વધયાનના પ્રભાવથી સુખ ધર્મશાળામાં દઢ શ્રદ્ધા રાખીને ધમમાર્ગ પ્રાપ્ત કરે છે. આ રીતે એ સારભાવના સાધકને પર યથાશક્તિ અનુસરણ કરતો હોય. આવી વ્યક્તિ સંસારમાંથી અળગો કરે છે. જે જ સંસારમાં સૂત્ર-રુચિ ધર્મધ્યાન કરી શકે છે. કેઈ સૂત્રમાં જ ફસાઈ રહે તે આર્તા-રૌદ્ર યાને થાય છે, રુચિ હોય એટલે સમજી લે કે એનામાં ધમ ધ્યાન જેનાથી મુક્ત થઈએ તો જ ધમ ધ્યાનમાં સ્થિર છે. આવી જ રીતે કોઈ વ્યક્તિને સૂત્ર સાંભળતા થવાય છે. આ જાત સંસારાનુપ્રેક્ષાથી ચાર ગતિમાં સાથે જ ધર્મમાં રુચિ લેવાનું શરુ ફરે તે માનો બધી અવસ્થા માં સંસારના વિચિત્રતાપૂર્ણ કે એ ધર્મધ્યાનમાં છે. સ્વરૂપનું ચિંતન કરીને એ ક ધ્યાનથી દૂર
૯ (૪) અવગાંઠ-સાચ
જ અવગ, આ ચારેય અનપેક્ષાઓ ધમકાનમાંથી ચલિત આનું બીજું નામ છે વિસ્તાર-ચ. દ્વાદથતા સાધકને સ્થિર કરે છે,
શાંગી અથવા તૈ ધર્મ શાસ્ત્રાને વિસ્તારથી વિલેષણ
કરીને અને એમાં ઊંડા ઊતરાને સમજવાની શ્રદ્ધા ધર્મધ્યાનનાં ચાર લક્ષણો કે રુચિ હોય તે તે ધમ ધ્યાન કરી શકે છે અવધર્મધ્યાનને ઓળખવા માટે એના ચાર હથ ગાઢ-રુચિ એ સાધકના ધમ ધ્યાનની પારાશીશી છે. બતાવવામાં આવ્યા છે. (૧) આજ્ઞા-રુચિ (૨) આ ચાર રુચિ હોય તો તે ધમ ધ્યાન હોવાની નિસર્ગ-રુચિ (૩) સૂત્ર રચિ અને (૪) અગાઢ- સૂચક છે. ચાર ચમાથી કદાચ કોઈ એકાદ રુચિ રુચિ.
હશે તે પણ ધમકાનમાંથી ચલિત થતા માનવી ૧૦૬
જવું જરૂરી છે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરત જ વાચના આદિના આલંબન દ્વારા સ્થિર શુકલધ્યાનને વિષય ઘણો ગહન છે. સંક્ષેપમાં થઈ જશે. જેનામાં આ ચાર રુચિ નથી તેવી વ્ય- તમારી સામે એના સ્વરૂપ અને ભેદ દર્શાવ્યા છે. તિઓમાં અથ– કામની તીવ્ર રુચિ હોય છે, તેઓ વિશેષ વિસ્તાર કરવાને અત્યારે સમય નથી. ધર્મધ્યાનને નવા માણસનું સાધન માનીને ભૌતિક
આ રીતે ધ્યાન સાધનાના જુદા જુદા પાસાં. ચીજવસ્તુઓ તરફ વધુ ધ્યાન આપશે.
એને આપણે વિચાર કર્યો. વાસ્તવમાં સાધક શુકલ ધ્યાન
ધ્યાનની કે અન્ય કોઈ પણ પ્રકારની સાધના કરવા
માગે છે ત્યારે એ સાધનાની આસપાસ બધા જ શુકલધ્યાન સકુઇ ધ્યાન છે. આ ધ્યાન સાધક ખાધક કારણે વિચાર કરવો પડે છે. કેઈ સાધકને મોક્ષની સાવ નિકટ લઈ જાય છે, પરંતુ
૧૪ વ્યાંત અંબે વાવીને એને પાણી પાય નહી', એનો એની પ્રાપ્તિ પહેલાં ધમ ધ્યાનના સરકારની
બરાબર ઉછેર કરે નહિ, અથવા તે એની મેગ્ય હતા જરૂરી છે. આવી સાધના પરિપકવ થવી
જાળવણું કરે નહીં તે એની આંબો વાવવાની જોઈએ.
મહેનત નિષ્ફળ જાય છે. એ જ રીતે ધ્યાનની શુકલધ્યાનના ચાર પ્રકાર છે. (૧) પ્રથક- સાધનાને આરંભ કર્યા પછી જે એ સાધનાની વિ.--સવિચારી (૨) કત્વ વિક–નિવિચારી સતત સંભાળ લેવાય નહી, તેની આસપાસના (૩) સૂક્ષ્મ-ક્રિયા-પ્રતિપાતી અને (૪) સમુચિછ અવરોધક કારણો દૂર કરાય નહી અથવા તે નક્રિયા-નિવૃત્ત
-રૌદ્ર ધ્યાનથી એને બચાવવામાં આવે નહી આ ચાર પ્રકારના કાન આત્મા અને શરીરના
તે બધી જ મહેનત પર પાણી ફરી વળે છે ભેદવિજ્ઞાનને કારણે છે, શુકલધ્યાનના ચાર લક્ષણ
આજે તો વ્યક્તિ સાધના દ્વારા ભૌતિક વસ્તુ છે. અવ્યથા, અસમેહ, વિવેક અને વ્યુત્સર્ગ. આ
ઓની પ્રાપ્તિની આશા રાખે છે. તેઓ ઈ છે કે ચારેના અર્થ પણ છે. કઈ પણ પ્રકારની વ્યથા, કે અમારી સર્વત્ર પ્રશંસા થાય. આજુબાજુ અનું સમાહ, અવિવેક કે અમૃતસગ હોય તે શકલ યાયીઓની ભીડ જામે અને એમના જય : ધ્યાનની પ્રાપ્તિ થતી નથી. એ જ રીતે એક ગુંજતા રહે. આવી કઈ બાબતને અથવા તે કે પાનની પહેચાન પણ આ ચા૨ દ્વારા જ થાય છે. ભૌતિક વસ્તુની પ્રાપ્તિને સાધનાનું ફળ માનતા
હશે તે સમજી લેજો કે તમે ભ્રમમાં છે સાધ. શુકલધ્યાનમાં સ્થિર રહેવા માટે ચાર આલંબન
નાનું ફળ તે કષાયની મંદતા, અહિંસા- સત્ય છે. (૧) કાધ ન કર. (૨) ગર્વ ન કરવી. (૩) અદ્રિ પ્રત્યે દઢતા. આંતર અને બાહા એકતા. માયા ન કરવી અને (૪) લેભ ન કરો. અને વિશ્વના તમામ આત્માઓ સાથેના એકત્વમાં વિકાસ અર્થ એ કે કેધ, માન, માયા, લેભ સૂફમરૂપે તથા જીવનની પવિત્રતા અને સરળતા છે. જો આવું હોય તે પણ સાધક શુકલધ્યાનમાંથી ચલિત થઈ નહી હોય તે માત્ર વાઘે પહેરી લેવાથી અથ જાય છે. આ ચારેના સંપૂણુ ક્ષય થાય તે જ તે ક્રિયા કરવાથી સાધનાને વૃક્ષ પર સુંદર ફળ શુકલન પ્રગટ થાય છે.
આવશે નહીં. શુકલધ્યાનને માટે ચાર અનુપ્રેક્ષા છે. (૧) મિત્રો! ધ્યાનસાધના માટે પણ તમે દીર્ઘદ્રષ્ટિથી અનાવર્તિતાનુપ્રેક્ષા (૨) વિપરિણામાનુપ્રેક્ષા (૩) વિચારીને, પુરુષાર્થ કરશે તે અવશ્ય એના સુફળ અશુભાનુપ્રેક્ષા (૪) અપાયાનુપ્રેક્ષા.
પામશે.
સપ્ટે.-ઓકટો.- ૯ ૧?
(૧૦૭
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવસાગર તેરવા
નૃપ નાવા નૌકા બીજી
મહાપદ્યરૂઢ શ્રી સિદ્ધ મહારાજા
(વિ. સં. ૨૦૪પમાં દાઠા (સૌરાષ્ટ્ર) મુકામે ચૈત્રી ઓળીમાં પહેલા છે. નવપદજીના વ્યાખ્યાનનું સારભુત અવતરણ) વ્યાખ્યાતા :
અવતરણુંકાર : પૂ. પં. પ્રદ્યુમ્નવિજયજી ગણી.
પૂ. મુનિ શ્રી રાજહંસવિજયજી મ.
સિદ્ધ ભજે ભગવંત
કામ કરે તે સારા થાય. એટલે કે એ જ ગતિમાં આજે આરાધનાને બીજો દિવસ છે. આપણા લીલ મરીને રાજા થાય પણ એ ગતિની બહાર અનંત ઉપકારી શ્રી આરહ તેએ સૌથી મોટો
નીકળે નહિ. જન્મ-મરણના ચક્રમાંથી એને છૂટ. ઉપકાર એ કર્યો કે આ જગતમાં કોઈ પણ જીવને
કારો જ ન થાય જ્યારે ભગવાને તે કેવળજ્ઞાન પિતાના વાસ્તવિક છસુખની ખબર નહતી તે
5 વાગ્યા પછીના પહેલા જ સમવસરણમાં છે જે પહેલી એને ખબર આપી. ખબર આપ્યા પછી એ
કારણે કર્મ બાંધે છે, કર્મથી મૂકાય છે અને કર્મથી ગામ કયા રસ્તે જવાય? વચ્ચે વિટંબણ આવે,
રબાય છે. તેનું જ નિરૂપણ કર્યું. દુઃખ, રોગ, તેના પર કેવી રીતે પમાય? તેના ઉપર બતા
જરા અને મરણનું દુ:ખ ઘણાએ કહ્યું પણ જન્મને વ્યા, માર્ગ બતાવ્યું, નકશો દેરી આપે, આ જ કે
દુ;ખ કહેનાર જિનશાસન જ છે. એમાંથી છૂટકારો
પામી શકાય છે એ વાત પણ ભગવાને જ કરી. માટે ઉપકાર છે.
બીજા કેટલાંક એમ માને છે કે જેમ કપૂર ઊડી આજે શ્રી મહાવીર સ્વામી ભગવાનને થયે જાય છે તેમ જીવમાત્ર પણ આયુષ્ય પૂર્ણ થતાં ૨૫૦૦ વર્ષ થયા છતાં દુનિયાનો ઘણો મોટો ભાગ ઉડી જાય છે તે પ્રશ્ન એ થાય છે એ ઉડીને ગયું આ મે, ક્ષમાગની સિદ્ધ થવાની બાબતમાં ભ્રમણામાં કયાં ? કયા વરૂપે રૂપાંતર થયું ? કપૂરના અભારચે છે. તેઓ સત્યથી ઘણાં દૂર છે. આજે પણ બની ‘મ આત્માનો પણ શું અભાવ થાય છે ? કેટલાક એવું માને છે કે જ જીવ જે ગતિમાં હાય મુક્ત થાય છે ? તેનો અર્થ કેટલાક , મ કરે છે તે ત્યાંથી મરીને તે જ ગતિમાં ઉત્પન્ન થાય. કે કાઇની જેમ જ થઈ જાય અથવા આકાશની મનુષ્ય મરીને મનુષ્ય અને તિર્ય૨ મરીને તિર્યર જેમ વ્યાપક થઈ જાય, કેટલાક દેવકને મોક્ષ જ થાય ખરાબ કામ કરે તે એ જ ગતિમાં માને છે. આ બધી માન્યતા ધૂંધળી, અસ્પષ્ટ ખરાબ થાય રાજા મરીને ભીલ થાય. અને સારા અને અજ્ઞાનમૂલક છે,
! અમે નંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે અરિહંત પરમાત્માએ ચક્રો-ચણક સુકિત છે. આ ભવમાં સફદષ્ટિ-સાચી દષ્ટિ અસંદિગ્ધ માર્ગ બતાવે. ગતિ ચાર છે. અને જોઈએ છે. જે દ્રષ્ટિમાં જાન-મસ ન હોય તેમાંથી છૂટવા માગે છે હા, એવા કેટલાક તે સાચી દષ્ટિ કહેવાય. તે દષ્ટિ પ્રાપ્ત કરવાને છે કે જે કોઈ કાળે મોક્ષે જવાના નથી. માસે ઉપાય દેવ-ગુરુ-ધર્મ ઉપર શ્રદ્ધા રાખવી તે છે. જવાની મતા તેનામાં નથી, માટે તે અભય વીતરાગ પરમાત્મા સિવાય કેઈ દેવ નહિ. નિગ્રંથ કહેવાય છે. અભવ્યને જીવ અનાદિકાળથી આ કચન-કામિનીના ત્યાગી સાધુ તે ગુરુ અને અરિ. સંસારમાં ભટકે છે અને અનંતકાળ સુધી પહશે, તે એ જગતના છના હિતને સામે રાખીને ભવ્ય અભવ્ય, જાતભવ્ય, દુર્ભાગ્ય આવા વિભાગો જે અભ્યજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મોક્ષને માર્ગ પાડયા છે. તેમાં અભવ્ય ચાર ગતિમાં રખયા જ કહ્યો છે તે ધર્મ છે. આ માનવું તે સમ્યક્ત્વ કરશે. જાતિભવ્ય અને અભખ્ય માટે એવું કહેવાય આવું અફવ આ ભવમાં અમને પ્રાપ્ત થઈ કે જાતભળ્યમાં યોગ્યતા છે. પણ તેને મોક્ષમાર્ગના જાય આ અનંતર ધ્યેય છે. પહેલું આ આવે. એગ જ નહી થવાને અને અને મોક્ષમાર્ગન યાગ થવાને પણ તેનામાં ચમતા જ નથી. વ્ય. હવે વિચારો ! આ આપણામાં છે? બીજા વહાર શબ્દપ્રયોગ કરીએ તે એક વિધવા છે અને દેવને પણ દેવ માની એ અને વીતરાગને પણ દેવ એક વળ્યા છે. મનુષ્ય મરીને મનુષ્ય સાત કે માનિએ આને પણ હું પત્ની માનું છું અને આઠ વાર થાય. નારક મરીને નરકમાં ન જાય. આને પણ પત્ની માનું છું. આવું ચાલે? ને દેવ મરીને દેવામાં ન જાય, આ ચાર ગતિ બંધન- ચાલે. આ બાબતમાં તમે ચોક્કસ છે. તેમાં વિકલ્પ રૂપ છે અને તેમાંથી છૂટવાના માર્ગ પણ છે. આદિ નથી, તેમ ધમ બાબતની માન્યતા રપષ્ટ થઈ જવી ગંભીર વાત શાસને સાદી રીતે સ્પષ્ટ બતાવી, સત્ય જોઈએ. આ સમજણ સ્પષ્ટ ન હોય તે જેમ હંમેશા સાદુ સરળ હોય છે. કુટિલતા અસત્યની પાયાની ખુમારી પ્રગટતી નથી. કેમકે અક્રને છાયામાં રહેતી હોય છે. હવા, પાણી, આકાશ, સંપૂર્ણ સમપિત થવાતું નથી. આપણામાં શ્રદ્ધાની પ્રકાશ આ બધું સર્વજનસુલભ છે. સરળતાથી કચાશ છે, એ આપણને નડે છે. અઢાર દેશના મળનારૂ છે પ્રભુએ કહ્યું કે, “પરબ્રમણનું મૂળ માલિક રાજા કુમારપાળનું સંપૂર્ણ ભારત, લંકા કારણ કમની જ છેતે કામ કહે તે મણ અને નેપાળ વિ. પ્રદેશ ઉપર આધિપત્ય હતું. બંધ થઈ જશે” આવું સાદુ સત્ય બતાવ્યું તે જ કુમારપાળ ત્રણ ત્રણ વખત જીવનની બાજી લગાવી ભગવાનનો મોટો ઉપકાર છે. આ જગતમાં એવા દીધી. જીવનને હોઠમાં મૂકયું. એક વખત દેવને કેટલાક છે જેમને મોક્ષને માગ તે દુર માટે, એક વખત ગુરુને માટે અને એક વખત રહ્યો પણ સુખના માર્ગની પણ ખબર નથી. માસમાં ધર્મને માટે કુમારપાળે દેવાધિદેવની આરતિ ગયા પછી પાછા ફરવાનું છે નહિ આપણે શ્રદ્ધાથી ઉતારતાં ઉતારતાં પ્રભુજી ઉપર જે પુલપિ જોયા આ તવાને સ્વીકાર કરવાને અને મનમાં ભાવિત તે એકજ છતના હતા. તે જોઈને કુમારપાળના થવાનું કે આ ભવમાં સમ્યક્ત્વ અને પરંપરાએ મનમાં વિચાર ઝબક્યો. હું રાજા હેલું અને મારા મોક્ષ જોઈએ છે. બે બેય હાય છે, એક ભગવાનને છ ઋતુના કુલ ન થ? જ્યાં સુધી અનંતર અને એક પરંપર, અહીથી મુંબઈ પરમાત્માને છ ઋતુના કુલ ન ચઢે ત્યાં સુધી જવું હોય તે બસમાં પહેલાં ભાવનગર જવું છે મારે ચારે આહારને ત્યાગ કેવું ! પ્રચંડ સત્વ! ચોમ ડવ' પડે પછી ત્યાંથી મુંબઈ જવાય એટલે અશક જણાતું કાર્ય પણ સત્યના પ્રભાવે શકય આપણું અનન્તર ધ્યેય સમ્યકત્વ અને પરંપરણેય બને છે. નજીકમાં રહેલા સમદષ્ટિ દેવે કુમાર
સપ્ટેએટે.-૯૧).
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાળ ભાત-શ્રદ્ધા અને સત્યથી પ્રભાવિત થઈને તેઓ જન્મજાત ક્ષત્રિય હતા. તેમની કુળદેવી છએ ઋતુના કુલ ઉદ્યાનમાં ઉગાડવા. ઉદ્યાન વાલકે કંટકેશ્વરી હતી. તે પણ તેવા જ પ્રકારની હોય. આવા વધામણી આપી અને એ કુલ પ્રભુને ચઢયા પ્રત્યેક વર્ષે ભેગ તરીકે તેની પાસે પાડો વધેરવામાં કુમારપાળના આગ્રહ પૂરુ થયા. ત્યાર થી આવતા હતા. કુમારપાળે કેવલી કથિત શુદ્ધ પરમાત્માન જ છે એ તુના કુલ ચઢવા લાગ્યા. અહિંસામય ધર્મ સ્વીકાર્યો હતે. ગુરુ મહારાજ એવો જ બીતે પ્રસંગ છે કુમારપાળ ગુરુ
પાસે સમ્યફલ મૂલ બારતે સ્વીકાર્યા હતા. મહારાજને વન્દના કરવા ઉપાશ્રયમાં ગયા ત્યારે
પછી તે આ ન જ થઈ શકે ! કુમારપાળે ભેગ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના રચેલાં ગ્રન્થો
ધરવાની અનિચ્છા દર્શાવી. કુળદેવી નારાજ થઈ અને તે સિવાયના ગ્રન્થાનું લેખનકા ધમધર
પ્રાણત છું આપ્યું પણ કુમારપાળ કેનું નામ ! કરનારા સામે લહીયા એમને એમ નવરા બેઠા
પ્રાણ અને પ્રતિજ્ઞા બેમાં તેણે પ્રતિજ્ઞાને પ્રિય ગણી
પ્રાણ તે જ મોજન્મ મળશે પણ પ્રતિજ્ઞાપાલનનો હતા. ગયા મારતા હતાં અને બગાસા ખાતા હતા.
અવસર તે અત્યારે જ મળ્યા છે. દઢ રહ્યા. જે મારા ગુરુમહારાજના ગ્રન્થ લેખનનું કાર્ય કમ અટકયું? શું કારણ ? પૂછો ખબર પડી કે
3 થાય તે ભલે થય તે ભલે થાય. જોતજોતામાં કેટે તાડપત્ર ખૂટી ગયો છે. નવા તડપત્ર હજી આવ્યા
શરીર ભરાઈ ગયું. રૂવાટામાં પણ થડકારે નથી. નથી નવા તાડપત્ર કાશ્મીરથી આવે છે. કુમાર
ધર્મના નિંદા ન થાય તે માટે પ્રાણ ત્યાગ કરવાની પાળને યાદ આવ્યું કે પાટણના ધાનમાં પણ
તૈયારી કરી પણ ગુરુ મહારાજ શ્રી હેમચન્દ્રસૂરિજી સંખ્યાબંધ તાડના વૃક્ષ છે. પોતે જાતે જ ઉદ્યાનમાં
મહારાજે તેમને એમ કરતાં વા. તેઓના શુદ્ધ ગયા ઉદ્યાનપાલકને કહ્યું. આ તાડના પત્ર કાઢી
ચારિત્રના પ્રભાવે કંટકેશ્વરી દેવી ઉપાશ્રયની અપે. લહીયાનું કામ અટકયું છે. ઉદ્યાનપાલકે
બહારના થાંભલા સાથે જ બંધાઈ ગઈ. થરથરવા
લાગી ફરી આવું નહીં કરું તેવું કહ્યું ત્યારે તેને કહ્યું, કૃપાળ આ બધા ખરતાડ છે, ગ્રન્થ લખ. વાન તા શ્રીતાડ જોઈએ. અને તે તે કાશમીરમાં
મુક્ત કરી. આ પ્રસંગથી કુમારપાળ અને પ્રભુના થાય છે આ સાંભળીને કુમારપાળ ઉદ્યાનમાં ઊભા
ધને જયજયકાર વર્તાય. આમ કુમારપાળમાં ઊભા જ કંકલ્પ કર્યો, ગમે ત્યાંથી શ્રીવાડ મળવા
જેમ પ્રભુના ધમની અચલશ્રદ્ધા દેખાય છે. તેવી જોઈએ નહિ મળે ત્યાં સુધી ચલિત નહિ થાઉં
રીતે આપણે પણ પૂર્વકના ક્ષયને સર્વ દુઃખ અને ત્યાં જ હું કાઉસગ પૂર્ણ કરીશ.
ઉપાધિથી મુક્તિનો જે માગે છે તે માર્ગથી તે ईहास ने शुष्यतु मे शरीर त्वगस्थि मांस'
ધર્મથી ચાલ ન થવું જોઈએ. ગમે તે સ્થિતિમાં fa sanતુ આ અખંડ સંક૯પ તે કહ૫
પણ વીતરાગ એ જ દેવ અને તેનું કહેવું વૃક્ષ છે તે શું ન આપે ? અનન્ય સમપિતતા,
કહેનારા અને તેણે બતાવેલા માર્ગે ચાલનારા નગદશ્રદ્ધા અને અખૂટસવ ધાર્યું પરિણામ લાવી ગુરૂ તે જ ગુરુ અને વિતરાગ દેવે કરેલ શુદ્ધ આપે છે. બધા જ ખરતહિ શ્રીતાડ થયાની ખબર
દયામય ધર્મ તે ધર્મ. તે ધર્મ જ અમને માન્ય હવાનપાલક આપી એટલે કુમારપાળે કાઉસગ
છે. આવી દઢ શ્રદ્ધા દ્વારા જ એક દિવસ સાચા
સુખની અનુભૂતિ થઈ શકે છે. સુખની અનુભૂતિ પરિપૂર્ણ કર્યો
એ તે સકલ જીવરાશીનું ધ્યેય છે અને આપણું આ ચમત્કાર છે. દેવ ગુરુ પ્રત્યેની ભકિતનું ધ્યેય એનાથી જુદું ન હોય શકે આપણું આ ફળ છે શ્રદ્ધાનું આ સર્જન છે. ધર્મ પ્રત્યેની અનન્તર બેય અવિ આંશિક સુખ છે. અને નિયા પણ એવી જ હતી.
પર પર બેય સર્વાશ સુખ છે આમેયનું પળવાર ૧૧૧]
[આમાનંદ-પ્રકાશ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ સ્મરણ ન પરવડે. ધ્યેય વિસ્મરણ તે મરણ બનાવે છે પરભોજનની થાળીનો કેળીયા પણ છે અને આવું સાચું સુખ તે ઘરે જ મળે. હાથમાં અટકી જતે. અને અંતે એકવાર રાત્રે જ લેકમાં કહે છે કે પૃથ્વીના છે ઘર માં એ ગમે પોતે લાવેલ કામળનો વીટ. પીંછી ને ગોદડી ત્યાં જાય, હરે ફરે માજ મઝા કરે પણ ત્યાથી લઈને તેણે મહેલ છોડી દીધું. તેનું મન સતત કંટાળે એટલે ઘર સાંભરે ઘર કદી કંટાળે ન આવે. ફફડતુ કયારે શા કાઢી મૂકશે એ ડર બેને હવે વિચારો અત્યારે જ્યાં તમે રહે છે તે તમારું મૂઝતા હતા. તેથી ખાવા પીવામાં કે ચિત્ર ઘર છે? તમારું ઘર કયારે કહેવાય ? જ્યારે કરવામાં તેનું મન લાગતું નહીં. એટલે એક રાત્રે તમને તેમાંથી કોઈ કયારે પણ કાઢી ન શકે તેણે નિશ્ચય કરી લીધું કે રાજા મને કાઢે તે પહેલા
હું જ નીકળી જઉંઆવું ચંચળ અને અનિએક ચિત્રકાર હતા. બહુ જ સુંદર મજાના શ્ચિત જન જીવવામાં મઝા કેમ આવે ! બસ ! ચિત્રા કરતા. તેની પી છીમાં એ જાદુ હતો કે આવું જ આપણું છે. આ આપણું ઘર નથી એટલે કાગળ ઉપ૨ તેને લસરકે થાય અને માણસ હમણાં ગમે ત્યારે યમરાજા આપણને અહીંથી કાઢી મૂકે. બેલશે તેમ લાગે. મોર હમણાં કળા કરશે તેમ પછી તમારા પોતાના જ ઘરના માણસોએ અને લાગે. એની ઘરવખરી બહુ ઓછી. કાગળનો વીટે તમે બનાવેલું તમે જેને તમારું કહે છે તેવા કેડી પછી થેડા ૨નાની ગોદડી અને એક ઘરમાંથી તમને કાઢશે. “કાઢે રે કાઢે એને સહુ લેટો. કોઈ ઝાડની છાયામાં બેસી મનમેઝથી કહે જાણે જન જ ન'તે.' (ચ કરે. ચિત્રો દોરતે હેય ત્યારે રસ્તે જનારા એક સિદ્ધભમ તેનું જ સ્થાન એવું છે જ્યાંથી બધા જ ટેળે મળી જાય, એકવાર એ ટાળામાં તેમને કયારેય કોઈ પણ કાઢનાર નથી. બસ સદા ત્યાંના રાજા ભળ્યો. તેણે પણ આ ચિતારની કળાની માટે સખ આનંદ ભોગવ્યા જ કરવાના આપણું પ્રા મા ખુબ સાંભળી હતી. એટલે તે ત્યાં જવા સાધન સગવડ હવામાં સુખ માન્યું. જયારે સિદ્ધિ લાગે. જોઈને તેના કળાપ્રેમ પુલકિત થયા. ચિત્ર ભગવાન કાઈ જ ન હવામાં સુખ છે. બાપ પૂરું થયું એટલે રાજાએ પિતાને પરિચય જન અને જેમાં સુખ માન્યું તે બધા સુખ આ અને વિનંતી કરી : આમ રસ્તાના કાઠે દુઃખથી વીટળાયેલા છે. આધિ વ્યાધિથી ભરેલા ઝાડની નીચે ઉભડક રહે છે તેના કરતાં મારા છે. મને મમ ભોગમાં રોગનો ભય છે. મહેલમાં આવે તમને બધી સગડ આપું. મઝાથી ખાવાનું પીવાનું પહેરવાનું ઓઢવાનું આપું.
- આ આધિ-વ્યાધિ મનથી ને તનથી અનુભવાય હા, એક શરત ખરી મા મનમાં આવે તે દિવસે છે. આ મન અને તન જ ન હોય ! “ન રહે તમને વિઝાયગિરિ આપું, અને તે જ ક્ષણે તમારે વાંસ ન બજે વાર ળી, આધિ-વ્યાધિ તનમનથી ચાલ્યા જવાનું. જેનારા દરેકે પણ દરમ્યાનગીર લહીએ તસુ અભાવ સુખ પાસે. કરીને ચિતાણને મહેલમાં રહેવા જવા આગ્રહ જfષ્ણા માત: રાજા માનસે સુતા ર્યો, અને ચિતારે ગયે કયારે ન જોઈ હોય તેવી
तदभावस्त दमावे सिंह सिद्धस्व सिद्धिसुखम् ।। બધી સગવડ મળે છે. મઝાથી રહે છે. ચિત્ર કર છે. પણ કયારેક કયારેક ચિત્ર ચીતરવાનું ચાલતું
સિહભગવંતના સુખનું વર્ણન કરતાં ધરવ હોય અને તેના પછી થોભી જતી તે વિચારે થાય તેમ નથી, ચઢી જતે રાજા કાઢી તે નહીં મૂકે ને ! કયાં સંસાર સુખ લીને વ અનત કરીને માવ સુધી રાખશે ! કયારેક તે રાજાના રસેઇયાએ ન એક પ્રદેશમં. સપ્ટે. એકટ –૯૧)
૧૧૧
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારના સઘળા સુખ ભેગા કરીએ, તેમાં સભા : અમે પણ રોજ અષ્ટમંગલની દેવકના સર્વાર્થસિદ્ધ સુધીના સુખ ભેગા કરીને પૂજા તે કરીએ જ છીએ. તેય શુદ્ધ અલાના એક પ્રદેશના સુખની સરખા- ભાઈ. એ ભાઈ કોઈ પૂજ્યદ્રવ્ય નથી પણ મમાં ન આવે. આવા દુ:ખના અંશ વિનાના, આવ્યા પછી કદી પાછા નહિ જનારા અને જેને કે
પૂજન દ્રવ્ય છે. મેળવ્યા પછી કશું જ મેળવવાની ઇરછા ન રહે તે મા : એટલે શું ? તેવા સુખમાં સિદ્ધાં નર તર મહાલના હોય છે, આ વિશ્વમાં પૂજ્ય પૂજા કરવા લાયક તે માત્ર માટે જે તેઓ રાતા–માતા છે. સુખી માણસે પંચપરમેષ્ટિ ભગવતે જ છે. સત્કાર સન્માન લાલબંદ હોય છે ને ! આવા સુખી આપણે કરવા લાયક ઘશ પણ પંચાંગ પ્રણિપાત તે માત્ર બનવાનું છે. માટે જ લાલવણનું આયંબિલ પંચપરમેષ્ટિ ભગવંતને જ હોય. હાં-તે આ કરવાનું અને સિદ્ધ ભગવન્તાનું રક્તવર્ણથી ધ્યાન અષ્ટમંગલ પંચપરમેષ્ટિમાં આવે ? ના. કરવાનું છે. અરિહંત અને સિદ્ધ એ બે સાયકક્ષાના આરાધ્ય તો છે. નવપદમાં જે દેવ ગુરુ
સભા : અમે તે વર્ષોથી આની પૂજા અને ધર્મ એમ ત્રણ વિભાગ છે તેમાં દેવવિભાગમાં
કરીએ છીએ દરેક જગ્યાએ બધા જ આમ આ બે તો આવે છે ઉપકારની અપેક્ષાએ કહે છે અને પતિનાત્ર પહેલાં તો અષ્ટઅરિહંતને ઉપકાર છે મારે પહેલું સ્થાન રિ- મંગલનું પૂજન થાય છે. હતનું અને બીજુ સિદ્ધભગવંતનું. એક થી એ વાત આાચી પણ તમે એ અમંગલની-પૂજ. સિદ્ધભગવંતા આ ઠકમ થી મુક્ત છે તેથી તેનું નની મૂવિધિ જે તે તેમાં પૂજન નથી લખ્યું સ્થાન પહેલું આવે પણ સિદ્ધિને ઓળખાવનારા પણ આકૃતિ આલેખીને સત્કાર માટે પુષ્પ વગેરેથી અરિહંતે છે. અને નિદ્ધ થવાને માર્ગ બતાવનારા વધાવવાનું લખ્યું છે. આપણે તેને પૂજનમાં લઈ પણ અરિહતે છે. તેથી પહેલું સ્થાન એમનું છે. ગયા વળી સત્તભેદી પૂજામાં એક પૂજા અષ્ટમંગલ
સિદ્ધ ભગવાનનાં ધ્યાનમાં આગ શક્તિ છે. વડે કરવાની આવે છે. જુઓ વાત આમ છે. લાલવણું આકર્ષણ કરનારો છે. તમારે ધમને શ્રાવકે પ્રભુની પૂજા કરીને સ્વચ્છ તંદલ આકર્ષણ તમારા ચિત્તમાં કરવું છે ? છ મહિના અક્ષતથી અષ્ટમંગલ ચતા હતા બધાને તો એમ લાલવાણથી સિદ્ધનું ધ્યાન કરશે અચુક ધમી હાથમાં ચોખા લઈને આઠે મંગલની આકૃતિ રચતાં બની જશે.
ન આવડે એટલે વિધિપૂર્વક બધું થાય તે માટે
સેવનના લાકડાના પાટલામ આ આઠે મંગલની આવા સિદ્ધભગવંતેનું ધ્યાન રોજિદ બને તે
આકૃતિ કાતરાવીને સંખે તેને ચેખાથી પૂરે એટલે માટે પ્રભુની અગ્ર પ્રજામાં તેને સ્થાન આપી દીધું,
દીક આઠે મંગલની આકૃતિ રચાઈ જાય. ચૈત્યવંદન તમે બધા પ્રભુપૂજ્ય કર્યા પછી ચૈત્યવંદન તે કરતાં
કરતા થઈ ગયા પછી તે પાટલે ત્યાંજ રાખે, હવે કે જ હશે ? અને એ ચૈત્યવંદન પહેલા સરસ
ભક્તિ અને શક્તિસંપન્ન હોય તેને આ પાટલે મઝાના અખંડ અષિત અક્ષતવડે સ્વસ્તિક રચતાં
ચાંદીનો કે પંચધાતુનો બનાવવાને ભાવ થયે. હશો ને ? માત્ર સ્વસ્તિક જ નહીં પણ પ્રભુ
તેવી સારી ધાતુની પાટલી બનાવીને તેના વડે સમક્ષ અગ્રપૂજામાં અષ્ટમંગલ આલેખવાની પ્રાચીન
પ્રભુની અગ્રપૂજા કરતાં પૂજા કર્યા પછી એ પાટલી પ્રાણાલિકા હતી.
દેરાસરમાં મૂકી કઈ કે તેને જોઈ આ તે સેનાની “આ લેખે મંગળ આઠ”
છે એમ માની એ પંચધાતુની પાટલી ઉપાડી, ૧૧૨]
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ રીતે બન્યા પછી એ પાટલી દેરાસરના ગર્ભ સમાઈ જાય છે. આવા અનંતા સિહના છે જયાં ગહ ગભારામાં રાખવાથી સુરક્ષિત રહેશે એમ રહે છે ત્યાં નથે એક મોટી પિતાલીશ લાખ લાગવાથી એ પાટલી ગભારામાં મૂ વામાં આવી જનાની શિલા છે. અને તમારા બધાની તે એવી સમજ ખરીને! કે જે
તર મા સુમિ પુણા પરમાર કાંઈ ગભારામાં હોય તે બધું પૂજા કરવા લાયક અને તે બધાની પૂજા કરવાની ખામ એ પૂજાના ક્રમમાં
प्रगभार नाम वसुधा लोक भूनि व्यवस्थित।। દાખલ થઈ ગઈ બાકી તો તે પૂજન દ્રવ્ય જ છે. અર્જુન સુવર્ણ જેવી ઉજજવળ વેત ખા આજે પણ હાથથી ચેખાના અષ્ટમંગલ આલેખ. શિલા છે. આમ તે આ શિલા સર્વાર્થ સિદ્ધ નારા ભાગ્યશાળી છે.
વિમાનથી માત્ર સાડાબાર યોજન દૂર છે. પણ
ત્યાથી સીધું ત્યાં પહોંચાતુ નથી. ત્યાં જવા માટે હાં .. તે પ્રભુની પૂજામાં આ સ્વસ્તિક
મનુલોકમાં આવવું પડે છે. આ શિલાને આકાર રચીને ચતુર્ગતિમય સંસારમાંથી છૂટવા માટે
બીજ ચન્દ્રમાં જેવો છે. તમે બધા સિદ્ધશિલાને દશજ્ઞાનને ચારિત્રરૂપ રત્નત્રયીના પંજ કરવાના
આકાર કે કરે છે ? અને એની નિર્મળ નિર્માય આરાધના કરીને લાકાગ્રભાગે સ્થિર થવાનું છે. ત્યાં અનંત સિદ્ધ
એ આકાર પાછળ એક એવી પરિકલ્પના છે કતા છે. તેઓનું સ્થાન લેકાંતે છે. કે ઉપર એક લીટી છે તે તેમનો અન્ત ભાગ ૧
જે જગ્યા ખાલી છે ત્યાં સિદ્ધશિલા બુજા ઉજળી, લોકાંતે ભગવંત:
અજ અવિનાશી અકલ અજરામર કેવલ
દેસણું નાણું જી. વસીયા તેણ કારણ ભાવ, સિદ્ધાશલા પૂજંત,
અવ્યાબાધ અન તુ વીરજ, સિદ્ધ પ્રણો સિદ્ધના જેની શક્તિ હજીય આગળ જવાની
ગુણખાણું, છે આત્માને પ્રદેશ પ્રદેશે રહેલા અનન્તાન્ત કર્મો
આવા અનંત સિદ્ધભગવાને બિરાજે છે. આ ખરી પડે. એટલે આત્માનું સહજ સ્વરૂપે પ્રગટ સિદ્ધભગવંતના આમ તે અનંતગુણ છે પણ થયું. તેની શક્તિ અનંત છે. ચાતરાજાનું
આપણે એ અનતગુણના પ્રતિક સ્વરૂપ આઠ ગુણેને અંતર માત્ર એક સમયમાં ઓળગીને આત્મા એમના જેવા ગુણો થવા માટે પૂજવાના છે. લેકાંતે અટકે છે. આત્મા હજી આગળ જાત પણ ભાવપૂજાની વાત આપણે કરીને “ભાવ અને લોક પછી આવે અલેક તે અલકમાં ધર્માસ્તિકાય થવાની ઇકો” પ્રભુની સાથે અભેદભાવ સાધવાને છે. અને અધર્માસ્કિાય નથી. ગતિ કરવી હોય તે
- 1 ધ્યાન, પૂજન, નવ દ્વારા અભેદતા સાધવાની છે. ધર્માસ્તિકાય જોઈએ અને સ્થિર થવું હોય તે
થવું હોય તો તપ-જપ દ્વારા ચિત્ત નિર્મળ બને છે. નિર્મળ અધર્મસ્તિકાય જોઈએ. અલકમાં બને નથી અને ચિત્ત પ્રભુ સાથે અનુસંધાન સાધવામાં એટલે આત્મા ત્યાં અટકી જાય છે.
સહાયક બને છે, એટલે તપમાં આયંબિલ પણ આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. જ્ઞાન તન-મન હળવું બની રહે તેવું કાં જોઈએ. અને આનંદ એ જ્યોતિ સ્વરૂપ છે. પ્રકાશ સ્વરૂપ આય બિલનો રૂક્ષ આહાર પણ અતિમાત્રામાં ન છે. એટલે અનંત આત્મામાં શુદ્ધ થયેલ સિદ્ધ લે. સ્નિગ્ધ આહારની જેમ રૂક્ષ પણ અતિ આહાર થયેલ આત્મા જ્યોતિમાં ત સમાય તેમ કરવાથી ચિત વિકારવાળું બને છે. સપ્ટે.-આકટે.- ૯૧}
[૧૧૩
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
આ રીતે સિદ્ધભગવાનની આરાધના કર્યા બાદ આચાર્ય શ્રી મુનિચન્દ્રસૂરીજી મહારાજનો શ્રી પાળ ગુરુગમાં પ્રથમ એવા સૂ ભગવન્તના શ્રીસ અને મયણાની જીવનમાં કેવો મહત્વનો ભાગ છે ઉપર કે ઉપકાર છે. જિનશાસનમાં તેનું શું તે બધી બાતે અવસરે જોઈશુ અગ્રે અધિકાર સ્થાન છે. તે બધી વાતે અને આ આચાર્ય પદાઢ વત્તમાન.
હંમેશા નમ્રતા રાખનાર માણસ કદી પાછો પડતો નથી. નમ્રતા એ હારની નિશાની નથી પણ પ્રેમનું પ્રતિક છે અને જીવનની પ્રગતિ છે,
શોકાંજલ શ્રી ચંદ્રકાન્ત પોપટલાલ સલત (ઉં. વર્ષ ૪૮) સંવત ૨૦૪૭ ના ભાદરવા સુદ ૩ ને બુધવાર તા. ૧૧-૯ ૯૧ ના રોજ ભાવનગર મુકામે વર્ગવાસી થયેલ છે. તેઓ શ્રી આ સભાના આજીવન સભ્ય હતાં. તેમજ તેઓશ્રી આ સભાના વ્યવસ્થાપક સમિતિના પણ સભ્ય હતાં. આ સભાના કામકાજમાં સારો રસ લેતા હતાં. પાક વૃત્તિવાળા અને મિલનસાર સ્વભાવના હતા તેમના કુટુંબીજનો પર આવી પડેલ દુ:ખમાં અમે અવેદના પ્રગટ કરી એ છીએ, તેઓશ્રીનાં આત્માને પરમ શાનિત મળે એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ.
- શ્રી જેને આત્માનંદ સભા-ભાવનગર
શેકાંજલિ શેઠ શ્રી નાનાલાલ કુંવરજીભાઈ શાહ (ઉં. વર્ષ ૮૪) સંવત ૨૦૪૭ ના ભાદરવા સુદ ૧૩ ને શનિવાર તા. ૨૧-૯-૯૧ ના રોજ ભાવનગર મુકામે સ્વર્ગવાસી થયેલ છે. તેઓશ્રી આ સભાના આજીવન સભ્ય હતા. તેઓશ્રી ખૂબ જ ધાર્મિક વૃત્તિવાળા હતા અને ઘણા સમયથી ધાર્મિક જીવનમાં સમય પસાર કરતા હતાં તેમના કુટુંબીજના પર આવી પડેલ દુ:ખમાં અમે સમવેદના પ્રગટ કરીએ છીએ. તેઓશ્રીના આત્માને પરમ શાનિત મળે એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ.
– શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર,
૧૧૪]
|| અમાનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર્યુષણના પાંચ કર્તવ્ય
ડે. કુમારપાળ દેસાઈ
નમસ્કારમાં જેમ નવકાર માત્ર મોટો છે, કરવા માટે જે પ્રયોગ જૈન પરંપરામાં થયો છે. તીર્થમાં જેમ શંત્રુજય તીર્થ મહાન છે, દાનમાં એ બીજે ક્યાંય થયો નથી. અય મહાન છે, ધ્યાનમાં શુકલધ્યાન મહાન છે. ,
સંસારમાં વેરઝેરની સળગતી હેળીને અભય. રત્નમાં ચિતામણીરત્ન મહાન છે એમ પર્વમાં
દાનથી દિવાળીમાં પલટાવવાનો આજે નિશ્ચય પર્યુષણ પર્વ મહાન છે.
કરીએ, ભગવાન મહાવીરની આવી છે. આ પર્વ વિશેની
(૨) સાધર્મિક વાત્સલ્ય :અનુપમ વાણી ! હજારો છે આકંઠ સ્નાન કરી મન-ચિત્ત
સાધર્મિક એટલે અહિંસા-સત્ય આ પાળદ્વારા આત્મા પર લાગેલા એક વર્ષના મેલને દૂર
નાર એ માનવી ભલે કોઈ છાપવાળે ન હોય કરશે: આ મહાપર્વની આરાધનામાં પાંચ કર્તવ્ય
અહિંસા-સત્ય આચરનાર ભલે પછી તે ગમે તે તો કરવા જ જોઈએ. અને એ વિના આખીય
સંપ્રદાયને હોય પણ એ સાધર્મિક છે. એ સાધ આરાધના અધુરી રહે.
મિક તરફ વાત્સલ્યભાવ-પ્રેમભાવ પ્રગટ કરવા.
આ આચરણમાં એને યેનકેન પ્રકારેણ મૂકવા અનુ (૧) અમારી પ્રવર્તન :
નામ સાધમિક વાસવ છે. જૈન ધર્મને મમ અહિંસા અને અભયમાં છે.
સૂક્ષ્મમાં સૂક્ષ્મ જ તુ તરફ – આ આત્મતુલ્ય મનથી કેઈ ને હણીએ નહિ. વચનથી કેઈન
દષ્ટિથી જેતે માનવી પિતાની નજીકના જ સાધન
મિકને કઈ રીતે ભૂલી શકે? પિતાને સાધર્મિકની હણીએ નહિ, કાયાથી કેઈને હણીએ નહિં!
બાહ્ય અને આંતરિક મુશ્કેલીઓ દૂર કરવા માટે હું કેઈને ઈજા કરીશ નહિ, મને કંઈ ઈજા તન, મન અને ધનથા તૈયાર રહેવું જોઇએ. કરશે નહિ. આ સાચે અભય ! મને જેમ સુખ
પ્યા છે, ભોજન પ્યારું છે. જ્યારે વધુ અને (૩) ક્ષમાપના :બધ અપ્રિય છે. એમ દરેકને પણ પ્રિય અપ્રિય
| મન ભારે અટપટો પદાર્થ છે કોઇવાર ખેંચહાય છે, આ જ સાચી અહિંસા. યથા પિંડે તથા
તાણ થઈ જાય, કેઈવાર અજાણે ભૂલ થઈ જાય, બ્રહ્માડે એવી માનવીની ભાવના !
આવે સમયે ક્ષમા માંગી લેવાય ! સમા આપી અભય એ સંસારની સર્વશ્રેષ્ઠ બક્ષિસ છે. દેવાય ! બસ, ફેંસલે આવી ગયો ! અભયદાન એ મહાદાન છે. જેન ધર્મમાં સંપૂર્ણ અવેરભાવ જ્યાં હોય, ત્યાં કેથ શત્રુ રહે ? અહિંસામય જીવનને ઉચ્ચ આદર્શ તરીકે સ્થાપવામાં પિતાના ગુણને જસમાન અને પાકાના ગુણને આવ્યું છે. વ્યવહારમાં આ આદર્શનું અમલીકરણ પહાડ સમાન જેનાર તેમ જ પારકાના પહાડ જેવા સપ્ટે.-એકટ – ૧
(૧૧૫
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવગુણને રજ સમાન જેના માનવી સાચે આ તપસ્યા એટલે એક દિવસ કે વધુ વખતની ક્ષમાપ્રાર્થી છે
અનબ ધી નહિ પણ એ તપ ઈ દ્વિયશુદ્ધિ અને ભગવાન મહાવીર કહે છે કે જે ઉપાશમે છે.
3 . મનશુદ્ધિ કરનાર અગ્નિને તાપ હશે, એમાં એ
" ઉપશમાવે છે. જ ખમ છે, ખમાવે છે તે જ તપી. તપ્યા પછી એનું કુંદન, કથીર વિહોણ
બનશે. માયા ગળશે, મદ ઓગળશે, મન નિર્મળ સાચે આરાધક છે.
થશે. આત્માશુદ્ધિ અને આરાધનાને સાચે સરવાળો છે ક્ષમાપમા.
(૫) ચૈત્યપરિપાટી :(૪) અઠ્ઠમતપ :
ચૈત્ય એટલે જિન મંદિર. તે પરિપાટી જેનધર્મમાં તલનું ખૂબ મહત્વ છે. જૈનદશને એટલે યાત્રા કરવી. પયુંષણના આઠ દિવસમાં તપના વિજ્ઞાનની ઉંડી ચકાસણી કરી છે. બાહ્ય સાંસારિક કાર્યોથી નિવૃત્તિ મેળવીને ધમનકનમાં સપના છે ભેદ અને અત્યંતર તપના છ ભેદ એમ બે
આ છે ન જવું. બિમારને જેમ વૈદ્ય આરામ લેવાનું કુલ તપના બાર પ્રકાર બતાવ્યા છે. આમાં ન નાં કહે છે એમ ધમાલ અને ધાંધલમાંથી નિવૃત્તિ મિટા, સશક્ત-અશક્ત, સ્ત્રી પુરૂષ સહ કોઈનો લઈ પ્રભુ દશન, વ દન, પૂજનમાં મન, વચન અને
કાયાને મળ સાધીન ભાવપૂર્વક જોડાઈ જવું સમાવેશ થાય છે. યથાશક્તિ તપનાં આદેશ આપીને ? અતિ કપના વિરોધ બતાવ્યું છે. મન પર કાબૂ આ છે આત્મશુદ્ધ અને જગત કલ્યાણને રહે અને ચેતના જવલંત રહે એટલું તપ ચીંધતા પર્યુષણ પર્વના પાંચ મુખ્ય કર્તવ્ય !
સ્વરેહણ દિન જૈન ધર્મ જીવન સાધનામાં અહિંસાને પ્રાધાન્ય આપીને વિશ્વભરના જ સાથે મૈત્રી કેળવવાને આદેશ આપે છે. યુગદષ્ટા અને યુગવીર આચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજે એ આદેશને ઝીલી લઈને પિતાના હૃદયને વિશાળ, કરૂણું પરાયણ અને સંવેદનશીલ બનાવ્યું હતું અને સમગ્ર માનવજાત પ્રત્યે સમભાવ કેળવ્યું હતું. કેઈનું પણ દુઃખ દર્દ જઇને એમનું અંતર કરૂણાશીનું બની જતું અને એના નિવારણ માટે શકય પુરૂષાર્થ કરતા હતા. આથી જ તેઓશ્રી સર્વના હિતચિંતક અને એક આદર્શ લોકગુરુ તરીકે પ્રસિદ્ધ થયા હતા.
ધમના હાદને પારખી સમયને અનુરૂપ સમાજની ભાવિ પેઢીના નવઘડતર માટે ધાર્મિક શિક્ષણ આપવાની સાથે વિદ્યાલયે સ્થાપવાની પ્રેરણા આપીને સમાજને અંધારામાંથી પ્રકાશની પગદંડી પર ગતિશીલ બનાવનાર આ મહાન જૈનાચાર્યને ૩૭ મો સ્વરેહણદિન સંવત ૨૦૪૭ ને ભાદરવા વદી ૧૧ ના છે. તેઓશ્રીનું પુણ્ય સ્મરણ કરીને, તેઓશ્રીને કેટકેટ વ દના.
૧૧૬)
આમાનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9 જૈન ધર્મના પ્રસારના વિશ્વવ્યાપી પ્રયત્નો :
અમેરિકાના કેલિ ફ્રાનિયા રાજયના સાનફ્રાન્સિકે શહેરમાં આવેલી સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં ચાજાયેલા “જૈના” (ફેડરેશન ઓફ જૈના એસોસિએશન ઈન નોર્થ અમેરિકા ) ના છઠ્ઠી અધિવેશનમ પ્રારંભે અતિથિવિશેષપદે બિરાજેલા ભારતના બ્રિટન ખાતેના હાઈકમિશ્નર છે. એઢા, એમ, સિંઘવીએ ઇસ્ટિટયુટ ઓફ જૈનોલેજ (ઇંગ્લેન્ડ) દ્વારા પ્રગટ કરવામાં આવેલા. ‘અહિંસા' નામના કવાટરફ્લી મેગેઝીનના પ્રથમ અંકનુ' વિમોચન કયુ” હતું’. વળી આ સંસ્થા દ્વારા પૂ. આચાર્ય શ્રી યશોદેવસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી શ્રી ગોકુળદાસ કાપડિયાના ચિત્રો અને ડે. કુમારપાળ દેસાઈનું કથાનક ધરાવતા “તીર્થકર ભગવાન શ્રી મહાવીરસ્વામી” નામની ગુજરાતી, હિન્દી અને અ ગ્રેજી ભાષાની ૬૦ મિનિટની ઓડિયો વિઝયુઅલ કેસેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ’ હતુ'.
ઇનિસ્ટટયૂટ ઓફ જૈનોલેજ દ્વારા “તત્વાર્થ સૂત્ર” ના અનુવાદનુકાર્ય પૂરા વેગથી ચાલી રહ્યું છે અને વિદ્વાનો દ્વારા આ પુસ્તક તૈયાર થયા બાદ અંગ્રેજી, ભાષાના લેખકૅ ભાષા સમાજન કરશે. જૈનાના તમામ ફિરકાઓની સંમતિ સાથે આ પુસ્તકની ૧૫, ૦૦૦ કૅપી પ્રાશિત થવાને અંદાજ છે. ૧૯૯૨ માં આનું પ્રકાશન કાર્ય થયા બાદ જુદા જુદા જૈન ધર્મ ગ્રંથાને અંગ્રેજી અનુવાદ તૈયાર કરવામાં આવશે. ઇન્સિટટયૂટ ઓફ જેને જુના પ્રેરટીએ શ્રી તિભાઈ ચંદરિયા, નિમલ શેઠિયા, વિને ઉદાણી, રતિ શાહ (ઇંગ્લેન્ડ), વિજય શાહ (બેહિજ યમ) છે તેમ જ એ ના કે-ઓર્ડિનેટર તરીકે ડો. પદ્મનાભ જૈની (યુ એ સ. એ.). શ્રી નેમુભાઈ ચંદરિયા (ઇંગ્લેન્ડ), ડો. કુમારપાળ દેસાઈ (ભારત) કામગીરી બજાવે છે.
અરિહા શરણ સિદ્ધા શરણું સાહૂ શરણ વરીએ, ધમે શરણ પામી વિનયે જિન આણાં શિર ધરીએ. અરિહા શરણુ મુજને હોજો આત્મ શુદ્ધિ કરવા, સિદ્ધા શરણ મુજને હાજો રાગ દ્વેષને હણવા. સાહૂ શરણ મુજને હાજો સંયમ શૂરા બનવા, ધમ્મ શરણ મુજને હાજો ભદધિથી તરવા. મંગલમય ચારેનું શરણ સઘળી આપદા વારે, ચિઘન કેરી ડૂબતી નૈયા ભવજલ પાર ઉતારે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Atmanand Prakash
Regd. No. GBV. 31
૮૦ ૦ ૦
૪૦-૦ ૦
દરેક લાયબ્રેરી તથા ઘરમાં વસાવવા જેવા અલભ્ય ગ્રંથો
| # તારીખ ૧-૯-૮૭ થી નીચે મુજબ રહેશે. * સ’ સપ્ત પાથ
કી મત | ગુજરાતી વ્યથા કી'મત ત્રિશણી શલાકા પુરુષચરિતમ્
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ ૨ જે ૧૫-૦૦ મહાકાવ્યમ્ પવ° ૨-૩-૪
શ્રી કથારસ્તન કેષ ભાગ ૧ લે ૭૦-૦૦ પુસ્તકા (મૂળ સ’રકૃત)
શ્રા આત્મકાન્તિ પ્રકાશ
૫-૦૭ ત્રિાણી શલાકા પુરુષચરિતમ્
શ્રી જ્ઞાન પ્રદીપ ભાગ ૧-૨-૩ સાથે મહાકાવ્યમ પર્વ ૨-૩-૪
લે. સ્વ. પૂ . આ. શ્રી વિ.કસ્તૂરસૂરીશ્વરજી ૮૦-૦૦ પ્રતાકારે (મૂળ સંસ્કૃત) પ૦ - ૦૦
શ્રી સુમતિનાથ ચરિત્ર ભાગ-૧ ૨૫ ૦ ૦ દ્વાદશાર’ નયચક્રમ્ ભાગ ૧ લે
I , , ભાગ-૨ દ્વાદશાર’ નયચક્રમ ભાગ ૨ જે ૮૦-૦૦
શ્રી નવમરણાદિ સ્તોત્ર દ્વાદશાર’ નયચક્રમ્ ભાગ ૩ જે
શ્રી શત્રુ'જય ગિરિરાજ દર્શન વૈરાગ્ય ઝરણા
૩-૦ સ્ત્રી નિર્માણ કેવલીભુક્તિ પ્રકરણ મૂળ ૨૫- ૦૦
ઉપદેશમાળા ભાષાંતર
૩૦-@ @ જિનદત્ત વ્યાખ્યાન
ધમ કૌશલ્ય શ્રી સાધુ સાધ્વી યોગ્ય આવશ્યક ક્રિયાસૂત્ર પ્રતાકા રે
પૂ૦ આગમ પ્રભાકર પુણ્યવિજયજી
શ્રદ્ધાંજલિ વિશેષાંક : પાકુ બાઈડીંગ ૧૦-૦૦ પ્રાકૃત વ્યાકરણુમ
આત્મવિશુદ્ધિ ગુજરાતી યથા
જૈન દશ”ન મીમાંસા શ્રી શ્રીપાળરાજાના રાસ
૪૦-૦ ૦ હ’ અને મારી બા શ્રી જાણ્ય’ અને જોયુ”
૫-૦ ૦ 'બૃસ્વામિ ચરિત્ર
9 - 0
છે
૧૦-૦૦
2999
ઇ
છે
૧પ-૦ ૦
પણ 2
૨૦ -૦ ૦
૫૦-૦ ૦
૮-છ છે
૫-૦૦
|
૧૨- @ @
|
લખો :- શ્રી જૈન આમાનદ સભા ખારગેઈટ, ભાવનગર, (ૌરાષ્ટ્ર)
|
‘ત્રી : શ્રી પ્રમોદકાન્ત ખીમચંદ શાહે
પ્રકાશક : શ્રી જૈન ખામાનદ સભા, ભાવનગર, મુ : શેઠ હેમેન હરિલાલા, ખાન't પ્રી. પ્રેક્ષ, સુતાષાઢ, ભાવનગ).
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુસ્તક: C 2990-92 સુંવાતે : 2003 For Private And Personal Use Only