________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરત જ વાચના આદિના આલંબન દ્વારા સ્થિર શુકલધ્યાનને વિષય ઘણો ગહન છે. સંક્ષેપમાં થઈ જશે. જેનામાં આ ચાર રુચિ નથી તેવી વ્ય- તમારી સામે એના સ્વરૂપ અને ભેદ દર્શાવ્યા છે. તિઓમાં અથ– કામની તીવ્ર રુચિ હોય છે, તેઓ વિશેષ વિસ્તાર કરવાને અત્યારે સમય નથી. ધર્મધ્યાનને નવા માણસનું સાધન માનીને ભૌતિક
આ રીતે ધ્યાન સાધનાના જુદા જુદા પાસાં. ચીજવસ્તુઓ તરફ વધુ ધ્યાન આપશે.
એને આપણે વિચાર કર્યો. વાસ્તવમાં સાધક શુકલ ધ્યાન
ધ્યાનની કે અન્ય કોઈ પણ પ્રકારની સાધના કરવા
માગે છે ત્યારે એ સાધનાની આસપાસ બધા જ શુકલધ્યાન સકુઇ ધ્યાન છે. આ ધ્યાન સાધક ખાધક કારણે વિચાર કરવો પડે છે. કેઈ સાધકને મોક્ષની સાવ નિકટ લઈ જાય છે, પરંતુ
૧૪ વ્યાંત અંબે વાવીને એને પાણી પાય નહી', એનો એની પ્રાપ્તિ પહેલાં ધમ ધ્યાનના સરકારની
બરાબર ઉછેર કરે નહિ, અથવા તે એની મેગ્ય હતા જરૂરી છે. આવી સાધના પરિપકવ થવી
જાળવણું કરે નહીં તે એની આંબો વાવવાની જોઈએ.
મહેનત નિષ્ફળ જાય છે. એ જ રીતે ધ્યાનની શુકલધ્યાનના ચાર પ્રકાર છે. (૧) પ્રથક- સાધનાને આરંભ કર્યા પછી જે એ સાધનાની વિ.--સવિચારી (૨) કત્વ વિક–નિવિચારી સતત સંભાળ લેવાય નહી, તેની આસપાસના (૩) સૂક્ષ્મ-ક્રિયા-પ્રતિપાતી અને (૪) સમુચિછ અવરોધક કારણો દૂર કરાય નહી અથવા તે નક્રિયા-નિવૃત્ત
-રૌદ્ર ધ્યાનથી એને બચાવવામાં આવે નહી આ ચાર પ્રકારના કાન આત્મા અને શરીરના
તે બધી જ મહેનત પર પાણી ફરી વળે છે ભેદવિજ્ઞાનને કારણે છે, શુકલધ્યાનના ચાર લક્ષણ
આજે તો વ્યક્તિ સાધના દ્વારા ભૌતિક વસ્તુ છે. અવ્યથા, અસમેહ, વિવેક અને વ્યુત્સર્ગ. આ
ઓની પ્રાપ્તિની આશા રાખે છે. તેઓ ઈ છે કે ચારેના અર્થ પણ છે. કઈ પણ પ્રકારની વ્યથા, કે અમારી સર્વત્ર પ્રશંસા થાય. આજુબાજુ અનું સમાહ, અવિવેક કે અમૃતસગ હોય તે શકલ યાયીઓની ભીડ જામે અને એમના જય : ધ્યાનની પ્રાપ્તિ થતી નથી. એ જ રીતે એક ગુંજતા રહે. આવી કઈ બાબતને અથવા તે કે પાનની પહેચાન પણ આ ચા૨ દ્વારા જ થાય છે. ભૌતિક વસ્તુની પ્રાપ્તિને સાધનાનું ફળ માનતા
હશે તે સમજી લેજો કે તમે ભ્રમમાં છે સાધ. શુકલધ્યાનમાં સ્થિર રહેવા માટે ચાર આલંબન
નાનું ફળ તે કષાયની મંદતા, અહિંસા- સત્ય છે. (૧) કાધ ન કર. (૨) ગર્વ ન કરવી. (૩) અદ્રિ પ્રત્યે દઢતા. આંતર અને બાહા એકતા. માયા ન કરવી અને (૪) લેભ ન કરો. અને વિશ્વના તમામ આત્માઓ સાથેના એકત્વમાં વિકાસ અર્થ એ કે કેધ, માન, માયા, લેભ સૂફમરૂપે તથા જીવનની પવિત્રતા અને સરળતા છે. જો આવું હોય તે પણ સાધક શુકલધ્યાનમાંથી ચલિત થઈ નહી હોય તે માત્ર વાઘે પહેરી લેવાથી અથ જાય છે. આ ચારેના સંપૂણુ ક્ષય થાય તે જ તે ક્રિયા કરવાથી સાધનાને વૃક્ષ પર સુંદર ફળ શુકલન પ્રગટ થાય છે.
આવશે નહીં. શુકલધ્યાનને માટે ચાર અનુપ્રેક્ષા છે. (૧) મિત્રો! ધ્યાનસાધના માટે પણ તમે દીર્ઘદ્રષ્ટિથી અનાવર્તિતાનુપ્રેક્ષા (૨) વિપરિણામાનુપ્રેક્ષા (૩) વિચારીને, પુરુષાર્થ કરશે તે અવશ્ય એના સુફળ અશુભાનુપ્રેક્ષા (૪) અપાયાનુપ્રેક્ષા.
પામશે.
સપ્ટે.-ઓકટો.- ૯ ૧?
(૧૦૭
For Private And Personal Use Only