________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવસાગર તેરવા
નૃપ નાવા નૌકા બીજી
મહાપદ્યરૂઢ શ્રી સિદ્ધ મહારાજા
(વિ. સં. ૨૦૪પમાં દાઠા (સૌરાષ્ટ્ર) મુકામે ચૈત્રી ઓળીમાં પહેલા છે. નવપદજીના વ્યાખ્યાનનું સારભુત અવતરણ) વ્યાખ્યાતા :
અવતરણુંકાર : પૂ. પં. પ્રદ્યુમ્નવિજયજી ગણી.
પૂ. મુનિ શ્રી રાજહંસવિજયજી મ.
સિદ્ધ ભજે ભગવંત
કામ કરે તે સારા થાય. એટલે કે એ જ ગતિમાં આજે આરાધનાને બીજો દિવસ છે. આપણા લીલ મરીને રાજા થાય પણ એ ગતિની બહાર અનંત ઉપકારી શ્રી આરહ તેએ સૌથી મોટો
નીકળે નહિ. જન્મ-મરણના ચક્રમાંથી એને છૂટ. ઉપકાર એ કર્યો કે આ જગતમાં કોઈ પણ જીવને
કારો જ ન થાય જ્યારે ભગવાને તે કેવળજ્ઞાન પિતાના વાસ્તવિક છસુખની ખબર નહતી તે
5 વાગ્યા પછીના પહેલા જ સમવસરણમાં છે જે પહેલી એને ખબર આપી. ખબર આપ્યા પછી એ
કારણે કર્મ બાંધે છે, કર્મથી મૂકાય છે અને કર્મથી ગામ કયા રસ્તે જવાય? વચ્ચે વિટંબણ આવે,
રબાય છે. તેનું જ નિરૂપણ કર્યું. દુઃખ, રોગ, તેના પર કેવી રીતે પમાય? તેના ઉપર બતા
જરા અને મરણનું દુ:ખ ઘણાએ કહ્યું પણ જન્મને વ્યા, માર્ગ બતાવ્યું, નકશો દેરી આપે, આ જ કે
દુ;ખ કહેનાર જિનશાસન જ છે. એમાંથી છૂટકારો
પામી શકાય છે એ વાત પણ ભગવાને જ કરી. માટે ઉપકાર છે.
બીજા કેટલાંક એમ માને છે કે જેમ કપૂર ઊડી આજે શ્રી મહાવીર સ્વામી ભગવાનને થયે જાય છે તેમ જીવમાત્ર પણ આયુષ્ય પૂર્ણ થતાં ૨૫૦૦ વર્ષ થયા છતાં દુનિયાનો ઘણો મોટો ભાગ ઉડી જાય છે તે પ્રશ્ન એ થાય છે એ ઉડીને ગયું આ મે, ક્ષમાગની સિદ્ધ થવાની બાબતમાં ભ્રમણામાં કયાં ? કયા વરૂપે રૂપાંતર થયું ? કપૂરના અભારચે છે. તેઓ સત્યથી ઘણાં દૂર છે. આજે પણ બની ‘મ આત્માનો પણ શું અભાવ થાય છે ? કેટલાક એવું માને છે કે જ જીવ જે ગતિમાં હાય મુક્ત થાય છે ? તેનો અર્થ કેટલાક , મ કરે છે તે ત્યાંથી મરીને તે જ ગતિમાં ઉત્પન્ન થાય. કે કાઇની જેમ જ થઈ જાય અથવા આકાશની મનુષ્ય મરીને મનુષ્ય અને તિર્ય૨ મરીને તિર્યર જેમ વ્યાપક થઈ જાય, કેટલાક દેવકને મોક્ષ જ થાય ખરાબ કામ કરે તે એ જ ગતિમાં માને છે. આ બધી માન્યતા ધૂંધળી, અસ્પષ્ટ ખરાબ થાય રાજા મરીને ભીલ થાય. અને સારા અને અજ્ઞાનમૂલક છે,
! અમે નંદ પ્રકાશ
For Private And Personal Use Only