SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રાજકુમારે વિચાર્યુ”, “ઓહ ! હવે કયાં જાઉં ? જિગરન્તન મિત્ર આવું કરે તે બીજે કયાં અ શરા મળશે ? ” મળે એવામાં જ એને એના ખીસ્તે મિત્ર યાદ આવ્યા અને વિચાયુ. “લાવ પ્રસ ગેાપાત્ત છે તેવા એ મિત્રની પાસે જાઉ’''મેશાં નહી પણ પત્ર કે શુભ પ્રસગાના (ક્રયસે એ મળતા હતા. રાજકુમાર ગયા ત્યારે એને મિત્ર ઝરૂખામાં લટાર મારતા હતા. રાજકુમારે તરત જ ૫મિત્રને આળખી કાઢયા. એની સાથે હાથ મિલાવ્યા. આ પમિત્ર રાજકુમારને ઘરની અંઢર લઇ ગયેા અને ખૂબ આગતા સ્વાગતા કરી, અલ્પાહાર કરાવ્યા પછી પૂછ્યું, “હે ભાઈ! આજે આ ગરીબને ત્યાં આવાની કૃપા કેમ કરી ?” રાજકુમાર આલ્યા, “રાજાએ મને મૃત્યુદંડ ફરમાવ્યા છે. એનાથી બચવા માટે તારે શરણે આન્યા છે. જો તુ મારી રક્ષા કરીશ તે આજી વન તારે ઋણી રડ્ડીશ’ આશરો આપવાની વાત સાંભળતાં જ મિત્રના ચહેરાનુ ઋણુ ઊડી ગયુ. એ બાશ્યા, “તમે કે હું તે તમારા માટે પ્રાણ આપત્રા તૈયાર છું. કહા તેટલું ધન કે જમીનજાયદાદ આપી દઉં, પરંતુ આશરો આપવાની બાબતમાં હું લાચાર છું, રાજકુમારને અહી થી પણ નિરાશ થઈને પાછા જવુ પડ્યું. એ હંનત હારી બેઠે બે મિત્રાના આવા જવાબને કારણે ત્રાઅે મિત્ર યાદ આવ્યા પણ એની પાસે જવાની હિંમત ચાલી નહી. ત્રીજો જુહાર મંત્ર હતા, રાજકુમારે વિચાયુ'' ક જ્યાં નિર્હામંત્ર અને પમિત્રએ જાકારો આપ્યા છે ત્યાં ત્રોજા મિત્ર પાસેથી શુ' આશા રાખુ' ? આજ સુધી કયારેય અને કાઇ મદદ કે સહાય કુરી નથી પછી કર્યુ મેાં લઇને એની પાસે જાઉં ? આમ છતાં આશા-નિર:શાના તરંગામાં ગે સપ્ટે.-આર્કટે, ૯૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir ળાતા રાજકુમારે મન મારીને ત્રીન્ટ મિત્રને ત્યાં જવાનુ નક્કી કર્યુ, ત્રીજો મિત્ર પેાતાના ખડમાં એસીને કામ કરી રહ્યો હતા. રાજકુમારને જોતાં જ એણે બધુ કામ છોડી દીધુ અને તેનુ સ્વાગત કયુ''. ાજકુમારના ચહેરા પરની ઉદાસીનતાનુ‘ કારણ પૂછ્યું. ત્યારે રાજકુમારે પેતાની આખીય આપવીતી સ'ભળાવી. ત્રીજા મિત્રએ રાજકુમારને આશ્વાસન આપતાં આશરા તા મળશે જ, પરંતુ જરૂર પડે તારે માટે કહ્યું, “સહેજે ગભરાઇશ નહીં. ઘરમાં તને પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર છુ. તુ એફિકર રહે તારા કાઈ વાળ વાંકે કરી શકશે નહી. આવ અંદરના ખંડમાં જઈ આરામ કર. માત્ર એક વાતનુ. ધ્યાન રાખજે આ ઘર છેડીને મહાર જતા નહી. નહી તે। તારા જાનનુ જોખમ ઊભું થશે, ’’ રાજકુમારને જાણે નવું જીવન મળ્યુ. નિશ્ચિતપણે અહીં રહેવા લાગ્યા. રાજકુમારને ગિરફ્તાર કરવાનુ′ રાજાનુ વેંટ નિષ્ફળ ગયુ..રાજકુમારની ચિંતા દૂર થઈ. આ તા ષ્ટાંત છે. હવે એના મમઇએ. સાંસારિક જીરૂપી રાજકુમાર છે અને શરીર એની સાથે ચાવીસે કલાક રહેતા નિર્હામત્ર છે. શરીર પડછાયાની માફક સાથે રહેતુ હેવા છતાં વખત આવે સાથ ઠાડી દે છે. યેાગ્ય શરણુ આપતું નથી. ખીને પરમત્ર એટલે કે પરિવાર અને શકે છે, પરંતુ શરણુ આપી શકતા નથી. ત્રીજે સગાસ'મ`ધી છે. જે કવાંચત ખવડાવી, પીવડાવી જુહારમિત્ર તે ધમ છે. એના તરફ સાંસારિક જીવ રૂપી રાજકુમાર આછુ ધ્યાન આપે છે. એને કશું પૂછતા નથી, પરંતુ ફક્ત આવતા. આ જ શરણ આપે છે. મૃત્યુદંડનુ' વાર'ટ આવે તે બધા ઉપેક્ષાં કરવા માંડે છે, પરંતુ એ સમયે ધર્મ -૮ આશ્વાસન અને શરણું આપે છે. આથી અશણ ભાવના દ્વારા ધન ધ્યાનનુ' શરણ લેવાની વાત કહેવાઈ છે. For Private And Personal Use Only ૧૦૫
SR No.531994
Book TitleAtmanand Prakash Pustak 088 Ank 11 12
Original Sutra AuthorN/A
AuthorPramodkant K Shah, Prafulla R Vora
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1990
Total Pages21
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy