________________
Shri Mahavir Jain Aradhana Kendra
ક્રમ
૧
૨
3
ધ્યાન સાધન
લેખ
ભવસાગર તરવા
નવ નાવા નોકા મીજી
પર્યુષણના પાંચ કન્ય
www.kobatirth.org
અ નુ * મ ણિ કા
લેખક
મૂળ લેખક, પૂ વિજયવલ્ભસૂરિજી મહારાજ સાહેબ
અનુવાદક : ડે। કુમારપાળ દેસાઈ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃષ્ઠ
વ્યાખ્યાકાર : ૫ ન્યાસ પ્રદ્યુમ્નવિજયજી મ સા. ૧૦૮ અવતરણકાર : : રાજહુ'સાવજી મ.
ડો. કુમારપાળ દેસાઇ
૧૦૧
શિષ્યવૃત્તિ
ભાવનવર જૈન શ્વે. મૂ. તપા સ'ઘમાંથી જરૂરીયાતવાળા કાલેજમાં ભણતા વિદ્યાથી' ભાઇઓને, જેએમ કોલેજમાં ફી ભરી હાય તેવા કુલ ૨૧ વિદ્યાથી ભાઇઓને આ વર્ષે` રુા. ૩૭૫૦/- અ’કે રૂપીયા ત્રણ હજાર સાતસેા પચાસની શિષ્યવૃત્તિ આ સભા તરફથી આપનામાં આવેલ છે.
For Private And Personal Use Only
૧૧૫
ભેટ આવેલ
શ્રી જૈન શ્માત્માન`દ સભાના શ્રી કેળવણી સહાયક કાયમી અનામત ક્રૂડમાં શ્રીમાન શેઠશ્રી સ્વ. પ્રેમચ’દભાઇ ચાંપશીભાઇ તરફથી ( હસ્તે શ્રી પ્રમેાદકાન્ત ખીમચંદભાઈ શાહ ) રૂા ૧૦૦૧/અકે રૂપીયા એકહજાર એક ભેટ આપવામાં આવેલ છે. તે બદલ ખૂબ આભાર માનવામાં આવે છે.
ધન્યવાદ.
57
સભાસદ બંધુઓ અને સભાસદ મહેના,
સવિનય જણાવવાનું જે સ. ૨૦૪૮ ના કારતક સુદ ૧ ગુરૂવાર તા. ૭-૧૧-૯૧ના રાજ એસતા વર્ષની ખુશાંતીમાં આ સભાના સ્વ. પ્રમુખશ્રી શેઢશ્રી ગુલામચ'દભાઈ આણુ ૬જી તરફથી પ્રતિ વર્ષી કરવામાં આવતી દૂધ પાર્ટીમાં ( ૯-૩૦ થી ૧૧-૦૦ ) આપશ્રીને પધારવા અમારૂં સપ્રેમ આમ'ત્રણ છે, ક્રારતક સુદ પાંચમને જ્ઞાપ'ચમીના શુભદિને સભાના ડેાલમાં કલાત્મક રીતે જ્ઞાન ગે।ઢવામાં આવશે. તે દર્શીન કરવા પધારશે!જી.
“ આવતા અક
શ્રી આત્માન‘૪ પ્રકાશ' ના આવતા અક તા. ૧૬-૧૨-૯૧ ના રોજ બે માસના સ’યુક્ત અક બહાર પડશે.