Book Title: Atmanand Prakash Pustak 088 Ank 04 Author(s): Pramodkant K Shah, Prafulla R Vora Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચર્ચા કરતાં હતા. મહારાજા કુમારપાળે પૂછયું, શાસનદેવી પ્રશ્નને ઉત્તર લઈને તરત જ પાછા “ગુરુદેવ! કૃપા કરીને મને એ કહે કે મારે હજી ફર્યા, પણ આચાર્યને જોતાં ઉદાસ થઈ ગયા દેવી કેટલા ભવ (જન્મ) હજી બાકી છે?” બેલ્યા, “હે મહાન આચાર્ય ! તમે ઘણી માટી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કહ્યું. “કુમાર ભૂલ કરી.” પાળ, હું સર્વસ નથી મારું જ્ઞાન એટલું બધું આચાર્ય પૂછયું, “મેં વળી શી ભૂલ કરી નથી કે હું તને તારી મુક્તિને સમય બતાવી છે ?” શકું. પણ એટલું હું ચક્કસ જાણું છું કે તારી શાસનદેવીએ કહ્યું, “પહેલાં આપ પલાશ વૃક્ષ મુક્તિ જરૂર થશે.” નીચે બેઠા હતા. ત્યાંથી ઊઠીને આ આંબલીના ગુરદેવ, શ કઈ એવો ઉપાય છે કે જેનાથી ઝાડ નીચે કયાંથી આવી ગયા ?” મને મારી મુક્તિનો ખ્યાલ આવે ?” આચાર્ય કહ્યું, “ત્યાં ગરમી ઘણી વધી ગઈ કલિકાલસર્વજ્ઞએ કહ્યું, “હા, દેવીની આરાધના હતી.” કરવાથી આ સંભવ થાય. દેવી મહાવિદેહ ક્ષેત્રમાં શાસનદેવી બોલ્યા, “આ જ તે દુઃખની વાત જઈને ત્યાં બિરાજમાન સીમંધરસ્વામી (વર્તમાન છે ને ?" તીર્થકરને પૂછીને એમને ઉત્તર આપણને અહીં આવી સંભળાવી શકે.” હેમચંદ્રાચાર્યે કહ્યું, “રેવી ! એમાં દુઃખની શી વાત ? તમારી વાત હું સમજી શકતા નથી, રાજા કુમારપાળે કહ્યું, “તે ગુરુદેવ મારા પર પણ પહેલા એ કહો કે તમારું મુખ કે નિરાશાથી આટલી કૃપા કરી. મને મારી મુક્તિ અંગે જાણ ઘેરાઈ વળ્યું !” વાની ભારે જિજ્ઞાસા છે.” શાસનદેવીએ રહસ્ય પ્રગટ કરતાં કહ્યું, “કુમારકલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે શાસનદેવીની પાળને માટે તે સીમંધરસ્વામીએ ફરમાવ્યું છે કે આધિના કરી. શાસનદેવી પ્રગટ થયા અને એમણે એ ત્રીજા જન્મમાં મુક્તિ પ્રાપ્ત કરશે. આને પૂછયું, “શી આજ્ઞા છે ?” અર્થ એ કે અડી' મૃત્યુ પામીને દેવ બનશે અને શ્રી હેમચંદ્રાચાર્યે કહ્યું, “દેવી ! સીમંધર. દેવગતિથી ચ્યવન કરી આગામી વીસીમાં સ્વામી પાસેથી પૂછી આવ કે કુમારપાળની મુક્તિ પદ્મનાભ તીર્થકર (શ્રેણિક મહારાજને છવ) ના કેટલા ભત્ર બાદ થશે ?” પ્રથમ ગણધરના રૂપમાં જન્મ લેશે. જ્યારે આપને દેવી જતી હતી ત્યાં કુમારપાળે કહ્યું, “ગુરુ માટે એમ કહ્યું હતું કે હું પાછી ફરું અને દેવની મુક્તિ વિશે પૂછવાનું પણ ભૂલશે નહિ.” છે આપ જે વૃક્ષ નીચે બેઠા હશે એ વૃક્ષના જેટલા પાંદડાં હશે એટલા ભવ બાદ મુક્ત થશે. પલાશ શાસનદેવીએ વિંદાય લેતા કહ્યું, “તમે ધ્યાન વૃક્ષના પાંદડા તો શકાય તેમ હતા, જ્યારે લગાવીને બેસે જેથી કોઈ દેવતા મારા મનમાં આંબલીના પાંદડાં તો અગણિત છે. જે પલાશ વિદ્ધ નાખી શકે નહીં.” વૃક્ષ નીચે બેસી રહ્યા હતા તે તમારો વહેલો દેવીને મહાવિદેહ ક્ષેત્રમાં જઈને પાછા આવ. છૂટકારો (મેક્ષ) થાત. હવે તમારે અગણિત ભવમાં વામાં શી વાર લાગે ? વળી કેવલીને શંકાનુ' શ્રમણ કરવું પડશે. ” સમાધાન કરતાં કેઇ વિલંબ થાય ખરો ? આ સાંભળીને હેમચંદ્રાચાર્ય ખૂબ પ્રસન - ~ ફેબ્રુઆરી ૯૧} { ૫૧ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20