Book Title: Atmanand Prakash Pustak 088 Ank 04 Author(s): Pramodkant K Shah, Prafulla R Vora Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાનક, વાર્તા અને તેના માધ્યમથી રસપ્રદ તરત નિહિત છે. આ વાર્તાએ તે જીવનનું ફોલી અપનાવી. નવનીત છે અને તેમાં પણ જેને કથાઓની સૌથી મોટી વિશેષતા એ છે કે એ મોટે ભાગે ધર્મ ધર્મકથાનુયોગ : અને મોક્ષ પુરુષાર્થ ભણી પ્રેરિત કરનારા છે. આ જૈનાગમમાં ઘણે મેટો ભાગ ધર્મ-કથાનું કથાઓને અંત વૈરાગ્ય અને સાધનાની સિદ્ધિમાં ચાગનો છે પહેલાં ચારે અનુયોગ સંમિલિત આવે છે. હતા. પરંતુ એ પછી આચાર્ય આર્ય રક્ષિતસૂરિએ આમાના ' આત્માના કલ્યાણનું લક્ષ્ય : ગત ચાર ભાગમાં અનુગ વહેંચી દીધા. (૧) દ્રવ્યાનું યેગ (૨) ચરણકરણાનુગ (૩) ગણિતાનુયોગ આગમ સાહિત્યમાંથી જો કથા ભાગ દૂર કરવામાં અને (૪) ધર્મકથાનુગ, પહેલા અનુયોગમાં આવે તે આપણે ઈતિહાસ દફનાઈ જશે. આપણે જીવાદ છ દ્રવ્યોની વાત છે. બીજામાં ચારિત્ર્ય- કેની પાસેથી પ્રેરણા લઈશું? એ તે એક મનોધર્મના મૂલ-ગુણ-ઉત્તરગુણની વાત છે, ત્રીજા વૈજ્ઞાનિક તથ્ય છે કે સર્વસાધારણ પ્રજા વાર્તાની અનુગમાં ગણિતાની અને ચોથા અનુગમાં કેમળ મધુર પદાવલિને કારણે જેટલી ત્વસ્તિતાથી ધર્મકથાઓનું વર્ણન છે, આમાં ધર્મકથાઓ પિતાના કર્તવ્યને નિર્ણય કરી શકે છે તેટલી દ્વારા વિષયને રારળતાથી સમજાવવામાં આવ્યે છે. ઝડપથી કિલઈ કે રૂક્ષ તત્વજ્ઞાનની ભાષાથી તે પહેલા અનુગમાં જીવાભિગમસૂત્ર, સ્થાનાંગ નથી. સમવાયાં આદિ આગમ આવે છે. બીજામાં રામ અને રાવણ, કૃષ્ણ અને કંસ, કર પરદેશી આસારાંગ, ઇલિક વગેરેનો સમાવેશ થાય છે. રાજા અને શાંત ધર્મપ્રિય પરદેશી રાજા જેવા ત્રો અનુયે,ગમાં ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ પરસ્પર વિરોધી વ્યકિતઓની કથા સાંભળીને આગમાં આવે છે. જ્યારે ચેક અનુગમાં જ્ઞાતા સામાન્ય માનવી તરત જ એ નિર્ણય કરી શકે છે ધમકા, ઉપાસ' દશાંગ, અતદ્દશાંગ, રાજપ્રક્ષીય, કે મારે રામ બનવું છે કે રાવણ? કુણુ બનવું ઉત્તરાધ્યયન આદિ આગમોનો સમાવેશ થાય છે. છે કે કંસ ? ગજસુકુમાર મુનિ બનવું છે કે આ દષ્ટિએ જોઈએ તે મહાપુર અને સોમિલ બ્રાહ્મણ ? શૂર પરદેશી રાજા જેવું જીવન સાધકે ના જીવનની ઉમદા કથાવાર્તાથી આગમાં જીવવું છે કે શાંત ધર્માત્મા પરદેશી રાજા જેવું? સમૃદ્ધ છે. ધર્મકથાનુગ જીવનને નવીન પ્રેરણા આ જ ધર્મકથા-સ્વાધ્યાયનો ઉદ્દેશ અને રહસ્ય છે. આપે છે. મહાપુરની જીવનગાથા સાંભળીને ભગવાન હષભદેવ અને ભગવાન મહાવીરનું જિજ્ઞાસુ વ્યક્તિના હૃદયમાં આધ્યાત્મિક લક્ષ તરફ જીવન પણ એક કથા જ છે એમની જીવનકથાદઢતાથી ડગ ભરવાની પ્રેરણા જાગે છે. આપણા માંથી આપણને કૂમાં કર જગલી વ્યકિત કે ઘણા નવી રોશનીવાળા યુકે કયારેક એમ કહી પ્રાણીને પ્રેમપૂર્વક સામનો કરવાની દઢતા મળે બેસે છે. આ વાર્તાઓમાં છે શું? એને તે અમે છે તપસ્યા દ્વારા ઘરમાં ઘેર ઘાતી કર્મોને નષ્ટ પુસ્તકમાં વાંચી લેત.” કરવાની ભાવના જાગે છે. સર્વજનહિતાય માટે આ યુવકે એ ભૂલી જાય છે કે પુસ્તકમાં આપત્તિ સહેવાની હિંમત સાંપડે છે. આ કારણે મળતી વાર્તા અને આ વાર્તાઓમાં આકાશ-પાતા. તે તીર્થકર દેવ ધર્મકથાના માધ્યમથી શ્રોતાઓને ઇનું અંતર છે. મહાપુરુષ અને લસિદ્ધિ જીવનસત્ય સમજાવતા હતા. અહીં એક વાત સમકરનાર સાધકની કથાઓમાં જીવનનું અમૂલ્ય જવી જરૂરી છે. ધર્મકથા રૂપે કહેવાતી વાર્તા કેવળ ફેબ્રુઆરી-૧ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20