Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
આત્માનંદ પ્રકાશ
દુન્યવી સાધના દ્વારા મળતુ' સુખ ક્ષણિક છે, સાઘના દ્વારા મળતું સુખ શાશ્વત અને ચિરસ્થાચી છે,?? ‘જીવનનું લક્ષ્ય સુખ નથી પણ ચારિત્ર છે, નિમળ ચારિત્ર હરો તો સુખ તો મળવાનું જ છે.'
પુસ્તક : ૮૮ અ ક : ૪
મહા કેબ્રુઆરી
આમ સંવત ૯૫ વીર સંવત ૨૫૧૭ વિક્રમ સંવત ૨૦૪૭ ,
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ક્રમ
(૧)
(૨)
(૩)
લેખ
સ્વાધ્યાયનુ સાપાન
www.kobatirth.org
અ નુ * મ ણિ કા
ગિરિરાજ યાત્રા સખ્તપદ્મિ
જૈન ધમ અને પર્યાવરણ
૬.
લેખક
પ્રવચનકાર : પ.પૂ. આ.શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ અનુવાદક : કુમારપાળ દેસાઇ
પ. પૂ. પ.શ્રી પ્રદ્યુમ્નવિજયજી મ. સાહેબ પછ
સી. એન. સ'ધવી
૧
૧. પ્રસિદ્ધિ સ્થળ : શ્રી જૈન આત્માનંદ સભા, ખારગેઇટ-ભાવનગર. ૨. પ્રસિદ્ધિ ક્રમ : દરેક અંગ્રેજી મહિનાની સેાળમી તારીખ.
રજીસ્ટ્રેશન ઓફ ન્યુઝ પેપસ (સેન્ટ્રલ) ફમ-૪ નિયમ ૮ પ્રમાણે
૪
શ્રી આત્માનંદ પ્રકાશ” સમધમાં નીચેની વિગતે પ્રગટ કરવામા આવે છે.
૩. મુદ્રકનુ નામ : શેઠ હેમેન્દ્રકુમાર હરિલાલ
કયા દેશના
: ભારતીય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઠેકાણુ·
: આનંદ પ્રિન્ટીંગ પ્રેસ, સુતારવાડ, ભાવનગર.
૪. પ્રકાશકનું નામ : શ્રી જૈ। આત્માનંદ સભા હતી, શ્રી પ્રમાદકાન્ત ખીમચંદ શાહુ યા દેશના : ભારતીય
ઠેકાણુ’
: શ્રી જૈન આત્માનદ સભા, ખારગેઇટ, ભાવનગર.
૫, તંત્રીનુ* નામ : શ્રી પ્રમાદાન્ત ખીમચ'દ શાહ કયા દેશના : ભારતીય
ઠેકાણું.
: શ્રી જૈન આત્માનંદ સભા, ખારગેઇટ-ભાવનગર.
સામાયિકના માલીકનુ” નામ : શ્રી જૈન આત્માનદ સભા, ભાવનગર,
આથી હુ· પ્રમેાદકાન્ત ખીમચ'દ શદ્ધ જાહેર કરૂ છું કે ઉપરની આપેલી વિગતે અમારી જાણ તથા માન્યતા મુજબ ખરાખર છે.
તા. ૧૬-૨-૧
પૃષ્ઠ
૪
For Private And Personal Use Only
પ્રમાદકાન્ત ખામચંદ શાહ
આવતા અક
આત્માનદ પ્રકાશના આવતા અક તા. ૧૬-૪-૯૧ના રાજ એ માસના સ’યુક્ત અ ક તરીકે
બહાર પડશે.
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
安泰安安安
શ્રી આત્માનંદ પ્રકાશ
માન તંત્રી : શ્રી પ્રમાકાંત ખીમચંદૅ શાહ એમ. એ., બી. કામ, એલ. એલ ખી.
品
www.kobatirth.org
賀安安安
*********
-
સ્વાધ્યાયનું – સોપાન
*************
: પ્રવચનકાર :
પ. પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ સા.
સ્વાધ્યાયના પ્રત્યેક સેાપાનને એક પછી એક પાર કરવા માટે સાધકે જાગૃતિ, વિવેક, તપ અને વિનય શખવા જોઈએ, આના અભાવ હાય તા સાધનામાં પીછેહઠ કે પતન થતાં વાર લાગતી નથી. આને પરિણામે જ શાસ્ત્રકારોએ વાચના, પૃચ્છના આઢિ પ્રત્યેક સે।પાનની સાથે આચરવાની વિધિ બતાવી છે.
પૃચ્છના :
વાચના પછી સ્વાધ્યાયનુ બીજુ સેાપાન છે પૃષ્ઠના. ગુરુ આદિ પાસેથી શાસ્ત્રીય વાચના લીધા બાદ એનુ ચિંતન, મનન કરતી વેળાએ શકાકુશંકા જાગે તેા ગુરુની પાસે જઈને વિનયપૂર્વક
પૂછવું' તે પૃષ્ઠના,
આના બીજો પણ અથ થાય. તમે ક્રાઇ ગ્રંથ કે પુસ્તકનુ અધ્યયન કમ્રુ. એમાંનું કાઇ વિધાન, ૫કિત કે રહસ્ય સમજાય નહિ તા વિશેષજ્ઞને વિવેકપૂર્યાંક પૂછવુ', પૃચ્છનાના એક ત્રીજો પણ અથ ગૃહસ્થ છે ગૃહસ્યધર્મ બજાવતા કે સાધુ સાધુધર્માં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
現您健康身健康
* અનુવાદક :
ડા. કુમારપાળ દેસાઇ
પાળતાં પેાતાની રીતે જીવનસાધના કરતા હૈાય. આવી સાધના કરતી વખતે એકાએક કાઇ ગૂંચ આવે, કોઇ વિઘ્ન આવે કે કોઈ અટપટી, સમસ્યા કે ગૂ ચવણભર્યું સવાલ ઊભા થઈ જાય તે એના ઉકેલ મળે નહિ ત્યારે વ્યક્તિ વ્યમૂઢ થઈ જાય છે. ખાવે સમયે જીવન સાધનાના એ પ્રશ્નો, સમસ્યા, ગૂચવણા અને ઉલઝનાને પેાતાનાશ્રય ગુરુજના સમક્ષ સવિનય રજૂ કરવા એનુ' નામ પણ પૃષ્ઠના છે. પ્રશ્નનું સમાધાન :
For Private And Personal Use Only
ભગવાન મહાવીરને ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમે જીવનના અનેક અટપટા સવાલે જિજ્ઞાસા ભાવથી
પૂછ્યા હતા અને ભગવાન મહાવીર પાસેથી સમા
ધાન મેળવ્યુ' હેતુ'. ‘ભગવતી સૂત્ર'માં ગૌતમસ્વામી દ્વારા પૂછાયેલા હજારા પ્રશ્નો અને એનું સમાધાન મળે છે, અન્ય સાધકાના પ્રશ્નો પણ એમાં મળે છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માં કેશી શ્રમણુ અને મૌતમ સ્વામીની પરસ્પર પ્રશ્નોત્તરી પણ આ પૃચ્છનાનું જ રૂપ છે,
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કરતા હૈ। ત્યારે પ્રત્યે
ચિંતનપૂર્વક વિષય
તમે શાસ્ત્રીય અધ્યય અથવા તે સ્વય" સ્વાધ્યાય કરતા હૈ પ`ક્તિ અને વિષયના હેતુપૂર્ણાંક અને અભ્યાસ કરવા જોઈએ. આમાં જે ૫ નહી તેના પ્રશ્નોને જુદી નેટમાં નાંધી લેવા જોઈએ અને પછી અનુભવી કુચ્ચ ભૂમિકા ધરાવતા સાધકની પાસેથી એનુ રામાધાન મેળવવુ' જોઇએ. તમારા પ્રશ્ન તમારા ચિંતનુ સ્તર દર્શાવશે. જે તમારું ચિંતન છીછરુ ઢળે તે પ્રશ્નો પણ એવા જ હશે. આમ છતાં જે કોઇ પ્રશ્ન ઊઠે કે શંકા જાગે તેનુ સમાધાન અર્થે મેળવવુ. સમાધાન મેળવશે નહિ તે વડુ કે કેલા પ્રશ્નો તમારા વિચાર જગતમાં અવ્યવસ્થા અને ગૂચવા ઊભા કરશે આથી જે કેઈ પ્રશ્ન ઊભે થાય તેને જિજ્ઞાસાબુદ્ધિથી શ્રદ્ધા અને વિવેકપૂવ ક પેાતાના પ્રીયની સમક્ષ રજૂ કરીને સમાધાન મેળવવું જિજ્ઞાસા અને વિનય :--
કેટલીક વ્યક્તિઓ પેતાનું પાંડિત્ય દર્શાવવા અથવા તેા પેાતાના પુસ્તકિયા જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે કાઈ સાધકને નિરુત્તર કરવા કે પરાજિત કરવાના ઉદ્દેશથી પ્રશ્ન પૂછે છે. આવી જીતવાની વૃત્તિ ધરાવનાર અહ‘કારી વ્યક્તિ ઘણીવાર ખુદ અનિણું યાત્મક સ્થિતિમાં ડાય છે. આવી રાજસી બુદ્ધિ ધરાવનાર સમાધાન મેળવી શકતા નથી કેટલાંક લેાકેા પેાતાને પહેલેથી જ જ્ઞાની માનતા ડાય છે, આવી વ્યક્તિ કેઈ શંકા જાગે તો પણ અનુભવી કે એના વિશેષજ્ઞ પાસે જવામાં નીચા જોણુ માને છે. પિરણામે તેઓ હંમેશા
શકા
વ્યાકુળ જ રહે છે.
૫૦
કેટલાક સાકાની એવી ખાદત હાય વાંચેલા વિષય પર પુનઃ ચિંતન કરતા નથી. રે પ્ર'થતુ. વાચન સાધુ કે ગુરુ પાસે કરી ન પછી બધુ જ ત્યાં મૂકીને જાય છે. દિસે જ્યારે શાસ્ત્રાદિ વાચનને સમય થાય ત્યારે જ એને સ'ભારે છે. ચિંતન મનનના અભાવે આવા
છે કે શાસ્ત્ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધકને પ્રશ્નો જ ઉડતા નથી અને તેને પરિણામે જ્ઞાનમાં પ્ર-ગતિ થતી નથી. આવી જ રીતે પેાતાની જગ્યાએ બેસીને અવિવેકભરી રીતે ગુરુ આદિને પ્રશ્ન કરનાર જ્ઞાનપ્રાપ્તિ કરી શકતા નથી કેટલાક લેાકા એવુ પણ ચિારે છે કે આપણે પ્રશ્ન પૂછીશું. તાં શાસ્ત્રો વિશેનુ પેાતાનું અજ્ઞાન ઉઘાડુ પડી જશે. પેાતે મનમાં ને મનમાં શકા દબાવી રાખે છે. કેટલીક વ્યક્તિને પ્રશ્ન જાગે છે, પગુ વડીલને આવુ. પૂછ્યુ. તે અવિવેક ગણાય તેમ માનીને પ્રશ્નો પૂછવાનુ ટાળે છે. આમ પૃચ્છનાને અભાવ હોય અથવા તે। અનૌચિત્યયી પૃચ્છના થતી હેાય ત્યારે ઘણી વાર મનુષ્ય સત્યથી ચિત રહી જાય છે.
એક વાત નિશ્ચિત છે કે જિજ્ઞાસા કે પૃચ્છા એ જ્ઞાનપ્રાપ્તિ કે જ્ઞાનવૃદ્ધિનુ માધ્યમ છે. અક્ષરજ્ઞાનથી સાથે વચિત વ્યક્તિ પણ પૂછી-પૂછીને વિશાળ અનુભવ પ્રાપ્ત કરે છેઅને ભાલાને પણ પાછા પાડી દે છે. આથી જ એક અંગ્રેજ લેખકે
તે। એટલે સુધી કહ્યુ` છે.
TM had six honest serving men; they taught me all I know Their Name - When, What, Where, Why, How and Who.'
સાચે જ પ્રશ્ન કે પૃચ્છના જો જિજ્ઞાસા અને વિનયથી કરવામાં આવે તે જ્ઞાનની પર્યાપ્ત વૃદ્ધિ થાય છે. આ વિષયમાં મને મહારાજા કુમારપાળના લીધુજીવનની એક ઘટના યાદ આવે છે. બીજે
આના અથ એ કે જે કઇ જ્ઞાન મે' 'ચિંત છે. તે મારા આ છે પ્રમાણિક સહાયકા (પ્રશ્નો) દ્વારા મળેલુ છે. એમના નામ છે કાર, શું, ક્યાં, કેમ, આ રીતે અને કાણુ.
ક્યુ
એક પલાશ વૃક્ષની નીચે બેસીને કલિકાલસ જ્ઞ હૅમગ્ર દ્રાચાય અને મહારાજા કુમારપાળ જ્ઞાન
આત્માનંદ-પ્રકાશ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચર્ચા કરતાં હતા. મહારાજા કુમારપાળે પૂછયું, શાસનદેવી પ્રશ્નને ઉત્તર લઈને તરત જ પાછા “ગુરુદેવ! કૃપા કરીને મને એ કહે કે મારે હજી ફર્યા, પણ આચાર્યને જોતાં ઉદાસ થઈ ગયા દેવી કેટલા ભવ (જન્મ) હજી બાકી છે?” બેલ્યા, “હે મહાન આચાર્ય ! તમે ઘણી માટી
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કહ્યું. “કુમાર ભૂલ કરી.” પાળ, હું સર્વસ નથી મારું જ્ઞાન એટલું બધું આચાર્ય પૂછયું, “મેં વળી શી ભૂલ કરી નથી કે હું તને તારી મુક્તિને સમય બતાવી છે ?” શકું. પણ એટલું હું ચક્કસ જાણું છું કે તારી
શાસનદેવીએ કહ્યું, “પહેલાં આપ પલાશ વૃક્ષ મુક્તિ જરૂર થશે.”
નીચે બેઠા હતા. ત્યાંથી ઊઠીને આ આંબલીના ગુરદેવ, શ કઈ એવો ઉપાય છે કે જેનાથી ઝાડ નીચે કયાંથી આવી ગયા ?” મને મારી મુક્તિનો ખ્યાલ આવે ?”
આચાર્ય કહ્યું, “ત્યાં ગરમી ઘણી વધી ગઈ કલિકાલસર્વજ્ઞએ કહ્યું, “હા, દેવીની આરાધના હતી.” કરવાથી આ સંભવ થાય. દેવી મહાવિદેહ ક્ષેત્રમાં
શાસનદેવી બોલ્યા, “આ જ તે દુઃખની વાત જઈને ત્યાં બિરાજમાન સીમંધરસ્વામી (વર્તમાન છે ને ?" તીર્થકરને પૂછીને એમને ઉત્તર આપણને અહીં આવી સંભળાવી શકે.”
હેમચંદ્રાચાર્યે કહ્યું, “રેવી ! એમાં દુઃખની
શી વાત ? તમારી વાત હું સમજી શકતા નથી, રાજા કુમારપાળે કહ્યું, “તે ગુરુદેવ મારા પર પણ પહેલા એ કહો કે તમારું મુખ કે નિરાશાથી આટલી કૃપા કરી. મને મારી મુક્તિ અંગે જાણ ઘેરાઈ વળ્યું !” વાની ભારે જિજ્ઞાસા છે.”
શાસનદેવીએ રહસ્ય પ્રગટ કરતાં કહ્યું, “કુમારકલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે શાસનદેવીની પાળને માટે તે સીમંધરસ્વામીએ ફરમાવ્યું છે કે આધિના કરી. શાસનદેવી પ્રગટ થયા અને એમણે એ ત્રીજા જન્મમાં મુક્તિ પ્રાપ્ત કરશે. આને પૂછયું, “શી આજ્ઞા છે ?”
અર્થ એ કે અડી' મૃત્યુ પામીને દેવ બનશે અને શ્રી હેમચંદ્રાચાર્યે કહ્યું, “દેવી ! સીમંધર. દેવગતિથી ચ્યવન કરી આગામી વીસીમાં સ્વામી પાસેથી પૂછી આવ કે કુમારપાળની મુક્તિ પદ્મનાભ તીર્થકર (શ્રેણિક મહારાજને છવ) ના કેટલા ભત્ર બાદ થશે ?”
પ્રથમ ગણધરના રૂપમાં જન્મ લેશે. જ્યારે આપને દેવી જતી હતી ત્યાં કુમારપાળે કહ્યું, “ગુરુ
માટે એમ કહ્યું હતું કે હું પાછી ફરું અને દેવની મુક્તિ વિશે પૂછવાનું પણ ભૂલશે નહિ.”
છે આપ જે વૃક્ષ નીચે બેઠા હશે એ વૃક્ષના જેટલા
પાંદડાં હશે એટલા ભવ બાદ મુક્ત થશે. પલાશ શાસનદેવીએ વિંદાય લેતા કહ્યું, “તમે ધ્યાન વૃક્ષના પાંદડા તો શકાય તેમ હતા, જ્યારે લગાવીને બેસે જેથી કોઈ દેવતા મારા મનમાં આંબલીના પાંદડાં તો અગણિત છે. જે પલાશ વિદ્ધ નાખી શકે નહીં.”
વૃક્ષ નીચે બેસી રહ્યા હતા તે તમારો વહેલો દેવીને મહાવિદેહ ક્ષેત્રમાં જઈને પાછા આવ. છૂટકારો (મેક્ષ) થાત. હવે તમારે અગણિત ભવમાં વામાં શી વાર લાગે ? વળી કેવલીને શંકાનુ' શ્રમણ કરવું પડશે. ” સમાધાન કરતાં કેઇ વિલંબ થાય ખરો ?
આ સાંભળીને હેમચંદ્રાચાર્ય ખૂબ પ્રસન
-
~
ફેબ્રુઆરી ૯૧}
{ ૫૧
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
થયા. એમણે કહ્યુ, “આમાં ચિંતા કરવાની કઇ વાત છે ? હુવે મને એટલી તે નિશ્ચિત ખાતરી થઈ ગઈ કે મારા ભવ-ભ્રમણના અંત તે અવશ્ય આવશે જ. આ તા મારુ ધન્યભાગ્ય કહેવાય. હવે ભલે લાખા-કરેાડા ભવ લેવા પડે, પણ અ'તમાં એની સમાપ્તિ તે છે જ. મને તમારી વાત જાણીને ખૂબ પ્રસન્નતા થઈ, '
આ છે પુચ્છનાનુ` પ્રત્યક્ષ đભદાયી પરિણામ. મહત્ત્વનું પાસુ :
પૃચ્છનાનું એક મહત્ત્વનું પાસુ એ છે કે પ્રશ્નકર્તા જિજ્ઞાસાથી એકના એક પ્રશ્ન વારવાર કરે અથવા તે। અનેક પ્રશ્નો વાર વાર જિજ્ઞાસુ બનીને પૂછે તા પણ ઉત્તરદાતાએ એનાથી ગભરાવવાનું નથી. ઉડાઉ જવાબ આપીને જિજ્ઞાસુ પ્રશ્નકર્તાને નિરુત્સાહ કરવા જોઇએ નહિ. એના પ્રશ્નના ઉત્તર ધૈર્ય પૂર્વીક ત્યાં સુધી સમજાવવા જોઈએ, જ્યાં સુધી એના મનનું સમાધાન થાય નહી.
સમયે આચાર્યની પાસે જિજ્ઞાસાભાવથી પ્રશ્ન કરવા માટે આવેલા શિષ્યાની લાંબી હાર થઈ ગઈ. એક શિષ્ય આવ્યા. શ’કાનુ' સમાધાન મેળવીને પાછા ફરે ત્યાં ખીને શિષ્ય આવી ગયા. આચાય એક પછી એક આવતા શિષ્યની શકાએ નુ` ક્રમશ: સમાધાન કરતા રહ્યા, પરિણામે આચાય ને આખી રાત જાગવુ પડયુ. ગુરુના સ્વાસ્થ્યની સંભાળ લેવી એ શિષ્યાનુ' કંવ્યુ હતું. પરંતુ ઉત્સાય, ઉમગ અને જિજ્ઞાસાથી ગુરુને પ્રશ્નો કરતાં શિષ્યાને આને ખ્યાલ ન રહ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્વાન આચાર્ય ને પેાતાના જ જ્ઞાન પરત્વે દ્વેષબુદ્ધિ જાગી, તે વિચારવા લાગ્યા. “એહ! આવા જ્ઞાનથી તે હેરાન પરેશાન થઈ ગયા જિજ્ઞાસુઓ પૂરા શ્વાસ પણ લેવા દેતા નથી. આના કરતાં તે અજ્ઞાના રહેવુ' સારુ', મારા ભાઇને જ જુએને ? એ કશું જાણતા નથી અને લાકો એને કશું પૂછીને સતાવતા નથી. મસ્તીથી ઊંધે છે અને આનંદથી જીવન પસાર કરે છે,''
જગદ્ગુરુ આદ્યશકરાચાય ને પૂછવામાં આવ્યું, ‘‘આમ આપની વાત કાઇને એક વાર સમજાવા તેપણ તે ન સમજે તે। શુ' કરશે ? ’વીશ આદ્ય શ ́કરાચાયે કહ્યુ', '‘હુ એને બીજી વાર સમજાવીશ. એ ખીજી વાર સમજે નહિં તે ત્રીજી વાર સમજાવીશ. જ્યાં સુધી સમજશે નહિ ત્યાં સુધી સમાવતા જ રહીશ. જિજ્ઞાસુને અતિમ ક્ષણ સુધી સમજાવવું તે મારુ કામ છે.
નહિ’
જ્ઞાનશક્તિ પર આટલે। દૃઢ વિશ્વાસ જ જ્ઞાનીઆને માટે મુક્તિ પ્રાપ્ત કરવાનું કારણ બને છે. આવુ... જ્યાં હે।તુ નથી ત્યાં મેહવશ બનીને સ'ચિત જ્ઞાન જ ક`બ ંધનનું કારણ બને છે.
એક વિદ્વાન આચાર્ય પાસે પાંચસે શિષ્ય હતાં. આચાર્ય ને પેાતાની વિદ્વત્તા પર પૂર્ણ વિશ્વાસ હતા, એમના શિષ્યેા પ જિજ્ઞાસા સાથે એક પછી એક આવતા અને જાગેલી શંકાનું સમાધાન મેળવીને પાછા જતા. એક વખત રાતના પર }
પેાતાના જ્ઞાન પર જ રાષ અને દ્વેષ થતાં આચાય એ નિય કર્યાં, હવે હું કાઇને ભગ઼ા હું અને કાઇના પ્રશ્નના ઉત્તર આપીશ
શંકા-કુશંકાઓના સમાધાનમાંથી છૂટકારો મેળવવા માટે વિદ્વાન આચાર્યએ મૌન ધારણ કરી લીધુ', મૌનની આગવી મહત્તા છે, પરંતુ સ્વા બુદ્ધિથી કે દ્વષવશ મૌન રહેવુ' તે ખાટું કહેવાય જ્ઞાન તરફના ષને કારણે મૌન રહેલા આચાય'નુ' જ્ઞાન પાપ-ધનુ` કારણુ બન્યુ
ખાર દિવસ સુધી આચાય એ કોઈ શિષ્યને પઠ આપ્યા નહી. પરિણામે એમને જ્ઞાનાવરણીય ક્રમ-બંધ થયા. જેને પરિણામે પછીના જન્મમ જ્ઞાનની પ્રાપ્તિ થઇ નહી. આમ જ્ઞાની પાસે કાષ્ઠ જિજ્ઞાસાબુદ્ધિથી પુછવા આવે તે ગભરાઈને ઈન્કાર કરવા જોઈ એ નહિ અથવા તે પક્ષપાત કે મેહુ વશ બનીને જ્ઞાનને છુપાવવુ જોઇએ નહી',
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. પરાવર્તન :
"यदि वाच्छसि भूख'त्व ग्रामे वस સ્વાધ્યાયનું ત્રીજુ સોપાન પરાવતના કે પર્ય. નિયમ ! ” ના છે. આને પ્રતિપૂછના પણ કહેવામાં આવે છે જે મખંતા ઈચ્છતા હો તે ત્રણ દિવસ છે. શાસ્ત્ર કે ગ્રંથનું અધ્યયન કર્યા બાદ એ વિસ્મૃત ગ્રામમાં રહી આવે.” જે ગામમાં વિદ્વાનને થઈ જાય નહી તે માટે તેને વારંવાર પાઠ કરવા સમાગમ ન હોય. મૌલિક વિચારોનું વાતાવરણ તે પરાવર્તાના છે. પ્રશ્ન અને પ્રતિ–પ્રશ્ન દ્વારા ન હોય અને નવીન વિચારો ઝીલનારા એ હાય. સાંપડેલા જ્ઞાનને સુરક્ષિત અને સ્થિર રાખવા માટે છે. કા. નાનને શોના પણ જડતો ન હોય. એનું વારંવાર પુનરાવર્તન કરવું તે પર્યટન કહેવાય
આવા મૂખને ગામમાં રહેવાથી નવું શીખવાનું છે. સંચિત કરેલા જ્ઞાનને સ્થિર હૃદયંગમ કરવા તો માટે વિશેષ સ્પષ્ટતા કે વિસ્તૃતતાથી પૂછવું તે
તે દૂર રહ્યું, પણ પુરાણું પણ ભૂલાઈ જાય છે. પ્રતિપૃચ્છના કહેવાય છે.
૪. અનુપ્રેક્ષા :હકીકતમાં કઈ પણ શાસ્ત્ર કે ગ્રંથના જ્ઞાનને ચિત્તમાં સંચિત કરવા માટે એવો નિયમ છે કે
સ્વાધ્યાયનું ચોથું પાન અનુપ્રેક્ષા એ તે એનું વારંવાર પુનરાવર્તન કરવું. વળી વારંવાર
સ્વાધ્યાયનો પ્રાણ છે. શાસ્ત્ર કે ગ્રથનું અધ્યયન જ્ઞાનને સ્થિર કરવાના પ્રયત્નમાં નવા નવા અર્થોની કર્યું. એમાંથી જાગતી શંકાઓનું ગુરુજનેને કુરણું થશે અને એમાં નવા નવા સુવિચારોના વિનયપૂર્વક પ્રશ્ન પૂછીને સમાધાન મેળવ્યું. એનું અંકુર ફૂટશે. જે જ્ઞાનનું રિયાઝ કરવામાં આવે વાર વાર દેહન કરીને એ જ્ઞાનને ચિત્તમાં સ્થિર નહી તે તે જ્ઞાન વ્યર્થ બની રહે છે. કયારેક કર્યું. આવા જ્ઞાનની મૂડી વધારવા માટે એના પર તા કોઈ ખાડામાં લાંબા સમયથી રહેલા પાણીના ઊંડાણથી ધ્યેયને અનુકૂળ એવું ચિંતન-મનન માફક જ્ઞાન સડી જાય છે. કવચિત એવું પણ કરવું તેનું નામ છે અનુપ્રેક્ષા પર્યટનામાં અજીત બને છે કે એ જ્ઞાનરાશિનું એ વ્યકિતમાં જ પૂણ જ્ઞાનનું વાણી દ્વારા પુનરાવર્તન કરવામાં આવે છે. વિરામ આવે છે. સમાજને એનો કશ લભ જયારે અનુપ્રેક્ષામાં મન દ્વારા ચિતન મનન કરીને સાંપડતું નથી. ક્યારેક જ્ઞાનધન સ્મૃતિમાંથી લુપ્ત જ્ઞાનનું દહન કરવામાં આવે છે. થઈ જાય છે. જેમ હજારો રૂપિયા ખોવાઈ જતાં કાર્યોત્સર્ગ આદિ અવસરોએ અથવા તે અસ્વામનુષ્ય દુઃખી થાય છે તેથીયે વધુ દુ:ખી જ્ઞાનધન થાય (અનધ્યાય)ના દિવસેએ મૂળ સૂત્રની વાણીનું લુપ્ત થાય તે સાધક થાય છે. આથી પંડિત જ્ઞાનનું
પુનરાવર્તન થતું ન હોય ત્યારે અનુપ્રેક્ષા દ્વારા વારંવાર પુનરાવર્તન કરવું એ સ્વાધ્યાયનું ત્રીજું
જ્ઞાનનું મરણ કે મનન-ચિંતન ચાલવું જોઈએ. અંગ છે.
આ દષ્ટિએ પર્યટના કે પરાવર્તન કરતાં અનુપ્રેક્ષાનું વિદ્યા પણ વારંવાર અભ્યાસ કરવાથી ટકે છે. વિશેષ મહત્વ છે. પરાવનામાં સ્વાધ્યાય કરવામાં ભૌતિક વિદ્યા હોય કે આધ્યાત્મિક વિઘા હોય આવતાં સુત્રને પાઠ કંઠસ્થ બનવાથી અથવા તે પણ એ વારંવાર અભ્યાસ કે ચિંતન-મનન નહીં પુસ્તકમાંથી વાંચીને બોલતા રહેવાને કારણે કવચિત કરનાર આળસુ કે પ્રમાદી પાસે રહેતી નથી. આવા મન સ્વાધ્યાયમાં કેન્દ્રિત થવાને બદલે અન્યત્ર વિદ્યાવિહીન વાતાવરણમાં રહેનાર મનુષ્યની રહી વહી પણ ઘૂમતું હોય, પરંતુ અનુપ્રેક્ષા તે મનની બુદ્ધિ કે વિદ્યા પણ કુંઠિત થઈ જાય છે. નીતિકાર જાગૃતિની સાથે મનને લક્ષમાં રાખીને જ કેન્દ્રિત તા કહે છે :
થતી હોવાથી મન અન્યત્ર ઘૂમતું નથી
ફેબ્રુઆરી-૯૧
[૫૩
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વળી 'લેખના–સ'થારે, અનશન, રુષ્ણુતા કે શરીરમાં ક્ષીણુતા થતાં પરાવતના આર્દિની શક્તિ રહેતી નથી ત્યારે આ અનુપ્રેક્ષા દ્વારા જ ચિંતન-મનનથી સ્વાધ્યાય થઇ શકે છે. વાસ્તવમાં અનુપ્રેક્ષામાં એટલી પ્રબળ શક્તિ છે કે એને આધારે મનુષ્ય પેાતાના છાતી કર્મોના ક્ષય કરીને કેવળજ્ઞાન અને અંતમાં મેક્ષ પ્રાપ્ત કરી શકે છે.
દાહુજ્બરથી પીડિત નમિ રાજર્ષિના વેદનીય ક્ર`ના ક્ષય કરીને અનુપ્રેક્ષારૂપ સ્વાધ્યાય જ એમને પૂર્ણ" સયમની આરાધનાના પથ પર લાવે છે. અજુ નમાળીએ ભગવાન મહુાવીરનું પ્રવચન સાંભળ્યું. એ પ્રવચન પર અનુપ્રેક્ષા કરવાને પરિણામે એ હત્યારાને મહાવ્રતી મુનિ બનવાની ભાવના જાગી. પેાતાના જીવનનું સાંગોપાંગ અધ્યયન કરવા માટે અનુપ્રક્ષા-બાધ્યાય ઉત્તમ સાધન છે, મારા જીવનમાં સારી બાબતે કઇ અને નરસી બાબતે કઈ? મારું જીવન આજે કેવું વ્યતીત થયુ ? મારા જીવનમાંથી કામરૂં ધાદિની માત્રામાં કેટલે ઘટાડે! થયા ? આ રીતે જીવનના જમા-ઉધારને ખ્યાલ અનુપ્રેક્ષા સ્વાધ્યાયથી હૂબહૂ મળી રહે છે.
૫૪ :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ' (શુદ્ધ સત્ય-અહિંસા-ન્યાયાયુિકત ધ નુ સ્વરૂપ, ધર્મપ્રાપ્તિના ઉપાય, અધર્મ તરફની ગતિ અટકાવીને ધમમાં સ્થિર કરવાની વાત વગેરે જે કથામાં હોય તે કથા ધર્મકથા કહેવાય. અડી કથાના બે અર્થ છે, કથા એટલે કહાની અને કથા એટલે થન. વાર્તાના અર્થમાં કથા શબ્દને લઇએ તે એવી કથા કે જે માનવીને ધમ તરફ પ્રેરિત કરે તે ધર્માંકથા કહેવાય, પરંતુ ધકથા શબ્દને અથ ધનુ કથન કરવા વધુ યાગ્ય અને ન્યૂ પડે લાગે છે, કારણ કે ઘણા પ્રાંતામાં ધર્મોપદેશને ‘કથા' જ કહેવામાં આવે છે. આમ ધર્મકથા શબ્દને ધર્મના કથનના અર્થમાં વિચારીએ તે વ્યાખ્યાન, ધર્મોપદેશ, પ્રવચન, ભાષણુ વગેરે બધાં જ એ અથવા ઘાતક માશે. આ પ્રકારના ધર્મકથનમાં સામાન્ય રીતે વિષયને રસપ્રદ બના વા કે સુગમ બનાવવા માટે જુદી જુદી ધમ પ્રેરક કથાએ, દૃષ્ટાંત, રૂપકા અને ઉદાહરણાના સહારા લેવામાં આવે છે. પરિણામે આ વ્યાપક અર્થ માં વાર્તાના અર્થ ધરાવતા શબ્દ પણ સમાવેશ પામે છે.
સ્વાધ્યાયના ચાર અંગે દ્વારા અભ્યાસ પૂર્ણ', પરિપકવ અને હૃદયંગમ જ્ઞાનને ધકથા દ્વારા પુછુ કરવુ જોઇએ અને સ્વજીવનની સાથે સાથ અન્ય જીવનને પણ ધર્મ પ્રતિ પ્રેરિત કરવે તે સ્વાધ્યાયના આ પાંચમા સે પાનના ઉદ્શ છે.
અનુપ્રેક્ષા એક રાતે તા જીવનના રીસર્ચ છે. શાધ છે, જેમ કોઈ સશેાધક અનુપ્રેક્ષા દ્વારા ગંભીર અને તુલનાક અધ્યયન કરીને કોઇ વિષય પર થસિસ (મહાનિ ધ) લખે છે અને અને પીએચ.ડી, કે, ડિલિટ ની પદવી પ્રાપ્ત થાય છે. એ જ રીતે જીવનના મહાન શેાધક અનુપ્રેક્ષા ભગવાન મહાવીર તીર્થંકર હાવાની સાથે દ્વારા પોતે વાંચેલા શાડ્યા અને આગમાના ઉપ-પૂરેપૂરા લેસ'ગ્રાહક પણ હતા. એમણે પાતાના દેશના સાથે રવ જીવનની તુલના કરે છે અનેધમને ઝૂપડીથી માંડીને મહેલ સુધી પહેાંચાયા પાતાના જીવનનું વિશ્લેષણાત્મક તલસ્પશી કેઇ સામાન્ય, નિરક્ષર માનવી પણ સમજી શકે અધ્યયન કરે છે. આ ગંભીર અધ્યયનને પરિણામે અને પ્રખરમાં પ્રખર વિદ્વાન પણ જાણી શકે એવી એ ઘાતી કર્મોના આવરણને ભેદીને કેવળજ્ઞાનીની સરળ, રેાચક ભાષા તેમજ શૈલીમાં એમને ધ'ના ડીગ્રી પ્રાપ્ત કરે છે, આથી અનુપ્રેક્ષા વાધ્યાયનું પડિંતામાં જ પ્રચલિત એવી સંસ્કૃત ભાષાને વાત કહેવી હતી. આ કારણે એ સમયે માત્ર સૌથી મહત્ત્વપૂર્ણ અંગ છે. છેડીને આમજનતાની પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપ્યા. પેાતાના પ્રવચનેામાં પણ વિષયને સરળ
૧. ધર્મકથા :
સ્વાધ્યાયનું પાંચમું સાપાન છે ધર્મકથા, તાથી સમજાવવા માટે કથા, રૂપક, આખ્યાન,
આત્માનઢ પ્રકાશ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાનક, વાર્તા અને તેના માધ્યમથી રસપ્રદ તરત નિહિત છે. આ વાર્તાએ તે જીવનનું ફોલી અપનાવી.
નવનીત છે અને તેમાં પણ જેને કથાઓની સૌથી
મોટી વિશેષતા એ છે કે એ મોટે ભાગે ધર્મ ધર્મકથાનુયોગ :
અને મોક્ષ પુરુષાર્થ ભણી પ્રેરિત કરનારા છે. આ જૈનાગમમાં ઘણે મેટો ભાગ ધર્મ-કથાનું કથાઓને અંત વૈરાગ્ય અને સાધનાની સિદ્ધિમાં ચાગનો છે પહેલાં ચારે અનુયોગ સંમિલિત આવે છે. હતા. પરંતુ એ પછી આચાર્ય આર્ય રક્ષિતસૂરિએ આમાના
' આત્માના કલ્યાણનું લક્ષ્ય :
ગત ચાર ભાગમાં અનુગ વહેંચી દીધા. (૧) દ્રવ્યાનું યેગ (૨) ચરણકરણાનુગ (૩) ગણિતાનુયોગ આગમ સાહિત્યમાંથી જો કથા ભાગ દૂર કરવામાં અને (૪) ધર્મકથાનુગ, પહેલા અનુયોગમાં આવે તે આપણે ઈતિહાસ દફનાઈ જશે. આપણે જીવાદ છ દ્રવ્યોની વાત છે. બીજામાં ચારિત્ર્ય- કેની પાસેથી પ્રેરણા લઈશું? એ તે એક મનોધર્મના મૂલ-ગુણ-ઉત્તરગુણની વાત છે, ત્રીજા વૈજ્ઞાનિક તથ્ય છે કે સર્વસાધારણ પ્રજા વાર્તાની અનુગમાં ગણિતાની અને ચોથા અનુગમાં કેમળ મધુર પદાવલિને કારણે જેટલી ત્વસ્તિતાથી ધર્મકથાઓનું વર્ણન છે, આમાં ધર્મકથાઓ પિતાના કર્તવ્યને નિર્ણય કરી શકે છે તેટલી દ્વારા વિષયને રારળતાથી સમજાવવામાં આવ્યે છે. ઝડપથી કિલઈ કે રૂક્ષ તત્વજ્ઞાનની ભાષાથી તે
પહેલા અનુગમાં જીવાભિગમસૂત્ર, સ્થાનાંગ નથી. સમવાયાં આદિ આગમ આવે છે. બીજામાં રામ અને રાવણ, કૃષ્ણ અને કંસ, કર પરદેશી આસારાંગ, ઇલિક વગેરેનો સમાવેશ થાય છે. રાજા અને શાંત ધર્મપ્રિય પરદેશી રાજા જેવા ત્રો અનુયે,ગમાં ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ પરસ્પર વિરોધી વ્યકિતઓની કથા સાંભળીને આગમાં આવે છે. જ્યારે ચેક અનુગમાં જ્ઞાતા સામાન્ય માનવી તરત જ એ નિર્ણય કરી શકે છે ધમકા, ઉપાસ' દશાંગ, અતદ્દશાંગ, રાજપ્રક્ષીય, કે મારે રામ બનવું છે કે રાવણ? કુણુ બનવું ઉત્તરાધ્યયન આદિ આગમોનો સમાવેશ થાય છે. છે કે કંસ ? ગજસુકુમાર મુનિ બનવું છે કે
આ દષ્ટિએ જોઈએ તે મહાપુર અને સોમિલ બ્રાહ્મણ ? શૂર પરદેશી રાજા જેવું જીવન સાધકે ના જીવનની ઉમદા કથાવાર્તાથી આગમાં જીવવું છે કે શાંત ધર્માત્મા પરદેશી રાજા જેવું? સમૃદ્ધ છે. ધર્મકથાનુગ જીવનને નવીન પ્રેરણા આ જ ધર્મકથા-સ્વાધ્યાયનો ઉદ્દેશ અને રહસ્ય છે. આપે છે. મહાપુરની જીવનગાથા સાંભળીને ભગવાન હષભદેવ અને ભગવાન મહાવીરનું જિજ્ઞાસુ વ્યક્તિના હૃદયમાં આધ્યાત્મિક લક્ષ તરફ જીવન પણ એક કથા જ છે એમની જીવનકથાદઢતાથી ડગ ભરવાની પ્રેરણા જાગે છે. આપણા માંથી આપણને કૂમાં કર જગલી વ્યકિત કે ઘણા નવી રોશનીવાળા યુકે કયારેક એમ કહી પ્રાણીને પ્રેમપૂર્વક સામનો કરવાની દઢતા મળે બેસે છે. આ વાર્તાઓમાં છે શું? એને તે અમે છે તપસ્યા દ્વારા ઘરમાં ઘેર ઘાતી કર્મોને નષ્ટ પુસ્તકમાં વાંચી લેત.”
કરવાની ભાવના જાગે છે. સર્વજનહિતાય માટે આ યુવકે એ ભૂલી જાય છે કે પુસ્તકમાં આપત્તિ સહેવાની હિંમત સાંપડે છે. આ કારણે મળતી વાર્તા અને આ વાર્તાઓમાં આકાશ-પાતા. તે તીર્થકર દેવ ધર્મકથાના માધ્યમથી શ્રોતાઓને ઇનું અંતર છે. મહાપુરુષ અને લસિદ્ધિ જીવનસત્ય સમજાવતા હતા. અહીં એક વાત સમકરનાર સાધકની કથાઓમાં જીવનનું અમૂલ્ય જવી જરૂરી છે. ધર્મકથા રૂપે કહેવાતી વાર્તા કેવળ
ફેબ્રુઆરી-૧
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને રંજન બનવી જોઈએ નહીં. માત્ર હાસ્યરસને માનવજીવનને માટે અને વિશેષ કરીને સાધક પિષક થવી જોઈએ નહી એ તે શ્રોતાઓને જીવનને માટે સ્વાધ્યાયના આ પાંચ સોપાન પાર કર્તવ્યમાં પ્રેરિત કરનારી અને એમને સાચું લક્ષ કરીને જ્ઞાનના દિવ્ય મંદિરમાં પ્રવેશ કરવો જરૂરી દર્શાવનારી હોવી જોઈએ. આત્માનું કલ્યાણ અને છે પ્રત્યેક વ્યકિત આ પાંચ પાન પર ધ્યાન ઉત્થાન થાય, ચારિત્ર્યમાં દઢતા આવે, ધમમાં રૂચિ આપે અને રોજે રોજ સમય કાઢીને એને પિતાના જાગે, આવી કથા એ જ વાસ્તવમાં ધકથા છે જીવનમાં સાકાર કરે તે એ જરૂર સ્વપરકલ્યાણ આવી કથા જ સ્વાધ્યાય-તપ છે.
કરી શકે છે.
ભારત ની વસ્તી ગણતરી-૧૯૯૧ -
તમામ સંપ્રદાયના બધા જેન ભાઈઓ અને બહેનોને વિનંતિ કરવામાં આવે છે કે વસ્તી ગણતરીના કર્મચારીઓ તમારે ત્યાં વસ્તીની ગણતરી કરવા માટે આવે ત્યારે ફોર્મની અંદરના આઠમાં (૮) ધર્મના ખાનામાં જરૂર “1” (જૈન) લખાવે. આ અત્યંત જરૂરી છે
જૈન સમાજની વસતિના સાચા આંકડા પ્રાપ્ત કરવાનું માધ્યમ જનગણના છે. વસતી પત્રકના ફોર્મ માં રહેલ ધર્મના ૮ માં ખાનામાં વેતામ્બર, દિગમ્બર, સ્થાનકવાસી, તેરાપંથી વિગેરે ન લખાવે પણ “I” (જન) લખાવે. અત્યંત આવશ્યક છે.
આભ ન દ પ્રકાશ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગિરિરાજ યાત્રા સપ્તપદી સોપાન છ$ '...
પન્નરસે સત્યાશીએ રે, સલમા એ ઉદ્ધાર કર્માશાએ કરાવીઓ રે, વરતે છે જય જયકાર છે
પ. પૂ૫ પ્રદ્યુમ્નવિજ્યજી મહારાજ સાહેબ
સં. ૨૦૪૫ માગશર સુદિ ૭, અજારાતીર્થ 遂密密密密密密密密紧密密密密塗::密密密密密密密密斑斑斑斑密密密密密 પ્રદ્યુમ્ન વિ.
અહીંથી નજીક દેલવાડા ગામ છે. ત્યાં પણ દર્શન તત્ર શ્રી દેવગુરુભક્તિકારક સુશ્રાવક................
કરવા જવાનું છે. યોગ્ય ધર્મલાભ.
આ બન્ને પત્રનો જવાબ ઉનાના સરનામે પૂજ્યપાદ શાસન સમ્રારશ્રીની કૃપાથી આનંદ લખા
લખી શકાશે. મંગ વતે છે. ત્યાં પણ તેમજ હે !
હવે આપણે આપણી યાત્રામાં આગળ વધીએ. બે દિવસ પહેલા પત્ર લખે છે. તે મ પ્રભુજી આદીશ્વરદાદાના દર્શન-વંદન અને પૂજન હશે. હવે તે તારા પત્રની રાહ જોયા વિના જ ખૂબ ઉલ્લાસ પૂર્વક કરવાના છે. મારે જે લખવાનું છે તે હું મારી અનુકૂળતાએ દર્શન કરવાની રીત :લખતે ૨હીશ
અમે પાંચમે સાંજે જ આવી ગયા. ઘણું દર્શન કેવી રીતે કરવા તે આપણે શ્રી મરૂદેવા વખતની ઝંખના હતી કે શ્રી અજારા દાદાના માતા પાસેથી શિખવાનું છે. શાલિભદ્રજીને વૈરાગ્ય, દશન-વંદન કરવા છે તે ભાવના ફળી, દશન- ધનાજીને ત્યાગ, અભયકુમારની બુદ્ધિ, જેમ વંદનથી આનંદ આનંદ વ્યાપી ગયે, શાંત વાતા. માંગવા જેવા છે તે જ રીતે મરૂદેવાને દર્શન વરણ છે, અલૌકિક બિંબ છે. પ્રાચીનતા શેર માંગવા જેવું છે. આ પ્રભુજીના શનગના એવી છે, પાર્શ્વપ્રભુનો મહિમા અપરંપાર છે. પ્રભાવે તે મરૂદેવાજીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ઉનાથી અજારો આવતા વચ્ચે શાહબાગમાં પણ છે. – યેગશાસ્ત્રમાં શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે ગદ્ગુરુ શ્રી હિરવિજયસૂરિજી મહારાજ આદિન પણ આ વાત આ પ્રમાણે લખી છે. સમાધિ સ્તૂપના દર્શન કર્યા. બાગનું વાતાવરણુ ભગવાનના દર્શનારદગમાં સ્થિર થવાના પવિત્ર, શાંત અને રળિયામણું લાગ્યું. ત્યાં બેસ- કારણે કમ ખરવા લાગ્યા,” ભગવદ્ દર્શનાનન્દવાથી મનને આનંદ અને શાંતિનો અનુભવ થયા. યોગ એ એક ગ છે. ભગવાનના દર્શન અને
અહી હજુ એકાદ-બે દિવસ સ્થિરતા થશે, તેથી ઉપજતો જે આનંદ અને આનંદની સાથે
ફેબ્રુઆરી-૯૧)
|| પ૭.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થત આત્માનો યોગ જોડાણ) આ વેગ આપણે ગિરિરાજ ઉપર આદીશ્વરદાદાને બિરાજમાન આ મરૂદેવામાતા પાસેથી શિખવાનો છે. કરવા તે ઘણું જ દુષ્કર કામ હતું. સંખ્યાબંધ
પ્રભુના દર્શને મરૂદેવજીની પાસેથી શિખવાને અવરોધ, અંતરાયો એ સિદ્ધિની આડે ખડા હતા છે. તેની યાદી માટે મરૂદેવાજીની મૂર્તિ રંગ કેક દૈવીકૃપાનું અવતરણ થાય તે જ આમાં મંડપમાં પધરાવી છે.
સફળતા મળે, સકળ સંઘમાં દિવસ-રાત આ જ
રટણ ચાલતું હતું. શ્રી આદીશ્વરદાદાની હાલની મૂર્તિનો વિ. સંવત ૧૫૮૨ની વાત છે, એક દિવસ
સમાચાર મળ્યા કે તપાગચ્છના આચાર્ય માં શ્રી ઇતિહાસ :
ધર્મરત્નસૂરિજી મહારાજ સંઘ સાથે ચિત્તોડગઢ હવે આપણે જે પ્રતિમાં પ્રભુજીના દર્શને પધારે છે. સંઘમાં આનંદ પ્રસરી ગયો. પૂજ્ય કરીએ છીએ તે પ્રતિમાને છેડે ઇતિહાસ જોઈએ. આચાર્ય મહારાજ પધાર્યા, મહારાજને આબર. આ પ્રતિમાજી શ્રી કમશાહે ભરાવ્યા છે. આ
.પૂર્વક પ્રવેશ કરાવ્યો નગરના રણ વિશાળ નગર
સિવાની સાથે પય આચાર્ય મહારાજને શ્રીમુખથી કર્માશાહે કરાવેલ ઉદ્ધાર તે સેળ મો ઉદ્ધાર છે,
' નિત્ય ધર્મશ્રવણ કરવા લાગ્યા. એઓનો ઉપદેશ તેરમો ઉદ્ધાર જાવડશાહને, ચૌદમો બાહઠમંત્રીને,
- ઝીલીને શિકાર વગેરે પ્રસનને ત્યાગ કર્યો. પંદરમે સમરાશાહને, આ પંદરમો ઉદ્ધાર વિ. સં. ૧૩૭૧માં થયા. તપાગચછના આચાર્ચમાં
થયી પગના આચારમાં એક દિવસ તલાશાહ આચાર્ય મહારાજ પાસે રત્નાકરસૂરિજી મહારાજના હસ્તે પ્રતિષ્ઠા થઈ, આવ્યા પિતાના પાંચ પુત્રો પૈકીના સૌથી નાના એ વખતે જે બિબ પધરાવ્યા હતા તેને મુસલ- પુત્ર જે કર્માશા તે સાથે હતા. માનેએ ખંડિત કર્યા. અને એ ખંતિરૂપમાં જ શાંત સમય હતે. મન પ્રસન્ન અને સ્વસ્થ પૂજાતા રહ્યા. માત્ર મસ્તકને ભાગ પૂજાતા હતા, હત. તલાશાહે હાથ જોડીને ગુરૂમહારાજને મુસલમાનેનું એવું જોર, એ જુલમ હતા કે પૂછયું. મારા મનમાં વિચારેલું કાર્ય થશે કે નહીં? નવા પ્રતિમાજી ત પધરાવા ન” દીધા, પણ કેઈ આપ કૃપા કરીને કહે ગુરૂમહારાજે વિચાર કરીને દર્શન કરવા આવે તે તેની પાસેથી ૧•• મુદ્રા કહ્યું કે એ શુભ કાર્યને મારથ તમારા મનમાં પડાવે પછી દર્શન કરવા દે, આ પ્રમાણે લાબા જાગ્યા છે, પણ ફળ તમારા પુત્રને મળશે. એટલે સમય સુધી ચાલ્યું.
કે એ કાર્ય તમારા પુત્રના હાથે થશે. આ સાંભળી સમગ્ર ભારતના સંધમાં આ ચિંતાનો વિષય કશાહે શુકનની ગાંઠ વાળી, અને એ રીતે એ. બન્યા હતા. કેટલાંય શ્રાવક-શ્રાવિકાએ આ કાર્ય ભગીરથ કાર્યનું બીજ વવાયું. પછી તે ઘણીબધી માટે આ કરા અભિગ્રહો વ્રત નિયમો લીધા હતા.
આ પ્રક્રિયાના અંતે પાંચ વર્ષના ગાળા બાદ શ્રી
વિનયમંઠણ ઉપાધ્યાયની સતત કાળજીભરી દેખરેખ ચિત્તોડગઢમાં ઓશવાળ વંશમાં આમરાજાના નીચે અને કુળદેવીએ આપેલા સંકેત મુજબ એક વંશજેમાં તલાશાહ નામે શ્રાવક વસતા હતા, દિવસ કર્ભાશાહે એ ભગીરથ કાર્ય કરી શકયા, તેઓ નગરશેઠ હતા. તેમણે (૧) રતનાશાહ ૨) અને શ્રી વિદ્યામંડનસૂરીશ્વરજી મહારાજના વરદ પિમાશાહ (૩) દશરથ શાહ (૪) જશાહ અને હસ્તે વિ. સં ૧૫૭ના વૈશાખ વદિ છઠને (૫) કરમાશાહ નામે પાંચ પુત્રો હતા. તેમણે રવિવારે આદીશ્વરદાદાને પ્રતિષ્ઠિત પણ કર્યા. એ પણ આ ચિતા સતત સતાવતી હતી.
બધે ઇતિહાસ ઘણે રોમાંચક છે. મઝાનો છે, પણ
આમાનંદ-પ્રકાશ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખૂબ લાગે છે. એટલે બધો પત્રમાં લખી ના વર્ણન જ અહીં ગુજરાતીમાં આપું છું. શકાય. તે માટે તે તારે શત્રુંજય તીર્થોદ્વાર
પ્રતિષ્ઠા પ્રસંગે થયેલે અજબ ચમત્કાર
. પ્રબંધ નામની ચોપડી જ વાંચવી જોઈએ એટલે આ એ બધું તે નથી લખતે. પણ પ્રતિષ્ઠાનું જે શ્રી આદીશ્વરદાદાની પ્રતિષ્ઠા થઈ ત્યારે શ્રદ્ધા યાદગાર વર્ણન છે તે લખું છું.
ભક્તિથી ઉછળતા હૈયામાં શ્રાવકવર્ગ પ્રસન્ન હતું
બધા બધી વાતો બંધ કરીને પ્રભુની ભક્તિમાં પ્રતિષ્ઠા પ્રસંગનું અનુમોદનીય વર્ણન: લીન હતા.
આદીશ્વર ભગવાનના પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રાવિકાવગ અતિ હર્ષથી ધવલમંગલ ગીત સેંકડો આચાર્ય મહારાજે સંખ્યાબ ધ ઉપાધ્યાય, ગાનમાં એકતાન હતા, વાંજિત્ર વાગતા હતા, અને હજારો મુનિ પધાર્યા હતા. શ્રાવકેની
ભવ્યજી નાચતા હતા. કેટલાય લેકે ધૂપઘટીમાં સંખ્યાને અંકડે તે લાખે સુધી પહોંચે તેટલે
સુગંધથી મહેક્ત ધૂપ ઉખેવતા હતા, સૌરભભર્યા હતા
પુપોવાળું કેયર-કપૂર મિશ્રિત જળ ચારેબાજુ ગિરિરાજની તળેટી સાંકડી પડી પણ કમશાહન છે'ટાતું. જય જય શબ્દથી વાતાવરણ એકરસ મન તે મને મોટું થતું ગયું. અત્યારે તે બન્યું હતું. આવા મંગલ અને પવિત્ર માટે આપણને માત્ર ડોકટરના માટે જ “હાટ પહોળ વચ્ચે પ્રભુની પ્રતિષ્ઠા થઈ તે વખતે સમકિત છું થાય છે તેવા શબ્દો સાંભળવા મળે છે. બાકી દેવ પ્રભુને બિંબમાં સંક્રાત થયા. પ્રભુએ ત્યારે કેનો અનુભવ તેથી જુદે જ છે.
સાત વખત શ્વાસે શ્વાસ લીધા, આ એક વિરલ
ઘટના ગણાય, આચાર્ય શ્રી વિદ્યામંડનસૂરિજી, પ્રતિષ્ઠા મહોત્સવમાં-વિધિ-વિધાનમાં જોઈતાં ઉપાધ્યાય શ્રી વિનયમંડનગણી વગેરેની હાજરીમાં ષાધિ વગેરે દ્રવ્યો વૈદ્યોને, ભીલેન, વૃદ્ધપુરુ આ બન્યું. આપણે જે રીતે શ્વાસ લઈએ છીએ અને ને પૂછીને, જાણીને, પુષ્કળ પૈસા ખમીને મેળ- મૂકીએ છીએ તે રીતે જ પ્રભુજીમાં જે મળ્યું વવામાં આવ્યા.
અરે! આજે પણ પરમાત્મા હજરાહજૂર લાગે છે વાસ્તુ શાસ્ત્રના નિષ્ણાત એવા શ્રી વિવેકમંડન અને તેમના સાંનિધ્યમાં તેઓની જીવાના, ગાઢ અને શ્રી વિવેકધીર એ બે મુનિવરોની ઝીવટ પ્રસન્નતાને સ્પર્શ થાય છે. ભરી દેખરેખ નીચે શુદ્ધિ અને પવિત્રતા સાથે કર્મશાહના પ્રાર્થનાથી વિશ્વના છે પર મંત્રીશ્વર વસ્તુપાલે આણેલી શિલામાંથી પરમ ઉપકાર કરવાની ભાવનાથી રાગદ્વેષથી રહિત થઈ ત્માના બિંબનું નિર્માણ થયું. દ્રવ્યશુદ્ધિ અને સઘળા સૂ રિવરે ની સંમતિથી શ્રી અમદેવ પ્રભુ ભાવવૃદ્ધ આ બેમાં શું ચઢે તે જ કહેવું મુશ્કેલ અને શ્રી પંડરીકસ્વામીની પ્રતિષ્ઠા શ્રી વિદ્યા મોહન હતું તિષ શાસ્ત્રના યશસ્વી વિદ્વાનેને સાથે સુરિજી કરી. રાખીને મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું હતું. સારા
- શ્રી શાશ્વત ગિરિરાજના મધ્યવર્ત સ્થાન ય ભારતના તમામ શ્રી સંઘે જે પુણ્યપળની ચાતક
બિરાજમાન મૂળનાયક શ્રી આદીશ્વર દાદાની પ્રતિષ્ઠા નજરે રાહ જે હતા તે પુણ્યપળ આવી ગઈ. એ પળનું એ ગ્રન્થમાં એવું તે ચિત્રાત્મક હૃદય
કરનાર આ સૂરિવરે પિતાનું નામ કયાય પ ન પર્શી વર્ણન કર્યું છે કે એ વાંચતા આપણે એ લખ્યું. પ્રસંગને એક ભાગ હોઈએ તેવું લાગે છે. એ આ બધી વાતે આપણે જાણીએ પછી એ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દાદાના દર્શન કરવામાં કોઈ અનેરે, જ ભાવ આવે, કયારેક મારુદેવ માતા જેવા દઈનની ઝાંખી થાય તા થાય પણ ખરી.
કર્માંશાહની ઉદારતાને કરમાશાહની જ ઉન્નારતાની ઉપમા આપવી પડે, એવી એ ઉદ્ઘારતા હતી.
દાદાના દર્શીનમાં યાત્રિકોને ૧૦૦-૧૦૦ સુવર્ણ મુદ્રા આપવી પડતી હતી. તે કરમાશાહે એ સુબાને પુષ્કળ ધન (પ્રાધમાં તે સુવશુગિરિ શબ્દ વાપર્યાં છે) આપીને લાખ્ખા યાત્રિકોને માટે દાદાને દરબાર ખુલ્લા મૂકી દીધા.
આવા કાર્ય માં કેટલા બધાં તત્ત્વાના સહિયારા સહયામ જોઇતા હાય છે ??? આવુ. મગળકા નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય તે માટે એ મુનિવરે એ છ માસી તપ (૧૮૦ ઉપવાસ) કયુ છે, (આપણે હષ્ટ જાણુવાનુ` કેટલુ બધુ બાકી છે !
આપણે
છ મહિના ઉપવાસના તપની બાબતમાં માત્ર ચ‘પા શ્રાવિકાનું જ નામ જાણીએ છીએ હવ તેના સાથે તેમની પહેલા કરેલા આ તપને પણ યાદ રાખવુ જોઇશે.
સાલ(ગરની ઉજવણી :
આપણે ત્યાં ગામામાં પ્રભુજીની વર્ષગાંઠ હમણાં હમણાં ભારે ઉલ્લાસથી વિશાળ માનવમેદ્રની વચ્ચે ઉજવાય છે. તીર્થાંમાં માત્ર એક ભાયણીની વર્ષગાંઠ સોંઘમાં પ્રચલિત છે, જ્યારે સિદ્ધગિરિરાજના આદીશ્વરદાદાની વર્ષગાંઠ વૈશાખ વદ છ કે શ્રી શ'ખેશ્વરજીની વ`ગાંઠ માસુદ્ધિ પાંચમની તે શ્રી સધમાં બહુ ઓછી જાણીતી છે. શ્રી સિદ્ધ ગિરિરાજ મન શ્રી આદીશ્વરદાદાની આવતા વર્ષ વિ, સ’, ૨૦૪૭ના વૈશાખ ક્રિ છઠે ચારસ। સાઈઠમી વર્ષગાંઠ આવે છે, તે પ્રસ ગ શ્રી સુધ શાસનપ્રભાવના પૂર્વક ઉજવવા જોઇએ.
કરમાશાહે પ્રતિષ્ઠા કરી તે પછી થેઢા જ વર્ષોમાં એટલે વિ. સ. ૧૬૫૦માં આ પ્રાસાદને તાજોદ્ધાર કરાવવામાં આવ્યા,
冷
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અત્યારે જે આદીશ્વર ભગવાનનું દેરાસર છે તે પાષાણુનુ છે. અને તેનું નિર્માણૢ વિક્રમ નં. ૧૨૧૩માં બહડમત્રીએ કરેલુ છે. તે પહેલાં આ દેરાસર કાષ્ઠનુ હતુ. અને શ્રી આદીશ્વર ભગ વાનનુ જે પરિકર છે તે વિ. સ', ૧૬૭૦માં અમદાવાદના શાંતિદાસ શેઠ વગેરેએ કરાવ્યુ* છે. અને જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ. ના સતાનીય શ્રી વિજય દેવસૂ રિજીએ પ્રતિષ્ઠા કરી છે
આ દેરાસરમાં જે રગમાપ છે તેને મેઘનાથ મ’પ કહેવાય છે. આ પ્રાસાદનું નામ નદિવધત પ્રાસાદ કહેવાય છે. આ મંદિરના શિખરમાં ૧૨૪૫ કુંભ છે, ૨૧ તે સિંહ છે, અને તેમાં કુલ ૭૨ થાંભલા છે.
斑
જગદ્ગુરુ શ્રી હિરવિજયસૂરીશ્વરજી મ. તથા શ્રી વિજયસેનસૂ રિજી મ. ના ઉપદેશથી ખંભાતના શ્રી તેજપાલ સોનીએ પુષ્કળ ધન ખેંચીને આ દેરાસરના જીર્ણોદ્ધાર કરાવ્યેા હતેા. આ દાદાની ટ્રૅકનું વણ ન સ ંક્ષેપમાં જોયુ’.
હવે એક છેલ્લા પત્રમાં નવટૂ કનુ' સામાન્ય વન જોઈશું'. હવે તા તારા પત્ર મળવા જોઈ એ. એકાદ દિવસમાં અમારે વિદ્વાર પાક્ષી. તાણા તરફ થશે.
શ્રાવક જીવનની જેના કારણે સફળતા અને શોભા છે, તે પરમાત્માની ઉત્કૃષ્ટ દ્રબ્યાથી ભકિત, સાધુ મહારાજની સેવા અને નવકારમ`ત્રના જાપ આા ત્રણેમાં ક્રિનાનુદિન ખૂબ ખૂબ વૃદ્ધિ થાય તેમ પ્રયત્નશીલ રહેવુ....
એજ પ. પ્રદ્યુમ્ન વિ.
For Private And Personal Use Only
આમાનદ પ્રકાશ
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ અને પર્યાવરણ
લેખક : શ્રી એન. સંઘવી મરીનડ્રાઈવ, મુંબઈ એક અત્યંત મહતવની અને અભૂતપૂર્વ ઐતિહાસિક ઘટના તાજેતરમાં જ બની ગઈ. એ મંગલ દિવસ હતો મંગળવારને. ૨૩મી ઓકટોબર ૧૯૯૦ને શુભ દિન, જ્યારે વિશ્વભરના થોડા પ્રબુદ્ધ જેનોએ એકત્ર થઈને વર્લ્ડ વાઈડ ફંડ ફેર નેચરના અધ્યક્ષ ડયુક ઓફ એડિનબરો પ્રિન્સ ફિલિપને લંડનના બકિંગહામ પેલેસમાં જૈન તત્વજ્ઞાન અને પર્યાવરણ અને “જૈન ડેકલેરેશન ઓન નેચર” નામની એક પુસ્તિકા સમર્પિત કરી.
આ પ્રસંગને કારણે પ્રિન્સ ફિલિપ અને આંતરરાષ્ટ્રીય સ્તરના જૈન મહાનુભાવ વચ્ચે જે ચર્ચા વિચારણા થવા પામી અને એને પરિણામે જુદા જુદા સંમેલને થયા, એની ફલશ્રુતિ તરીકે સકળ જૈન સમાજને એકત્ર થવાની સુવર્ણ તક સાંપડી. જૈન સમાજની એક્તાને એ ગણનાપાત્ર વિજય હતે.
આઈ. એસ. એલ. ટી. (ઇન્ટરનેશનલ સેક્રેટ બ્રિટરેચર ટ્રસ્ટ)ના સહયોગમાં જેન તત્વજ્ઞાન વિષયક ગ્રંથને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત કરવાને જે નિર્ણય લેવાય તે ખરેખર આવકારપાત્ર છે. કેમકે એ દ્વારા વિશ્વમરના જૈન અને જૈનેતર સમાજ માં વિશેષ સમજદારી અવતરશે, એટલું જ નહિ પણ જૈન તત્વજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતનું સાચું મૂલ્યાંકન પણ થશે.
જૈન ડેકલેરેશન એન નેચર” નામક આ પુસ્તિકા જૈન સંસ્કૃતિ અને તત્વજ્ઞાનના ૩૫ જેટલા નામાંક્તિ પંડિત અને અભ્યાસીઓના સહકાર તથા માર્ગદર્શન દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રકૃતિ ની સુરક્ષા અને પર્યાવરણના સંતુલન તથા સંરક્ષણ પરત્વે જૈન તત્વજ્ઞાનની મૂળભૂત સૈદ્ધાંતિક વિચારને સંક્ષિામાં હું જંગમ નિચે આપવામાં આવ્યો છે. જો કે આઠ-નવ પાનાંની પા નાક પુસ્તિકામાં આ સિદ્ધાંતેની સુચના અને ઉચિતતા અંગે તાર્કિક, સાંસ્કૃતિક, ધામિ અને વૈજ્ઞાનિક દષ્ટિએ સુદીર્ઘ વિચારણા કે વિશ્લેષણ કરવાનું શકય બને તે સ્વાભાવીક છે.
તા. ૨૩ ઓકટોબર ૧૯૯૦ના રોજ જાયેલા યાદગાર અને મહત્વના સમારંભમાં ભાગ લેવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. એ ષ્ટિએ પ્રસ્તુત લેખમાં, “જૈન ધર્મ અને પર્યાવરણ” એ વિષય પર જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંતના પરિપ્રેક્ષ્યમાં કેટલીક વિચારણા અહિં રજુ કરું છું,
આપણે જાણીએ છીએ કે “પર્યાવરણ” એટલે જીવસૃષ્ટિ અને વાતાવરણ વચ્ચેના પરસ્પર સંબંધનું આકલન, એટલે કે જીવસૃષ્ટિ, આબોહવા, ભૂગર્ભ અને બીજી આસપાસની પરિસ્થિતિ વિષયક વિજ્ઞાન, વ્યાપક દષ્ટિએ જોઈએ તે પર્યાવરણમાં ફક્ત માનવ, પશુ-પંખી, જીવજંતુ વનસ્પતિ અને સૂક્ષ્માતિસૂક્ષમ, અપાર અને અનંત જીવસૃષ્ટિને જ સમાવેશ થતો નથી. પણ સાથે સાથે સમગ્ર બ્રહ્માંડ. એનાં તારાંમંડળ તથા સૂર્યમંડળ તેમજ આપણી પૃથ્વી-માતાની પાસેના સૂર્ય, ચંદ્ર અને ગ્રહો તેમજ તેની પાનાં પર્વતો અને મેદાને, સાગરે અને સરોવરો, નદીઓ અને ઝરણાંઓ, જંગલ અને મહાકાંતારે, વૃક્ષ-વનસ્પતિ-પુપ તથા ભૂપૃષ્ઠ અને જલપુષ, વાતાવરણ અને છસૃષ્ટિની અર્થાત્ સવ પ્રકૃતિ પદાર્થો, પૃથ્વી, હવા, અગ્નિ, જળ – એ સર્વના સંપૂર્ણ અસ્તિત્વને પણ સમાવેશ થાય છે. ફેબ્રુઆરી-૧૧]
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો સુયોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવે તો પ્રકૃતિના પર્યાવરણનું સંતુલન જાળવી રાખવામાં તેમજ પ્રકૃતિના વાતાવરણની સુરક્ષા કરવામાં ઘણું સહાય મળી શકે એનું પ્રતિ દિન કરવાને અહીં મારો નમ્ર પ્રયાસ છે, સર પ્રથમ જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાતો કયા કયા છે તે વિશે સંક્ષિપ્ત વિચારણું રજૂ કરું છું.
જૈન ધના એક મૂળભૂત સિદ્ધાંત અહિંસા છે, જેન ધર્મ જ બધા એક એવા ધમ છે જેણે અહિંસા વિશે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચારણા કરેલી છે. જેને ધર્મની એવી માન્યતા છે કે સર્વ આવેમાં આત્મા વસે છે અને સર્વ આત્માઓ સમાન છે પદ્રિવાળા મોટા છો કે ફકત એકેન્દ્રિવાળા સૂક્ષ્મ જીવો – સર્વ જીવવા ઈચ્છે છે.
જૈન ધર્મનું એક ઉદાત્ત સૂત્ર છે “અહિંસા પરમો ધમળ એટલે જૈન ધર્મ અનુસાર કેઈ પણ જીવને ઇજા કરવી, તેને દુરુપયોગ કરે, તેના પર જુલમ કરે, તેમને ગુલામ બનાવવા, તેમનું અપમાન કરવું, તેમનું દમન કરવું, દુ:ખ આપવું અથવા તેમને જાન લેવો એ હિંસા છે. આ કારણથી જેનો જીવદયામાં માને છે એટલે કે સર્વ કો પ્રત્યે સમાદર અર્થાત સવ" જીવસૃષ્ટિ પ્રત્યે કર્યું અને દયાભાવ રાખે છે.
જૈન ધર્મનું એક વિશિષ્ટ સૂત્ર છે: “પર સ્પરોપગ્રહ છવાના”. જેમાં એક ગહન સનાતન સત્ય પ્રગટ થયું છે.
નાના કે મોટાં, દરિદ્રનો નાને કે માટે વિકાસ ધરાવતાં સર્વ પર સ્પરના આધારે તેમજ પર સ્પરાવલંબન વડે એકબીજા સાથે સંકળાયેલા છે. હવે પછી આ લેખમાં આ સૂત્રને “પરસ્પરાવલંબન સિદ્ધાંત” તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે,
પર સ્પરાવલ બનના અનિવાર્ય બંધનને કારણે આ સૃષ્ટિ અને તેના અર્થ નિવાસીઓ પ્રત્યે હદયપૂર્વકની મત્રી વિકસાવવી જરૂરી છે. આપણે તેમને ફક્ત પરિચય સાધવો એટલું જ પૂરતુ તથી પરંતુ તેમની સાથે ગાઢ સંબંધ સ્થાપ અને તેમના પ્રત્યે આદરભાવના કેળવવી એ પણ અત્યંત આવશ્યક છે કારણ કે જેમ બીજા છ આપણા પર આધાર રાખે છે તેમ આપણે પણ બીજા સર્વ જીવા પર નિર્ભર છીએ. પર્યાવરણનો કેઈપણ પ્રકારના દુરુપયોગ કે તેના પર ગુજારેલી હિંસા વહેલી કે મેડી માનવ સમાજ સામે પ્રતિકાર કરીને ખતર ઉલો કરી શકે છે. આ દષ્ટિએ પર સ્પરાવલંબનનો સિદ્ધાંત ફકત આદેશ જ નથી પણ માનવજાત માટે એક ચેતવણી રૂપ સંદેશ પણ છે. આ સિદ્ધાંત છે અને જીવવા દે” એટલું જ સૂચવતા નથી પણ “જીવવા દે જેથી આપણે જીવી શકીએ” એવો બોધપાઠ પણ આપે છે.
સૃષ્ટિના સકળ રચનાતંત્રમાં ઐકય અને સંવાદિતા છે. એકબીજા સાથેનો અવિચ્છિન્ન સંબંધ અને એકસૂત્રતા છે. સ્વયં સંપૂર્ણતા છે. ચેતનાને ઉત્ક્રાંતિ અને માનવ-તંત્રને સાંસ્કૃતિક વિકાસ વિશ્વની એકરાગતા અને સામ્યભાવ સાથે સુસંકલિત છે. સર્વ જીવોના પર સ્પરાવલંબનના અવાજમ સિદ્ધાંતને અપનાવવા માટે આપણે સહઅસ્તિત્વની ભાવનાને અવશ્ય ચરિતાર્થ કરવી પડશે.
જૈન ધર્મના અહિંસા, જીવદયા અને પરસ્પરાવલંબન જેવા કેટલાક સિદ્ધાની વિચારણા બાદ હવે આપણે પર્યાવરણ સંતુલન તથા પર્યાવરણ સંરક્ષણની જાળવણી માટે આ સિદ્ધાંત વાસ્તવમાં કેટલા વ્યવહારુ છે તે પણ જોઈ લઈએ.
આ માનદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાક એ પ્રશ્ન પણ પૂછે કે પર્યાવરણ-સંતુલન અથવા પર્યાવરણ સંરક્ષણ જાળવવાની ખરેખર શી જરૂર છે? ઉપર્યુકત સિદ્ધાંતનું પાલન કરવામાં આવે નહિ તો તેમાંથી કેવાં જોખમ પરિમે છે ? જે આપણે છેલ્લી સદીમાં કે ઝડપી ગતિએ ઉદ્યોગીકરણ થઈ રહ્યું છે તેને ઊંડો વિચાર કરશે તે આ પ્રશ્નોના ઉત્તર સરળતાથી મળી શકશે આ ચાખ ઉઘોગીકરણને કારણે આ રમણીય પૃથ્વી માના ખોળામાં અપાર પાયમાલી અને વિનાશનું એક ભીષણ તાંડવ સર્જાયુ છે. આપણે જમીન, જળ અને વાયુને ઝેરી પદાર્થોથી પ્રદૂષિત કર્યા છે, જે ને સર્વનાશ કર્યો છે આવા અનેક અવિવેકી કો દ્વારા સમગ્ર પર્યાવરણ પ્રક્રિયાને અસ્તવ્યસ્ત કરી નાંખી છે. આ પણ વિવેકશૂન્ય બનીને ભૂમિવિજ્ઞાન તથા જીવવિજ્ઞાનના નૈસર્ગિક કાનૂનને વ્યાપક હાનિ પહોંચાડીએ છીએ તેમજ આપણી પૃથ્વીના પદાર્થવિજ્ઞાન અને રસાયણશાસ્ત્રની ગતિવિધિમાં અવરોધ ઉત્પન્ન કરીએ છીએ. જલશાસ્ત્રની ક્રમિક વ્યવસ્થાને પણ અસ્તવ્યસ્ત કરી મૂકી છે. કેમીક રેઝ સામે રક્ષણ આપતા ઓઝોન થરને કમજોર બનાવીએ છીએ અને આ રીતે આપણે પ્રકૃતિ અને તેનાં સજાને દુરુપયોગ કરી તેમના પર ત્રાસ અને જુલ્મ ગુજારીએ છીએ અને હિંસાત્મક આક્રમણ કરીએ છીએ. | સુવિખ્યાત અને મહાન જીવવિજ્ઞાનીઓને એવો અંદાજ છે કે પર્યાવરણના પ્રદૂષણને કારણે તેમજ પ્રકૃતિ પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાથી દર વર્ષે હજારો જી લુપ્ત થાય છે. આજથી સને ૨૦૦૦ સુધીના દસ વર્ષમાં આપણું આવા અવિચારી કૃત્યથી ૫ થી ૧૦ લાખ જેટલી પ્રાણીઓ – જીવજંતુઓની જાતિઓ કાયમને માટે નષ્ટ થઈ જશે. આપણે અહિંસાનું આચરણ કરતા નથી એ કારણે પર્યાવરણમાં મોટા પ્રમાણમાં ખતરો ઉભું થાય છે અને પરિણામે પ્રકૃતિ માટે જ નહિ પણ મનુ ધ માટે પણ ભયંકર જે ખમ ઉભું થાય છે.
ઈન્ટરનેશનલ યુનિયન ફોર કે ઝર્વેશન ઓફ નેચર (આઈ યુ. સી. એન.) દ્વારા સ્તનધારી પ્રાણીઓ, પંખીઓ, પેટે ચાલતા પ્રાણીઓ, દ્વિચર પ્રાણીઓ, જીવજંતુઓ, કરોડરહિત પ્રાણીઓ. વનસ્પતિ તેમજ બીજી અનેક જીવ-જાતિઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે કે જેમના પર માનવ દ્વારા થતા પ્રકૃતિ પરના આક્રમણને કારણે પર્યાવરણના સંતુલનમાં વિક્ષેપ થવાથી મોટા ખતરો ઉભા થયા છે તેમજ આ જાતિએ સર્વનાશને આરે ઉશ્રી છે આવાં પ્રાણીઓમાં આપણી 'પૃથ્વી પર જમતી અને પાંગરતી ઉત્તમ ઓલાનો પણ સમાવેશ થાય છે.
જેવાં કે માટે વહેલ માછલી, અશિયાઈ હાથી, હિમભૂમિને ચિત્તો, ધ્રુવનું છે, જેથ્વાર ચિત્તો, કેલિફોર્નિયાનું દંતાળા શિગડાવાળું હરણું, મોટાં સહામણાં બગલા કેલ
કયાનું ગીધ (કેન્ડેર, કાળા ડાકવાળે હંસ, લાંબી ડોકવાળે બપ, મિસિપીના રેતીના બગલા, સોનેરી ગરૂડ, દક્ષિણનું વાળ વગરનું ગરુડ, પેરેડાઈઝ પેટ (પોપટ), આઈવરી ચાંચવાળું વુડપેકર પંખી, મારીશીયસને ડેડે વગેરે કરોડરજજુવાળાં પ્રાણુઓની આ યાદી ઘણી માટી થઈ શકે. પરંતુ આપણુ છે. જેના પર આધાર રાખે છે એવાં ઉત્તમ જીવ જંતુઓ અને વનસ્પતિસૃષ્ટિ, તેમાંયે ફળતી-કૂલતી વનસ્પતિ, જલ જેવી પ્રકૃતિની માટી યાદી પણ અવેલેકવી રહી. કેમકે એ બધાં પણ આ જોખમને ભેગ બને છે.
તાજેતરને ઇતિહાસ, પ્રકૃતિ પર ગૂજારેલા હિંસક આક્રમણને લીધે થયેલ માનવસર્જિત ખતરાઓથી સભર છે. અહીં એક જ ઉદાહરણ જોઈએ : ૨જી ડિસેમ્બર ૧૯૮૪ના રોજ ભેપાળમાં ફેબ્રુઆરી -૧
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જંતુનાશક દવાના કારખાનામાં ગેસ ગળતરને કારણે જે ભયંકર હોનારત સજાઈ એમાં કેટલી વ્યક્તિઓની જાનહાનિ થઈ અને અસંખ્ય લેકેને શારીરિક ખામીઓ, ઈજા કે અન્ય દર્દીને ભેગ થવું પડ્યું એની કથની કાળજા કંપાવે એવી છે. પરંતુ પ્રકૃતિ પર થતા માનવસર્જિત હિંસક આક્રમણથી થતી રજામરેજની હાનિ અપરંપાર છે. કોઈ પણ મોટી આપત્તિઓથી થતા નુકશાનની તુલનામાં આ પ્રકારનું રાજબરોજનું નુકશાન અનેક ગણું વધારે છે. હજારો જીવોની જાતિઓ સશે નેસ્તનાબૂદ થા. ગઈ છે અને હવે પાછી એ ફરી સજીવ બની શકે એવી કોઈ સંભાવના નથી માણસ જાતે પ્રકૃતિ પર કરેલ આક્રમણ એવું ખતરનાક છે કે જે પૃથ્વી પર પાંગરેલા અનેક જીની ભવ્ય અને સનઈ જાતને વિનામ કરવા માટે જવાબદાર છે.
આલબર્ટ સ્વાઇઝરે યથાર્થ રીતે કહ્યું છે કે “મનુષ્ય દૂરદર્શિતા અને અગમચેતીની શક્તિ ગુમાવી બેઠે છે. એથી એ આખરે આ સૃષ્ટિનો વિનાશ જ સર્જવાને છે.” આથી એ સ્પષ્ટ હકીકત છે કે પ્રકૃતિને જેટલી હાની પહોચે છે તેટલી જ હાની માનવસમાજને પણ પહોંચે છે. કારણ કે આપણે પર પરાવલ બનના સિદ્ધાંતનું આચરણ કરતા નથી.
આજના યુગનો વિકાસ વિધ્વંસક છે કેમકે દુનિયામાં એક તરફ માનવવસ્તી ઝડપથી વધી રહી છે જ્યારે બીજી તરફ જીવેની અસંખ્ય જાતિઓ લુપ્ત થતી જાય છે અને પરિણામે પર્યાવરણને સંતુલનમાં વિશેષ અવરોધ પહોંચે છે. આવા સંજોગોમાં આર્થિક વિકાસ કે ગરીબવર્ગનું જીવન ધોરણ સુધરવાનો સંભવ નથી એ હકીકત ભાગ્યે જ કોઈ સમજી શકે છે. તા. ૨૩ ઓકટોબર ૧૯૯૦ ના રોજ જાયેલા સમાર ભમાં પ્રિન્સ ફિલિપે કહ્યું હતું કે લગભગ ૪૦ વર્ષમાં માણસ જાતની વસતી બમણી થઈ જવાને સંભવ છે. આટલી ઠપે થતા વસતીવધારા પ્રત્યે એ મણે ઉડી ચિંતા વ્યક્ત કરી હતી.
મનુષ્યનું કલ્યાણ પ્રકૃતિના કલ્યાણની સાથેસાથ અવેલ છે એવું જ્યારે આપણે સમજશું ત્યારે જ મનુષ્ય જાતિ માટે ઉજળું ભવિષ્ય નિર્માણ થશે. વિશ્વના સકળ પદાર્થોના વિકાસ સાથે મનુષ્યજાતિ વિકાસ સંકળાયેલ છે. સાચો અને દીર્ઘકાલીન વિકાસ સાધવા માટે આ પૃથ્વી ના સજીવ અને અજીવ સૃષ્ટએ સાથે મળીને એક બીજાને ઉપકારક બનવું પડશે. પ્રકૃતિ પર સીપરિતા સ્થાપવાનો નિર્ધક પ્રયાસો છેડીને મનુષ્યજાતિએ પ્રકૃતિ સાથે સુસંવાદિતા જાળવીને જીવતા શીખવું પડશે. આ માટે અહિંસા, જે પરમ ધર્મ છે તેનું આચરણ કરવું પડશે.
જૈન ધર્મ સવ ના પ્રકૃતિદત્ત અધિકારને સ્વીકારે છે. તેમાં પ્રકૃતિવૃષ્ટિ પ્રત્યે વૈરભાવ, ધિક્કાર કે વિરોધના ભાવને લેશ પણ સ્થાન નથી. જૈન ધર્મ સર્વ જીવસૃષ્ટિ અને પ્રકૃતિવૃષ્ટિ માટે પ્રેમ અને સન્માન, કરુણ અને આદરભાવ સહિષ્ણુતા અને દયાભાવ, મંત્રી અને સ્નેહ ક્ષમા અને સમતા કેળવવાનું શીખવે છે.
સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ “વર્ડ ચાર્ટર ઓન નેચર”ને ૧૯૮૨ના વર્ષમાં, સ્વીકૃતિ આપી છે. એ હકીકત નોંધપાત્ર છે કે આ ચાર્ટરમાં એ સ્પષ્ટ સ્વીકારે છે કે આપણી માનવ-સંસ્કૃતિ પ્રકૃતિસૃષ્ટીનું એક અને અવિભાજ્ય અંગ છે અને એનો સ્વીકાર કરીને એનું સંરક્ષણ કરવું એ આપણે પરમ ધમ છે કેમકે માનવ સમાજે સત્વશીલ જીવન પદ્ધતિને માગે જીવન જીવવાનું છે. ના રાતે વર્લ્ડ ચાર્ટર ઓન નેચર દ્વારા પર સ્પરોપગ્રહ જવાનામના સિદ્ધાંતને સ્પષ્ટ અને સંપૂર્ણ
|| અનુસંધાન ટાઈટલ પેજ X પર જેઓ ]
૬૪/
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેકાંજલિ
શ્રી જયસુખલાલ ખીમચંદભાઈ શાહ ઉ. વર્ષ ૭૩ તા. ૧૬-૧-૯૧ ને બુધવારના રોજ ભાવનગર મુકામે સ્વર્ગવાસી થયેલ છે. તેઓશ્રી આ સભાના આજીવન સભ્ય હતા, ધામીક વૃત્તિવાળા અને મિલનસાર સ્વભાવના હતા. તેમના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુઃખમાં અમો સમવેદના પ્રગટ કરીએ છીએ તેઓશ્રીના આત્માને પરમશાંન્તિ મળે એવી પ્રભુ પાસે પ્રાથના કરીએ છીએ.
શ્રી ચુનીલાલ નરસીદાસ શાહ તણસાવાળા ઉ. વર્ષ ૭૬ તા. ૭-૧-૯ ના રોજ મુંબઈ મુકામે સ્વવૃવાસી થયેલ છે તેઓશ્રી આ સભાના આજીવન સભ્ય હતા. ધામીક : વૃત્તિવાળા અને મિલનસાર સ્વભાવના હતા. તેમના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુ અમો સમવેદના પ્રગટ કરીએ છીએ. તેઓશ્રીના આત્માને પરમ શાંતિ મળે એવી પ્રવ્યું પા સ પ્રાર્થના કરીએ છીએ.
શ્રી પોપટલાલ મગનલાલ શાહ તારીખ ૪-૧-૧૯૯૧ ના રોજ અમદાવાદ મુકામે સ્વર્ગવાસી થયેલ છે. તેઓશ્રી આ સભાના પ્રેદ્રન સભ્ય હતા. ધામીક વૃત્તિવાળા અને (મલનસાર સ્વભાવના હતા, તેમના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુ:ખમાં અમે સમંવેદના પ્રગટ કરીએ છીએ, તેઓશ્રીના આત્માને પરમ શાંતિ મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ.
શ્રી જમનાદાસ અમરચંદભાઈ શાહ ઉ. વર્ષ ૬૪ ભાવનગર મુકામે તા. ૬-૨-૯૧ના ધાજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓશ્રી આ સભાના આજીવન સભ્ય હતા. ધામીક વૃત્તિવાળા અને મિલનસાર સ્વભાવના હતા. તેમના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુ:ખમાં અમે સમવેદના પ્રગટ કરીએ છીએ. તેઓશ્રીના આત્માને પરમ શાંતિ મળે એવી પ્રભુ પાસે પ્રાથના કરીએ છીએ
લી. શ્રી જૈન આત્માનદ સભા
ખારગેઇટ, ભાવનગર,
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Atmanand Prakash Regd. No G. BV. 31 ભાવનગર જૈન વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘના ઉપક્રમે સિધિત, ચેક' નામકરણ સમારંભ શ્રી જૈન વે. મૂર્તિપૂજક તપાસ'ઘના ઉપક્રમે પૂ. આચાર્ય શ્રી વિજયચ દ્રોદયસૂરીશ્વરજી મ. સા આદિ ભગવતેની પુનિત નિશ્રામાં સમાજના વિશાળ ઉપસ્થિતિમાં તા. ૩-૨-૯૧ને રવિવારે ‘સિદ્ધિતપ ચેક’ને નામકરણ વિધિ સમારંભ યોજાઈ ગયો. ભાવનગર સંધના આશ્રયે 1988 ૮૯ના વર્ષ દરમિયાન પૂજયપાદની મંગલ નિશ્રામાં 800 જેટલા તપસ્વીઓની વિક્ર મરૂપ સિદ્ધિ ૧૫ની આરાધના થઈ હતી આ વિક મતપની સ્મૃતિ જળવાઈ રહે અને તપે ધમની અનુમોદના થાય તેવા શુભાશયે ભાવનગર મહાનગરપાલીકાએ ‘મહત્વના સ્થાન દાદાસાહેબ સામે ‘સિદ્ધિતપ ચેક’નુ' નામાભિધાન આપવા નિર્ણય કરેલ જેના ફળ સ્વરૂપે આ ચેકના નામકરણનો, સમાર ભ શ્રી પ્રતાપભ ઈ શાહના પ્રમુખસ્થાને અને શાંતીલાલ શાહ (આફ્રીકાવાળા), શ્રી બકુભાઇ ભે ગીલાલ તથા ભાવનગરના માજી મેયરશ્રી જયંતભાઈ વનાણીના અતિથિ. વિશેષ યાજાયેલ'. આ સિદ્ધિતપ ચેકના દાતા મનીષભાઈ નવનીતરાય શાહ (અમદાવાદ વાળા)ના હસ્ત ચીકનું ઉદ્ઘ ટન થયેલ છે. | | અનુસંધાન પેજ ૬૪નું ચાલુ ] પણે સ્વિકાર થયા છે. પર સ્પરની અખંડ એકતા, પર સ્પર અવિચ્છિન્ન સંબંધ અને પર પરાવલ' બનના આ સિદ્ધાંત જૈન ધર્મને મુદ્રાલેખ છે. - વિશ્વસમાજ દ્વારા આ સિદ્ધાંતના સ્વીકાર થી એક શુભ આરંભ થયો છે અને તે માનવસમાજ માટે સુસંવાદી અને ઊંતિપૂર્ણ વિકાસ તરફ અ'ગૂલિનિર્દેશ કરે છે અને સાથે સાથે સમગ્ર પ્રતિસૃષ્ટિના વિકાસ પ્રત્યે પણ નિર્દેશ કરે છે.' | આપણે ભૂલવું ન જોઈએ કે આપણે તે અસંખ્યાત જીવોમાંના એક જીવ જ છીએ, અનંત અવકાશ અને અનંત સમયની ઘટમાળમાં અનંત વિશ્વની હસ્તી છે અને એવા અન‘ત વિશ્વના એક બિંદુ જેવી આ પૃથ્વી પરના અનંત જીવમાંના આપણે એક ક્ષુદ્ર જીવ છીએ, કારમેલે છે -વૈવિક વિજ્ઞાનને આ જૈન સિદ્ધાંત સમજવાથી આપણે જીવનના સવ ક્ષેત્રોમાં માન - અહંકારને તજીને અતિ વિનમ્ર બની શકીએ આપણે પ્રકૃતિના નિયમો અને તેના અર્થકરણ અને વિજ્ઞાનનું અનુસરણું કરવું જોઇએ એ આચરણ જ આપણા પરમ ધમ અને નીતિ બની રહેશે. બીજા કેઈ કા૨ણ માટે નહિ પણ આપણે અર્થાત સમગ્ર માનવજાતને જીવવા માટે આ પદ્ધતિથી - જે જીવવું પડશે “યુનાઇટેડ નેશન્સ વડ ચાર્ટર ઓન નેચર’’નો આ જ સંદેશ છે. પ્રિન્સ આ ફિલિપ સમર્પિત થયેલ “જૈન ડેકલેરેશન ઓન નેચર’’નો પણ આ જ સરદેશ છે. અહિંસા અને પર પરાવલ' બન- પર સ્પરોપગ્રહો જીવાનામનો પણ આ જ દિવ્ય સંદેશ છે. તંત્રી : શ્રી પ્રમોદકાન્ત ખીમચંદ શાહ પ્રકાશક : શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, માય : શેઠ હેમેન્દ્ર હરિલાલ, આન't પ્રી. પ્રેસ, સુતારવાહ, ભાવનગર For Private And Personal Use Only