________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખૂબ લાગે છે. એટલે બધો પત્રમાં લખી ના વર્ણન જ અહીં ગુજરાતીમાં આપું છું. શકાય. તે માટે તે તારે શત્રુંજય તીર્થોદ્વાર
પ્રતિષ્ઠા પ્રસંગે થયેલે અજબ ચમત્કાર
. પ્રબંધ નામની ચોપડી જ વાંચવી જોઈએ એટલે આ એ બધું તે નથી લખતે. પણ પ્રતિષ્ઠાનું જે શ્રી આદીશ્વરદાદાની પ્રતિષ્ઠા થઈ ત્યારે શ્રદ્ધા યાદગાર વર્ણન છે તે લખું છું.
ભક્તિથી ઉછળતા હૈયામાં શ્રાવકવર્ગ પ્રસન્ન હતું
બધા બધી વાતો બંધ કરીને પ્રભુની ભક્તિમાં પ્રતિષ્ઠા પ્રસંગનું અનુમોદનીય વર્ણન: લીન હતા.
આદીશ્વર ભગવાનના પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રાવિકાવગ અતિ હર્ષથી ધવલમંગલ ગીત સેંકડો આચાર્ય મહારાજે સંખ્યાબ ધ ઉપાધ્યાય, ગાનમાં એકતાન હતા, વાંજિત્ર વાગતા હતા, અને હજારો મુનિ પધાર્યા હતા. શ્રાવકેની
ભવ્યજી નાચતા હતા. કેટલાય લેકે ધૂપઘટીમાં સંખ્યાને અંકડે તે લાખે સુધી પહોંચે તેટલે
સુગંધથી મહેક્ત ધૂપ ઉખેવતા હતા, સૌરભભર્યા હતા
પુપોવાળું કેયર-કપૂર મિશ્રિત જળ ચારેબાજુ ગિરિરાજની તળેટી સાંકડી પડી પણ કમશાહન છે'ટાતું. જય જય શબ્દથી વાતાવરણ એકરસ મન તે મને મોટું થતું ગયું. અત્યારે તે બન્યું હતું. આવા મંગલ અને પવિત્ર માટે આપણને માત્ર ડોકટરના માટે જ “હાટ પહોળ વચ્ચે પ્રભુની પ્રતિષ્ઠા થઈ તે વખતે સમકિત છું થાય છે તેવા શબ્દો સાંભળવા મળે છે. બાકી દેવ પ્રભુને બિંબમાં સંક્રાત થયા. પ્રભુએ ત્યારે કેનો અનુભવ તેથી જુદે જ છે.
સાત વખત શ્વાસે શ્વાસ લીધા, આ એક વિરલ
ઘટના ગણાય, આચાર્ય શ્રી વિદ્યામંડનસૂરિજી, પ્રતિષ્ઠા મહોત્સવમાં-વિધિ-વિધાનમાં જોઈતાં ઉપાધ્યાય શ્રી વિનયમંડનગણી વગેરેની હાજરીમાં ષાધિ વગેરે દ્રવ્યો વૈદ્યોને, ભીલેન, વૃદ્ધપુરુ આ બન્યું. આપણે જે રીતે શ્વાસ લઈએ છીએ અને ને પૂછીને, જાણીને, પુષ્કળ પૈસા ખમીને મેળ- મૂકીએ છીએ તે રીતે જ પ્રભુજીમાં જે મળ્યું વવામાં આવ્યા.
અરે! આજે પણ પરમાત્મા હજરાહજૂર લાગે છે વાસ્તુ શાસ્ત્રના નિષ્ણાત એવા શ્રી વિવેકમંડન અને તેમના સાંનિધ્યમાં તેઓની જીવાના, ગાઢ અને શ્રી વિવેકધીર એ બે મુનિવરોની ઝીવટ પ્રસન્નતાને સ્પર્શ થાય છે. ભરી દેખરેખ નીચે શુદ્ધિ અને પવિત્રતા સાથે કર્મશાહના પ્રાર્થનાથી વિશ્વના છે પર મંત્રીશ્વર વસ્તુપાલે આણેલી શિલામાંથી પરમ ઉપકાર કરવાની ભાવનાથી રાગદ્વેષથી રહિત થઈ ત્માના બિંબનું નિર્માણ થયું. દ્રવ્યશુદ્ધિ અને સઘળા સૂ રિવરે ની સંમતિથી શ્રી અમદેવ પ્રભુ ભાવવૃદ્ધ આ બેમાં શું ચઢે તે જ કહેવું મુશ્કેલ અને શ્રી પંડરીકસ્વામીની પ્રતિષ્ઠા શ્રી વિદ્યા મોહન હતું તિષ શાસ્ત્રના યશસ્વી વિદ્વાનેને સાથે સુરિજી કરી. રાખીને મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું હતું. સારા
- શ્રી શાશ્વત ગિરિરાજના મધ્યવર્ત સ્થાન ય ભારતના તમામ શ્રી સંઘે જે પુણ્યપળની ચાતક
બિરાજમાન મૂળનાયક શ્રી આદીશ્વર દાદાની પ્રતિષ્ઠા નજરે રાહ જે હતા તે પુણ્યપળ આવી ગઈ. એ પળનું એ ગ્રન્થમાં એવું તે ચિત્રાત્મક હૃદય
કરનાર આ સૂરિવરે પિતાનું નામ કયાય પ ન પર્શી વર્ણન કર્યું છે કે એ વાંચતા આપણે એ લખ્યું. પ્રસંગને એક ભાગ હોઈએ તેવું લાગે છે. એ આ બધી વાતે આપણે જાણીએ પછી એ
For Private And Personal Use Only