SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થત આત્માનો યોગ જોડાણ) આ વેગ આપણે ગિરિરાજ ઉપર આદીશ્વરદાદાને બિરાજમાન આ મરૂદેવામાતા પાસેથી શિખવાનો છે. કરવા તે ઘણું જ દુષ્કર કામ હતું. સંખ્યાબંધ પ્રભુના દર્શને મરૂદેવજીની પાસેથી શિખવાને અવરોધ, અંતરાયો એ સિદ્ધિની આડે ખડા હતા છે. તેની યાદી માટે મરૂદેવાજીની મૂર્તિ રંગ કેક દૈવીકૃપાનું અવતરણ થાય તે જ આમાં મંડપમાં પધરાવી છે. સફળતા મળે, સકળ સંઘમાં દિવસ-રાત આ જ રટણ ચાલતું હતું. શ્રી આદીશ્વરદાદાની હાલની મૂર્તિનો વિ. સંવત ૧૫૮૨ની વાત છે, એક દિવસ સમાચાર મળ્યા કે તપાગચ્છના આચાર્ય માં શ્રી ઇતિહાસ : ધર્મરત્નસૂરિજી મહારાજ સંઘ સાથે ચિત્તોડગઢ હવે આપણે જે પ્રતિમાં પ્રભુજીના દર્શને પધારે છે. સંઘમાં આનંદ પ્રસરી ગયો. પૂજ્ય કરીએ છીએ તે પ્રતિમાને છેડે ઇતિહાસ જોઈએ. આચાર્ય મહારાજ પધાર્યા, મહારાજને આબર. આ પ્રતિમાજી શ્રી કમશાહે ભરાવ્યા છે. આ .પૂર્વક પ્રવેશ કરાવ્યો નગરના રણ વિશાળ નગર સિવાની સાથે પય આચાર્ય મહારાજને શ્રીમુખથી કર્માશાહે કરાવેલ ઉદ્ધાર તે સેળ મો ઉદ્ધાર છે, ' નિત્ય ધર્મશ્રવણ કરવા લાગ્યા. એઓનો ઉપદેશ તેરમો ઉદ્ધાર જાવડશાહને, ચૌદમો બાહઠમંત્રીને, - ઝીલીને શિકાર વગેરે પ્રસનને ત્યાગ કર્યો. પંદરમે સમરાશાહને, આ પંદરમો ઉદ્ધાર વિ. સં. ૧૩૭૧માં થયા. તપાગચછના આચાર્ચમાં થયી પગના આચારમાં એક દિવસ તલાશાહ આચાર્ય મહારાજ પાસે રત્નાકરસૂરિજી મહારાજના હસ્તે પ્રતિષ્ઠા થઈ, આવ્યા પિતાના પાંચ પુત્રો પૈકીના સૌથી નાના એ વખતે જે બિબ પધરાવ્યા હતા તેને મુસલ- પુત્ર જે કર્માશા તે સાથે હતા. માનેએ ખંડિત કર્યા. અને એ ખંતિરૂપમાં જ શાંત સમય હતે. મન પ્રસન્ન અને સ્વસ્થ પૂજાતા રહ્યા. માત્ર મસ્તકને ભાગ પૂજાતા હતા, હત. તલાશાહે હાથ જોડીને ગુરૂમહારાજને મુસલમાનેનું એવું જોર, એ જુલમ હતા કે પૂછયું. મારા મનમાં વિચારેલું કાર્ય થશે કે નહીં? નવા પ્રતિમાજી ત પધરાવા ન” દીધા, પણ કેઈ આપ કૃપા કરીને કહે ગુરૂમહારાજે વિચાર કરીને દર્શન કરવા આવે તે તેની પાસેથી ૧•• મુદ્રા કહ્યું કે એ શુભ કાર્યને મારથ તમારા મનમાં પડાવે પછી દર્શન કરવા દે, આ પ્રમાણે લાબા જાગ્યા છે, પણ ફળ તમારા પુત્રને મળશે. એટલે સમય સુધી ચાલ્યું. કે એ કાર્ય તમારા પુત્રના હાથે થશે. આ સાંભળી સમગ્ર ભારતના સંધમાં આ ચિંતાનો વિષય કશાહે શુકનની ગાંઠ વાળી, અને એ રીતે એ. બન્યા હતા. કેટલાંય શ્રાવક-શ્રાવિકાએ આ કાર્ય ભગીરથ કાર્યનું બીજ વવાયું. પછી તે ઘણીબધી માટે આ કરા અભિગ્રહો વ્રત નિયમો લીધા હતા. આ પ્રક્રિયાના અંતે પાંચ વર્ષના ગાળા બાદ શ્રી વિનયમંઠણ ઉપાધ્યાયની સતત કાળજીભરી દેખરેખ ચિત્તોડગઢમાં ઓશવાળ વંશમાં આમરાજાના નીચે અને કુળદેવીએ આપેલા સંકેત મુજબ એક વંશજેમાં તલાશાહ નામે શ્રાવક વસતા હતા, દિવસ કર્ભાશાહે એ ભગીરથ કાર્ય કરી શકયા, તેઓ નગરશેઠ હતા. તેમણે (૧) રતનાશાહ ૨) અને શ્રી વિદ્યામંડનસૂરીશ્વરજી મહારાજના વરદ પિમાશાહ (૩) દશરથ શાહ (૪) જશાહ અને હસ્તે વિ. સં ૧૫૭ના વૈશાખ વદિ છઠને (૫) કરમાશાહ નામે પાંચ પુત્રો હતા. તેમણે રવિવારે આદીશ્વરદાદાને પ્રતિષ્ઠિત પણ કર્યા. એ પણ આ ચિતા સતત સતાવતી હતી. બધે ઇતિહાસ ઘણે રોમાંચક છે. મઝાનો છે, પણ આમાનંદ-પ્રકાશ For Private And Personal Use Only
SR No.531991
Book TitleAtmanand Prakash Pustak 088 Ank 04
Original Sutra AuthorN/A
AuthorPramodkant K Shah, Prafulla R Vora
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1990
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy