________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
થયા. એમણે કહ્યુ, “આમાં ચિંતા કરવાની કઇ વાત છે ? હુવે મને એટલી તે નિશ્ચિત ખાતરી થઈ ગઈ કે મારા ભવ-ભ્રમણના અંત તે અવશ્ય આવશે જ. આ તા મારુ ધન્યભાગ્ય કહેવાય. હવે ભલે લાખા-કરેાડા ભવ લેવા પડે, પણ અ'તમાં એની સમાપ્તિ તે છે જ. મને તમારી વાત જાણીને ખૂબ પ્રસન્નતા થઈ, '
આ છે પુચ્છનાનુ` પ્રત્યક્ષ đભદાયી પરિણામ. મહત્ત્વનું પાસુ :
પૃચ્છનાનું એક મહત્ત્વનું પાસુ એ છે કે પ્રશ્નકર્તા જિજ્ઞાસાથી એકના એક પ્રશ્ન વારવાર કરે અથવા તે। અનેક પ્રશ્નો વાર વાર જિજ્ઞાસુ બનીને પૂછે તા પણ ઉત્તરદાતાએ એનાથી ગભરાવવાનું નથી. ઉડાઉ જવાબ આપીને જિજ્ઞાસુ પ્રશ્નકર્તાને નિરુત્સાહ કરવા જોઇએ નહિ. એના પ્રશ્નના ઉત્તર ધૈર્ય પૂર્વીક ત્યાં સુધી સમજાવવા જોઈએ, જ્યાં સુધી એના મનનું સમાધાન થાય નહી.
સમયે આચાર્યની પાસે જિજ્ઞાસાભાવથી પ્રશ્ન કરવા માટે આવેલા શિષ્યાની લાંબી હાર થઈ ગઈ. એક શિષ્ય આવ્યા. શ’કાનુ' સમાધાન મેળવીને પાછા ફરે ત્યાં ખીને શિષ્ય આવી ગયા. આચાય એક પછી એક આવતા શિષ્યની શકાએ નુ` ક્રમશ: સમાધાન કરતા રહ્યા, પરિણામે આચાય ને આખી રાત જાગવુ પડયુ. ગુરુના સ્વાસ્થ્યની સંભાળ લેવી એ શિષ્યાનુ' કંવ્યુ હતું. પરંતુ ઉત્સાય, ઉમગ અને જિજ્ઞાસાથી ગુરુને પ્રશ્નો કરતાં શિષ્યાને આને ખ્યાલ ન રહ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્વાન આચાર્ય ને પેાતાના જ જ્ઞાન પરત્વે દ્વેષબુદ્ધિ જાગી, તે વિચારવા લાગ્યા. “એહ! આવા જ્ઞાનથી તે હેરાન પરેશાન થઈ ગયા જિજ્ઞાસુઓ પૂરા શ્વાસ પણ લેવા દેતા નથી. આના કરતાં તે અજ્ઞાના રહેવુ' સારુ', મારા ભાઇને જ જુએને ? એ કશું જાણતા નથી અને લાકો એને કશું પૂછીને સતાવતા નથી. મસ્તીથી ઊંધે છે અને આનંદથી જીવન પસાર કરે છે,''
જગદ્ગુરુ આદ્યશકરાચાય ને પૂછવામાં આવ્યું, ‘‘આમ આપની વાત કાઇને એક વાર સમજાવા તેપણ તે ન સમજે તે। શુ' કરશે ? ’વીશ આદ્ય શ ́કરાચાયે કહ્યુ', '‘હુ એને બીજી વાર સમજાવીશ. એ ખીજી વાર સમજે નહિં તે ત્રીજી વાર સમજાવીશ. જ્યાં સુધી સમજશે નહિ ત્યાં સુધી સમાવતા જ રહીશ. જિજ્ઞાસુને અતિમ ક્ષણ સુધી સમજાવવું તે મારુ કામ છે.
નહિ’
જ્ઞાનશક્તિ પર આટલે। દૃઢ વિશ્વાસ જ જ્ઞાનીઆને માટે મુક્તિ પ્રાપ્ત કરવાનું કારણ બને છે. આવુ... જ્યાં હે।તુ નથી ત્યાં મેહવશ બનીને સ'ચિત જ્ઞાન જ ક`બ ંધનનું કારણ બને છે.
એક વિદ્વાન આચાર્ય પાસે પાંચસે શિષ્ય હતાં. આચાર્ય ને પેાતાની વિદ્વત્તા પર પૂર્ણ વિશ્વાસ હતા, એમના શિષ્યેા પ જિજ્ઞાસા સાથે એક પછી એક આવતા અને જાગેલી શંકાનું સમાધાન મેળવીને પાછા જતા. એક વખત રાતના પર }
પેાતાના જ્ઞાન પર જ રાષ અને દ્વેષ થતાં આચાય એ નિય કર્યાં, હવે હું કાઇને ભગ઼ા હું અને કાઇના પ્રશ્નના ઉત્તર આપીશ
શંકા-કુશંકાઓના સમાધાનમાંથી છૂટકારો મેળવવા માટે વિદ્વાન આચાર્યએ મૌન ધારણ કરી લીધુ', મૌનની આગવી મહત્તા છે, પરંતુ સ્વા બુદ્ધિથી કે દ્વષવશ મૌન રહેવુ' તે ખાટું કહેવાય જ્ઞાન તરફના ષને કારણે મૌન રહેલા આચાય'નુ' જ્ઞાન પાપ-ધનુ` કારણુ બન્યુ
ખાર દિવસ સુધી આચાય એ કોઈ શિષ્યને પઠ આપ્યા નહી. પરિણામે એમને જ્ઞાનાવરણીય ક્રમ-બંધ થયા. જેને પરિણામે પછીના જન્મમ જ્ઞાનની પ્રાપ્તિ થઇ નહી. આમ જ્ઞાની પાસે કાષ્ઠ જિજ્ઞાસાબુદ્ધિથી પુછવા આવે તે ગભરાઈને ઈન્કાર કરવા જોઈ એ નહિ અથવા તે પક્ષપાત કે મેહુ વશ બનીને જ્ઞાનને છુપાવવુ જોઇએ નહી',
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only