SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩. પરાવર્તન : "यदि वाच्छसि भूख'त्व ग्रामे वस સ્વાધ્યાયનું ત્રીજુ સોપાન પરાવતના કે પર્ય. નિયમ ! ” ના છે. આને પ્રતિપૂછના પણ કહેવામાં આવે છે જે મખંતા ઈચ્છતા હો તે ત્રણ દિવસ છે. શાસ્ત્ર કે ગ્રંથનું અધ્યયન કર્યા બાદ એ વિસ્મૃત ગ્રામમાં રહી આવે.” જે ગામમાં વિદ્વાનને થઈ જાય નહી તે માટે તેને વારંવાર પાઠ કરવા સમાગમ ન હોય. મૌલિક વિચારોનું વાતાવરણ તે પરાવર્તાના છે. પ્રશ્ન અને પ્રતિ–પ્રશ્ન દ્વારા ન હોય અને નવીન વિચારો ઝીલનારા એ હાય. સાંપડેલા જ્ઞાનને સુરક્ષિત અને સ્થિર રાખવા માટે છે. કા. નાનને શોના પણ જડતો ન હોય. એનું વારંવાર પુનરાવર્તન કરવું તે પર્યટન કહેવાય આવા મૂખને ગામમાં રહેવાથી નવું શીખવાનું છે. સંચિત કરેલા જ્ઞાનને સ્થિર હૃદયંગમ કરવા તો માટે વિશેષ સ્પષ્ટતા કે વિસ્તૃતતાથી પૂછવું તે તે દૂર રહ્યું, પણ પુરાણું પણ ભૂલાઈ જાય છે. પ્રતિપૃચ્છના કહેવાય છે. ૪. અનુપ્રેક્ષા :હકીકતમાં કઈ પણ શાસ્ત્ર કે ગ્રંથના જ્ઞાનને ચિત્તમાં સંચિત કરવા માટે એવો નિયમ છે કે સ્વાધ્યાયનું ચોથું પાન અનુપ્રેક્ષા એ તે એનું વારંવાર પુનરાવર્તન કરવું. વળી વારંવાર સ્વાધ્યાયનો પ્રાણ છે. શાસ્ત્ર કે ગ્રથનું અધ્યયન જ્ઞાનને સ્થિર કરવાના પ્રયત્નમાં નવા નવા અર્થોની કર્યું. એમાંથી જાગતી શંકાઓનું ગુરુજનેને કુરણું થશે અને એમાં નવા નવા સુવિચારોના વિનયપૂર્વક પ્રશ્ન પૂછીને સમાધાન મેળવ્યું. એનું અંકુર ફૂટશે. જે જ્ઞાનનું રિયાઝ કરવામાં આવે વાર વાર દેહન કરીને એ જ્ઞાનને ચિત્તમાં સ્થિર નહી તે તે જ્ઞાન વ્યર્થ બની રહે છે. કયારેક કર્યું. આવા જ્ઞાનની મૂડી વધારવા માટે એના પર તા કોઈ ખાડામાં લાંબા સમયથી રહેલા પાણીના ઊંડાણથી ધ્યેયને અનુકૂળ એવું ચિંતન-મનન માફક જ્ઞાન સડી જાય છે. કવચિત એવું પણ કરવું તેનું નામ છે અનુપ્રેક્ષા પર્યટનામાં અજીત બને છે કે એ જ્ઞાનરાશિનું એ વ્યકિતમાં જ પૂણ જ્ઞાનનું વાણી દ્વારા પુનરાવર્તન કરવામાં આવે છે. વિરામ આવે છે. સમાજને એનો કશ લભ જયારે અનુપ્રેક્ષામાં મન દ્વારા ચિતન મનન કરીને સાંપડતું નથી. ક્યારેક જ્ઞાનધન સ્મૃતિમાંથી લુપ્ત જ્ઞાનનું દહન કરવામાં આવે છે. થઈ જાય છે. જેમ હજારો રૂપિયા ખોવાઈ જતાં કાર્યોત્સર્ગ આદિ અવસરોએ અથવા તે અસ્વામનુષ્ય દુઃખી થાય છે તેથીયે વધુ દુ:ખી જ્ઞાનધન થાય (અનધ્યાય)ના દિવસેએ મૂળ સૂત્રની વાણીનું લુપ્ત થાય તે સાધક થાય છે. આથી પંડિત જ્ઞાનનું પુનરાવર્તન થતું ન હોય ત્યારે અનુપ્રેક્ષા દ્વારા વારંવાર પુનરાવર્તન કરવું એ સ્વાધ્યાયનું ત્રીજું જ્ઞાનનું મરણ કે મનન-ચિંતન ચાલવું જોઈએ. અંગ છે. આ દષ્ટિએ પર્યટના કે પરાવર્તન કરતાં અનુપ્રેક્ષાનું વિદ્યા પણ વારંવાર અભ્યાસ કરવાથી ટકે છે. વિશેષ મહત્વ છે. પરાવનામાં સ્વાધ્યાય કરવામાં ભૌતિક વિદ્યા હોય કે આધ્યાત્મિક વિઘા હોય આવતાં સુત્રને પાઠ કંઠસ્થ બનવાથી અથવા તે પણ એ વારંવાર અભ્યાસ કે ચિંતન-મનન નહીં પુસ્તકમાંથી વાંચીને બોલતા રહેવાને કારણે કવચિત કરનાર આળસુ કે પ્રમાદી પાસે રહેતી નથી. આવા મન સ્વાધ્યાયમાં કેન્દ્રિત થવાને બદલે અન્યત્ર વિદ્યાવિહીન વાતાવરણમાં રહેનાર મનુષ્યની રહી વહી પણ ઘૂમતું હોય, પરંતુ અનુપ્રેક્ષા તે મનની બુદ્ધિ કે વિદ્યા પણ કુંઠિત થઈ જાય છે. નીતિકાર જાગૃતિની સાથે મનને લક્ષમાં રાખીને જ કેન્દ્રિત તા કહે છે : થતી હોવાથી મન અન્યત્ર ઘૂમતું નથી ફેબ્રુઆરી-૯૧ [૫૩ For Private And Personal Use Only
SR No.531991
Book TitleAtmanand Prakash Pustak 088 Ank 04
Original Sutra AuthorN/A
AuthorPramodkant K Shah, Prafulla R Vora
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1990
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy