________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વળી 'લેખના–સ'થારે, અનશન, રુષ્ણુતા કે શરીરમાં ક્ષીણુતા થતાં પરાવતના આર્દિની શક્તિ રહેતી નથી ત્યારે આ અનુપ્રેક્ષા દ્વારા જ ચિંતન-મનનથી સ્વાધ્યાય થઇ શકે છે. વાસ્તવમાં અનુપ્રેક્ષામાં એટલી પ્રબળ શક્તિ છે કે એને આધારે મનુષ્ય પેાતાના છાતી કર્મોના ક્ષય કરીને કેવળજ્ઞાન અને અંતમાં મેક્ષ પ્રાપ્ત કરી શકે છે.
દાહુજ્બરથી પીડિત નમિ રાજર્ષિના વેદનીય ક્ર`ના ક્ષય કરીને અનુપ્રેક્ષારૂપ સ્વાધ્યાય જ એમને પૂર્ણ" સયમની આરાધનાના પથ પર લાવે છે. અજુ નમાળીએ ભગવાન મહુાવીરનું પ્રવચન સાંભળ્યું. એ પ્રવચન પર અનુપ્રેક્ષા કરવાને પરિણામે એ હત્યારાને મહાવ્રતી મુનિ બનવાની ભાવના જાગી. પેાતાના જીવનનું સાંગોપાંગ અધ્યયન કરવા માટે અનુપ્રક્ષા-બાધ્યાય ઉત્તમ સાધન છે, મારા જીવનમાં સારી બાબતે કઇ અને નરસી બાબતે કઈ? મારું જીવન આજે કેવું વ્યતીત થયુ ? મારા જીવનમાંથી કામરૂં ધાદિની માત્રામાં કેટલે ઘટાડે! થયા ? આ રીતે જીવનના જમા-ઉધારને ખ્યાલ અનુપ્રેક્ષા સ્વાધ્યાયથી હૂબહૂ મળી રહે છે.
૫૪ :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ' (શુદ્ધ સત્ય-અહિંસા-ન્યાયાયુિકત ધ નુ સ્વરૂપ, ધર્મપ્રાપ્તિના ઉપાય, અધર્મ તરફની ગતિ અટકાવીને ધમમાં સ્થિર કરવાની વાત વગેરે જે કથામાં હોય તે કથા ધર્મકથા કહેવાય. અડી કથાના બે અર્થ છે, કથા એટલે કહાની અને કથા એટલે થન. વાર્તાના અર્થમાં કથા શબ્દને લઇએ તે એવી કથા કે જે માનવીને ધમ તરફ પ્રેરિત કરે તે ધર્માંકથા કહેવાય, પરંતુ ધકથા શબ્દને અથ ધનુ કથન કરવા વધુ યાગ્ય અને ન્યૂ પડે લાગે છે, કારણ કે ઘણા પ્રાંતામાં ધર્મોપદેશને ‘કથા' જ કહેવામાં આવે છે. આમ ધર્મકથા શબ્દને ધર્મના કથનના અર્થમાં વિચારીએ તે વ્યાખ્યાન, ધર્મોપદેશ, પ્રવચન, ભાષણુ વગેરે બધાં જ એ અથવા ઘાતક માશે. આ પ્રકારના ધર્મકથનમાં સામાન્ય રીતે વિષયને રસપ્રદ બના વા કે સુગમ બનાવવા માટે જુદી જુદી ધમ પ્રેરક કથાએ, દૃષ્ટાંત, રૂપકા અને ઉદાહરણાના સહારા લેવામાં આવે છે. પરિણામે આ વ્યાપક અર્થ માં વાર્તાના અર્થ ધરાવતા શબ્દ પણ સમાવેશ પામે છે.
સ્વાધ્યાયના ચાર અંગે દ્વારા અભ્યાસ પૂર્ણ', પરિપકવ અને હૃદયંગમ જ્ઞાનને ધકથા દ્વારા પુછુ કરવુ જોઇએ અને સ્વજીવનની સાથે સાથ અન્ય જીવનને પણ ધર્મ પ્રતિ પ્રેરિત કરવે તે સ્વાધ્યાયના આ પાંચમા સે પાનના ઉદ્શ છે.
અનુપ્રેક્ષા એક રાતે તા જીવનના રીસર્ચ છે. શાધ છે, જેમ કોઈ સશેાધક અનુપ્રેક્ષા દ્વારા ગંભીર અને તુલનાક અધ્યયન કરીને કોઇ વિષય પર થસિસ (મહાનિ ધ) લખે છે અને અને પીએચ.ડી, કે, ડિલિટ ની પદવી પ્રાપ્ત થાય છે. એ જ રીતે જીવનના મહાન શેાધક અનુપ્રેક્ષા ભગવાન મહાવીર તીર્થંકર હાવાની સાથે દ્વારા પોતે વાંચેલા શાડ્યા અને આગમાના ઉપ-પૂરેપૂરા લેસ'ગ્રાહક પણ હતા. એમણે પાતાના દેશના સાથે રવ જીવનની તુલના કરે છે અનેધમને ઝૂપડીથી માંડીને મહેલ સુધી પહેાંચાયા પાતાના જીવનનું વિશ્લેષણાત્મક તલસ્પશી કેઇ સામાન્ય, નિરક્ષર માનવી પણ સમજી શકે અધ્યયન કરે છે. આ ગંભીર અધ્યયનને પરિણામે અને પ્રખરમાં પ્રખર વિદ્વાન પણ જાણી શકે એવી એ ઘાતી કર્મોના આવરણને ભેદીને કેવળજ્ઞાનીની સરળ, રેાચક ભાષા તેમજ શૈલીમાં એમને ધ'ના ડીગ્રી પ્રાપ્ત કરે છે, આથી અનુપ્રેક્ષા વાધ્યાયનું પડિંતામાં જ પ્રચલિત એવી સંસ્કૃત ભાષાને વાત કહેવી હતી. આ કારણે એ સમયે માત્ર સૌથી મહત્ત્વપૂર્ણ અંગ છે. છેડીને આમજનતાની પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપ્યા. પેાતાના પ્રવચનેામાં પણ વિષયને સરળ
૧. ધર્મકથા :
સ્વાધ્યાયનું પાંચમું સાપાન છે ધર્મકથા, તાથી સમજાવવા માટે કથા, રૂપક, આખ્યાન,
આત્માનઢ પ્રકાશ
For Private And Personal Use Only