SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કરતા હૈ। ત્યારે પ્રત્યે ચિંતનપૂર્વક વિષય તમે શાસ્ત્રીય અધ્યય અથવા તે સ્વય" સ્વાધ્યાય કરતા હૈ પ`ક્તિ અને વિષયના હેતુપૂર્ણાંક અને અભ્યાસ કરવા જોઈએ. આમાં જે ૫ નહી તેના પ્રશ્નોને જુદી નેટમાં નાંધી લેવા જોઈએ અને પછી અનુભવી કુચ્ચ ભૂમિકા ધરાવતા સાધકની પાસેથી એનુ રામાધાન મેળવવુ' જોઇએ. તમારા પ્રશ્ન તમારા ચિંતનુ સ્તર દર્શાવશે. જે તમારું ચિંતન છીછરુ ઢળે તે પ્રશ્નો પણ એવા જ હશે. આમ છતાં જે કોઇ પ્રશ્ન ઊઠે કે શંકા જાગે તેનુ સમાધાન અર્થે મેળવવુ. સમાધાન મેળવશે નહિ તે વડુ કે કેલા પ્રશ્નો તમારા વિચાર જગતમાં અવ્યવસ્થા અને ગૂચવા ઊભા કરશે આથી જે કેઈ પ્રશ્ન ઊભે થાય તેને જિજ્ઞાસાબુદ્ધિથી શ્રદ્ધા અને વિવેકપૂવ ક પેાતાના પ્રીયની સમક્ષ રજૂ કરીને સમાધાન મેળવવું જિજ્ઞાસા અને વિનય :-- કેટલીક વ્યક્તિઓ પેતાનું પાંડિત્ય દર્શાવવા અથવા તેા પેાતાના પુસ્તકિયા જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે કાઈ સાધકને નિરુત્તર કરવા કે પરાજિત કરવાના ઉદ્દેશથી પ્રશ્ન પૂછે છે. આવી જીતવાની વૃત્તિ ધરાવનાર અહ‘કારી વ્યક્તિ ઘણીવાર ખુદ અનિણું યાત્મક સ્થિતિમાં ડાય છે. આવી રાજસી બુદ્ધિ ધરાવનાર સમાધાન મેળવી શકતા નથી કેટલાંક લેાકેા પેાતાને પહેલેથી જ જ્ઞાની માનતા ડાય છે, આવી વ્યક્તિ કેઈ શંકા જાગે તો પણ અનુભવી કે એના વિશેષજ્ઞ પાસે જવામાં નીચા જોણુ માને છે. પિરણામે તેઓ હંમેશા શકા વ્યાકુળ જ રહે છે. ૫૦ કેટલાક સાકાની એવી ખાદત હાય વાંચેલા વિષય પર પુનઃ ચિંતન કરતા નથી. રે પ્ર'થતુ. વાચન સાધુ કે ગુરુ પાસે કરી ન પછી બધુ જ ત્યાં મૂકીને જાય છે. દિસે જ્યારે શાસ્ત્રાદિ વાચનને સમય થાય ત્યારે જ એને સ'ભારે છે. ચિંતન મનનના અભાવે આવા છે કે શાસ્ત્ર Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધકને પ્રશ્નો જ ઉડતા નથી અને તેને પરિણામે જ્ઞાનમાં પ્ર-ગતિ થતી નથી. આવી જ રીતે પેાતાની જગ્યાએ બેસીને અવિવેકભરી રીતે ગુરુ આદિને પ્રશ્ન કરનાર જ્ઞાનપ્રાપ્તિ કરી શકતા નથી કેટલાક લેાકા એવુ પણ ચિારે છે કે આપણે પ્રશ્ન પૂછીશું. તાં શાસ્ત્રો વિશેનુ પેાતાનું અજ્ઞાન ઉઘાડુ પડી જશે. પેાતે મનમાં ને મનમાં શકા દબાવી રાખે છે. કેટલીક વ્યક્તિને પ્રશ્ન જાગે છે, પગુ વડીલને આવુ. પૂછ્યુ. તે અવિવેક ગણાય તેમ માનીને પ્રશ્નો પૂછવાનુ ટાળે છે. આમ પૃચ્છનાને અભાવ હોય અથવા તે। અનૌચિત્યયી પૃચ્છના થતી હેાય ત્યારે ઘણી વાર મનુષ્ય સત્યથી ચિત રહી જાય છે. એક વાત નિશ્ચિત છે કે જિજ્ઞાસા કે પૃચ્છા એ જ્ઞાનપ્રાપ્તિ કે જ્ઞાનવૃદ્ધિનુ માધ્યમ છે. અક્ષરજ્ઞાનથી સાથે વચિત વ્યક્તિ પણ પૂછી-પૂછીને વિશાળ અનુભવ પ્રાપ્ત કરે છેઅને ભાલાને પણ પાછા પાડી દે છે. આથી જ એક અંગ્રેજ લેખકે તે। એટલે સુધી કહ્યુ` છે. TM had six honest serving men; they taught me all I know Their Name - When, What, Where, Why, How and Who.' સાચે જ પ્રશ્ન કે પૃચ્છના જો જિજ્ઞાસા અને વિનયથી કરવામાં આવે તે જ્ઞાનની પર્યાપ્ત વૃદ્ધિ થાય છે. આ વિષયમાં મને મહારાજા કુમારપાળના લીધુજીવનની એક ઘટના યાદ આવે છે. બીજે આના અથ એ કે જે કઇ જ્ઞાન મે' 'ચિંત છે. તે મારા આ છે પ્રમાણિક સહાયકા (પ્રશ્નો) દ્વારા મળેલુ છે. એમના નામ છે કાર, શું, ક્યાં, કેમ, આ રીતે અને કાણુ. ક્યુ એક પલાશ વૃક્ષની નીચે બેસીને કલિકાલસ જ્ઞ હૅમગ્ર દ્રાચાય અને મહારાજા કુમારપાળ જ્ઞાન આત્માનંદ-પ્રકાશ For Private And Personal Use Only
SR No.531991
Book TitleAtmanand Prakash Pustak 088 Ank 04
Original Sutra AuthorN/A
AuthorPramodkant K Shah, Prafulla R Vora
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1990
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy