Book Title: Atmanand Prakash Pustak 088 Ank 04
Author(s): Pramodkant K Shah, Prafulla R Vora
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેકાંજલિ શ્રી જયસુખલાલ ખીમચંદભાઈ શાહ ઉ. વર્ષ ૭૩ તા. ૧૬-૧-૯૧ ને બુધવારના રોજ ભાવનગર મુકામે સ્વર્ગવાસી થયેલ છે. તેઓશ્રી આ સભાના આજીવન સભ્ય હતા, ધામીક વૃત્તિવાળા અને મિલનસાર સ્વભાવના હતા. તેમના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુઃખમાં અમો સમવેદના પ્રગટ કરીએ છીએ તેઓશ્રીના આત્માને પરમશાંન્તિ મળે એવી પ્રભુ પાસે પ્રાથના કરીએ છીએ. શ્રી ચુનીલાલ નરસીદાસ શાહ તણસાવાળા ઉ. વર્ષ ૭૬ તા. ૭-૧-૯ ના રોજ મુંબઈ મુકામે સ્વવૃવાસી થયેલ છે તેઓશ્રી આ સભાના આજીવન સભ્ય હતા. ધામીક : વૃત્તિવાળા અને મિલનસાર સ્વભાવના હતા. તેમના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુ અમો સમવેદના પ્રગટ કરીએ છીએ. તેઓશ્રીના આત્માને પરમ શાંતિ મળે એવી પ્રવ્યું પા સ પ્રાર્થના કરીએ છીએ. શ્રી પોપટલાલ મગનલાલ શાહ તારીખ ૪-૧-૧૯૯૧ ના રોજ અમદાવાદ મુકામે સ્વર્ગવાસી થયેલ છે. તેઓશ્રી આ સભાના પ્રેદ્રન સભ્ય હતા. ધામીક વૃત્તિવાળા અને (મલનસાર સ્વભાવના હતા, તેમના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુ:ખમાં અમે સમંવેદના પ્રગટ કરીએ છીએ, તેઓશ્રીના આત્માને પરમ શાંતિ મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. શ્રી જમનાદાસ અમરચંદભાઈ શાહ ઉ. વર્ષ ૬૪ ભાવનગર મુકામે તા. ૬-૨-૯૧ના ધાજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓશ્રી આ સભાના આજીવન સભ્ય હતા. ધામીક વૃત્તિવાળા અને મિલનસાર સ્વભાવના હતા. તેમના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુ:ખમાં અમે સમવેદના પ્રગટ કરીએ છીએ. તેઓશ્રીના આત્માને પરમ શાંતિ મળે એવી પ્રભુ પાસે પ્રાથના કરીએ છીએ લી. શ્રી જૈન આત્માનદ સભા ખારગેઇટ, ભાવનગર, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20