Book Title: Atmanand Prakash Pustak 088 Ank 04
Author(s): Pramodkant K Shah, Prafulla R Vora
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મને રંજન બનવી જોઈએ નહીં. માત્ર હાસ્યરસને માનવજીવનને માટે અને વિશેષ કરીને સાધક પિષક થવી જોઈએ નહી એ તે શ્રોતાઓને જીવનને માટે સ્વાધ્યાયના આ પાંચ સોપાન પાર કર્તવ્યમાં પ્રેરિત કરનારી અને એમને સાચું લક્ષ કરીને જ્ઞાનના દિવ્ય મંદિરમાં પ્રવેશ કરવો જરૂરી દર્શાવનારી હોવી જોઈએ. આત્માનું કલ્યાણ અને છે પ્રત્યેક વ્યકિત આ પાંચ પાન પર ધ્યાન ઉત્થાન થાય, ચારિત્ર્યમાં દઢતા આવે, ધમમાં રૂચિ આપે અને રોજે રોજ સમય કાઢીને એને પિતાના જાગે, આવી કથા એ જ વાસ્તવમાં ધકથા છે જીવનમાં સાકાર કરે તે એ જરૂર સ્વપરકલ્યાણ આવી કથા જ સ્વાધ્યાય-તપ છે. કરી શકે છે. ભારત ની વસ્તી ગણતરી-૧૯૯૧ - તમામ સંપ્રદાયના બધા જેન ભાઈઓ અને બહેનોને વિનંતિ કરવામાં આવે છે કે વસ્તી ગણતરીના કર્મચારીઓ તમારે ત્યાં વસ્તીની ગણતરી કરવા માટે આવે ત્યારે ફોર્મની અંદરના આઠમાં (૮) ધર્મના ખાનામાં જરૂર “1” (જૈન) લખાવે. આ અત્યંત જરૂરી છે જૈન સમાજની વસતિના સાચા આંકડા પ્રાપ્ત કરવાનું માધ્યમ જનગણના છે. વસતી પત્રકના ફોર્મ માં રહેલ ધર્મના ૮ માં ખાનામાં વેતામ્બર, દિગમ્બર, સ્થાનકવાસી, તેરાપંથી વિગેરે ન લખાવે પણ “I” (જન) લખાવે. અત્યંત આવશ્યક છે. આભ ન દ પ્રકાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20