________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભતૃહતિ અને દિદ્ભાગ.
પરંતુ જે નવા પ્રમાણે પ્રકાશમાં આવ્યાં છે તે ઈસિંગનું વિધાન સર્વીશે બેટું પાડે છે અને ભર્તુહરિનો સમય ઇ. સ. પાંચમા સૈકાને ઠરાવે છે.
વાકય પ્રદીપ” ના બીજા કાંડમાં જે વ્યાકરણ શાસ્ત્ર લગભગ મૃતપ્રાયઃ દશામાં આવી ગયું હતું તેને મહાન વ્યાકરણાચાર્યો ચંદ્ર અને વસુરાત, પુણ્યરાજ (વાકયપ્રદીયના ટીકાકાર) વગેરેએ કેવી રીતે પુનર્જીવન આપીને પ્રચાર કર્યો તેનું વર્ણન કરતી વખતે વસુરાતના નામનો ભતૃહરિના ગુરુ તરીકે કેટલીયે વાર ઉલેખ આવે છે. “વાક્યપ્રદીય ” નીપ ૪૯૦ની કારિકામાં ભર્તુહરિ પતે વસુરાતને Tહા એ શબ્દ લખીને તેનો ગુરુ તરીકે ઉલ્લેખ કરતા હોય તેમ લાગે છે જે પુણ્યરાજે લખેલી લેક ઉપરની પ્રસ્તાવનાના શબ્દોથી સિદ્ધ થાય છે. આ સિવાય એક જૈન લેખક સિંહસૂરિગણું કે જેઓ ઇ. સ. છઠ્ઠા સૈકાની શરૂઆતમાં થયા હોય તેઓ પિતાના “ ન્યાયચક્રટીકા ”ષ્ઠ નામના અપ્રસિદ્ધ ગ્રંથમાં ( પુરગામી મgવાદીના નયચીની ટીકા જે હાલમાં અપ્રાપ્ય છે ) વસુરાતના નામને ભતૃહરિના ૯ઉપાધ્યાયને બે વખત ઉલેખ કરે છે. આ હકીકત પુયરાજના વિધાનને સમર્થન આપે છે અને સિદ્ધ કરે છે કે વસરાત તે યુગના મહાન વ્યાકરણાચાર્ય હતા જેની નીચે ભહરિએ અભ્યાસ કર્યો અને તૃહરિ પોતાના ગુરુથી ઘણીવાર જુદા મંતવ્યો ધરાવતા હતા.
પરમારથ નામના લેખકના મત પ્રમાણે વસરાત બ્રાહ્મણ હતા અને વસુબધુના શિષ્ય
છે. જાઓ:-કુષ્ણસ્વામી આયંગર મેમોરીઅલ વૅલ્યુમમાં છપાયેલ ડે. સી. કુનને રાજાને લેખક ઇસિંગ ને ભતૃહરિનું “વાકય–પ્રદીય.”
૪. દ્વિતીય કાંડની ૪૮૬ મી કારિકા ઉપર પુણ્યરાજની વ્યાખ્યાન તેના સ્મરોત્તત્રમવતાર્વપુર તાન્યઃ ક્રશ્ચિમિ માથામવાિમમિતં મવતિ | જુઓ તેજ પુરતકની ૪૮૯ મી કારિકા –
केनचिच्च ब्रह्मरक्षसानीय चन्द्राचार्यवसुरातगुरुप्रमृतीनां दत्त इति । तैः खलु यथावत् व्याकरणस्य स्वरूपं तत उपलभ्य सततं च शिष्याणां व्याख्याय बहुशाखित्वं नीतो विस्तरं प्रापित इत्यनुश्रीयते । ૫ ફરીવાર સરખા ૪૯૦ ૨.
प्रणीतो गुरुणास्माकमयमागमसंग्रहः ।
સરખાવોઃ-મધ જાદુ ચાતો વિવર્ય તત્રમાવતા વસુરાતyળા માયમાનમ: સત્તાય વાત્સल्यात् प्रणीत इति स्वरचितस्य ग्रन्थस्य गुरुपूर्वकमभिधातुमाह ।
૭ તળેગામવાળા મુનિશ્રી જંબૂવિજયજીવામીને મારા અભ્યાસ માટે આ અગત્યના પુસ્તકની પ્રત કૃપા કરીને મોકલવા માટે હું ઘણો જ આભારી છું.
૮ “દ્વાદશાનિયચક્ર” ના કર્તા મલવાદી એ જ નામના બીજા મલવાદી કે જે “ન્યાયબિન્દુ ટીકા ટીપણી”ના કર્તા છે તેનાથી તે જુદા છે. ૯ જુઓ ન ચક્ર ટીકા ફેલી. ૨૭૨
सोऽभिजल्पोऽभिधेयार्थ परिग्राही बाह्याच्छब्दादन्य इति भर्तृहर्यादिमतम् ।
વપુરાતસ્ય મયુપાધ્યાચસ્થ મતં તુ..................... ૧૦ સરખા –જનરલ ઍફ ધી રોયલ એશીયાટીક સોસાયટી પૃષ્ઠ ૩૩ (ઇ. સ. ૧૯૦૫ )માં છાપેલ. જે ટીકાકીને લેખ:-A study of Paramārtha's life of Vasubandhu and the date of Vasubandhu.
For Private And Personal Use Only