Book Title: Atmanand Prakash Pustak 050 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531584/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઠાગાત્માનંદu, Clerle IIIIIIIlliiliiiimli|| / R IIIIIIIII lllll આ 5 પુસ્તક ૫૦ મું, સંવત ૨૦૦૮. મામ સ', પ૬ તા. ૧પ ૯ પર અંક ૨ જો. ભાદ્રપદ. UIT/IT/III વાર્ષિક લવાજમ રૂા. ૩-૦ ૦ પાસ્ટેજ સહિત. 11IIIIIIIIIIIIIIIII ||IIIIIIIIIIII) |1|1|||illlllll પ્રકાશક: 11 શ્રી જૈન આત્માનંદ સભા, હાથ ભાવનગ૨ . For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 2. અ નું કે મણિ કા. ૧ સામાન્ય જિન સ્તવન ... ( શ્રી જવાનમલ ) ૨૧ ૨ પયુંષણ કર્તવ્ય ... | ... ... (અમરચંદ માવજી શાહ ) ૨૧ ૩ ભતૃહરિ અને દિગનામ ... ., .. (પૂ શ્રી જખ્ખવિજયજી ) ૨૨ ૪ ભતૃહરિ અને દિનાગ (અંગ્રેજીમાં) ... ... ( એ. આર. ર'ગા-સ્વામી આયંગર ) ૨૭ ૫ ઉપરના લેખને અનુવાદ ... ... ૬ વલ્લભવાણી ... ... ... ...( પૂ આ. શ્રીનિજયવલ્લભ સૂરીશ્વરજી મ૦ ) ૩૩ ૭ શ્રી સિદ્ધસેન દિવાકરની કૃતિઓ ... (પ્રે. હીર લાલ રસિકંદાસ કાપડિયા એમ. એ. ) ૩૪ ૮ વર્તામાન સમાચાર ... ••• .. ••• ••• ••• ••• સજી) 35 હું સ્વીકાર-સમાસેચના ... ...( સભા ) ૩૬ ૨૭ * શ્રી ક૯પસૂત્ર-(સચિત્ર ) ?? આર્થિક સહાય મળેથી છપાવવામાં આવશે. શ્રી કહપસૂત્ર એ આપણો મહાને પૂજ્ય ગ્રંથ છે. દર વર્ષ પવિત્ર પર્યુષણ પર્વ માં પૂજય મુનિ મહારાજાઓ વાંચે છે. શ્રદ્ધાપૂર્વક સાંભળનારા ભાઈઓ આરાધનાવડે થાડા વખતમાં મોક્ષગામી બને છે. જયાં નાના મોટા ગામ-ગામડાઓમાં જયાં પૂજય મુનિવરોના ચાતુર્માસ થતાં નથી, ત્યાંના જૈન બંધુઓને ક૯પસૂત્ર સાંભળવાની તક મળતી નથી, તેવા ગામના કેટલાક જૈન બંધુઓ તરફથી અમને સચિત્ર કલ્પસૂત્ર (ટીકાના અનુવાદવાળુ' ) ગુજરાતી ભાષામાં સરલ ભાષાંતર કરાવી પ્રગટ કરવા સુચના ઘણા વખતથી થયા કરે છે, જો કે અત્યારે છાપકામ, ચિત્રકામ, કાગળેા વગેરેની વધતી જતી સપ્ત મોંધવારી છતાં શ્રી મહાવીર પ્રભુના જીવન પ્રસંગના રંગીન ફોટાઓ સાથે ઉંચા કાગળ, સુંદર ગુજરાતી ટાઈપમાં છપાવતાં શુમારે રૂા. ૬ ૦૦૦) છ હજાર રૂપિયા ખર્ચના થાય તેમ છે ) એક બંધુ કે બે ત્રણ બંધુઓ મળી તેટલું ખર્ચ આપશે તે તેમના જીવનચરિત્ર સાથે ફોટા આપવામાં આવશે. ) ધનાઢ્ય જૈન બધુઓ એ આર્થીક સહાય આપી આવા જ્ઞાનોદ્ધાર અને અનેક ગામડાઓમાં જ્યાં જ્યાં આ ગ્રંથ જશે ત્યાં ત્યાં પવિત્ર પર્યુષણ પર્વમાં અનેક જૈન બંધુઓ બહેનો સાંભળી લાભ લેશે તેમજ પર્યુષણું કર્તવ્ય કરી આત્મકલ્યાણ સાધશે તેનો અનુમોદના વગેરે લાભ આર્થિક સહાય આ પનારને વર્ષોનાવર્ષો સુધી મલશે. આ નાના ગામ માટે પર્યુષણ પર્વ માટે અતિ મૂલ્યવાન અને ઉપયોગી ગ્રંથ હોવાથી તેવા તેવા ગામને જ માત્ર ભેટ મોકલવામાં આવશે. આર્થિક સહાય આપનારની સુચના અમુક જ્ઞાનભંડારા સિવાય માત્ર ખાસ ઉપકારી ગ્રંથ હોવાથી સિવાય કોઇને ભેટ આપવામાં આવશે નહિ. અને જરૂરીયાત હશે ત્યાં સભા અમુક શરતે ભેટ મોકલશે. લાભ લેવો હોય તેમણે આ સભાને પત્ર લખી જણાવવું. જાહેર ખબર. | શ્રી ભાવનગરમાં શ્રી કૃષ્ણનગરમાં બંધાયેલ નવા જીનાલયમાં મૂળનાય કઇ તરીકે પધરાવવા 2. શ્રી મહાવીરસ્વામીજીની પ્રતીમા એક ઉંચાઈ ઈય ૨૫ અગર તેથી વધારે યોગ્ય નકરાથી જોઇએ છે. લખા-શા, નારણજી ભાણાભાઇ. ( વીમાવાળા, ) - કાંટાવાળા ડેલા-ભાવનગર For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. .. પ્રકાશક –શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર . વીર સં. ૨૪૭૮. વિક્રમ સં. ૨૦૦૮. પુસ્તક ૫૦ મું, - ભાદ્રપદ :: તા. ૧૫ મી સપ્ટેમ્બર ૧૯૫ર : અંક ૨ જે. સામાન્યજિન સ્તવન. ( પ્રભુ તુજ શાસન અતિ ભલું એ રાગ.) પ્રભુ તારું દર્શન લાગે પ્યારું, પાપ ક્રોડે હરનારું રે; મનવાંછિત ફલ તે અપે, આનંદ ઉત્કૃષ્ટ દેનારું રે. પ્રભુ ૧ પ્રભુ તુજ મૂર્તિ મનોહારી, જોતાં દિલ હર્ષિત થાવે રે; જે નરનારી તુજ દર્શન કરે, તે વાંછિત સુખ પાવે રે. પ્રભુ ૨ દર્શન કરવાથી પ્રાપ્તજ થાય, વિનય વિવેકાદિ ગુણો રે; મેહ, માયા ને લોભ આદિ દૂર થાય એ અવગુણ રે. પ્રસુ૦ ૩ અતિ આવે છે. પ્રભુ તારા દર્શનને પ્રભાવ, વર્ણવતા નવિ આવે રે, જે પ્રભુ તારા દર્શન કરે, તે અવ્યાબાધ સુખ પાવે રે. પ્રભુત્ર ૪ તેનેજ સમ્યકવિની પ્રાપ્તિ થાય. જે વજ દર્શનમાં શ્રદ્ધા ધરાવે રે; મોક્ષનું અનંતગણું સુખ, જવાનમલ કહે તે પાવે છે. પ્રભુ ૫ પર્યુષણ કર્તવ્ય. (કવ્વાલી) અમે ક્રોધ સમાવીને, સૌ જીવ ખમાવીને; વળી મસ્તક નમાવીને, મિચ્છામિ દુક્કડ રહીશું. ૧ અમે સંયમ તપ પાળી, કલુષિત કર્મને બાળી; વળી સા દોષને ટાળી, પરમ આરાધના કરીશું. ૨ અમારી કાયા મન વાણી, કરે અહિંસાતણ લહાણું દયા વીર ધમ પછાણ, પર્યુષણને દીપાવીશું. ૩ ન દેવી કોઈના થઈશું, ન વિરોધી અમે બનશું; ક્ષમાનું સૂત્ર આચરશું, કષાયને શમાવીશું. ૪ અમે સત્ય ન્યાય ને નીતિ, સા જીવો તરફ પ્રીતિ; અમારા ધર્મની રીતિ, “અમર ” પ્રેમે પ્રસારીશું. ૫ –અમરચંદ માવજી શાહ, For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भर्तृहरि अने दिङ्नाग શ્રી આમાનંદપ્રકાશના તા. ૧૫-૭-૫૨ ના અંકમાં આચાર્યભગવાન શ્રી મધુવાદિક્ષાબમણુના સમયના અનુસંધાનમાં બોદ્રાચાર્ય દિનાગરચિત પ્રમાણસમુચ્ચયની રચના ભતૃહરિપ્રણીત વાયપદીયથી પૂછી થયેલી છે, એ હુ જણાવી ગયું છું. આ સાથે Bhartrhari and Dilnāga ( ભતૃહરિ અને દિનાગ ) નામને જે ઇગ્લીશ લેખ આપવામાં આવેલું છે તે ઉપર જણાવેલ વાકયપદીય અને પ્રમાણસમાચયના પૂર્વાપરભાવનું જ વિશદ રીતે સમર્થન કરે છે. આ ઈલીશ લેખના લેખક વિદ્વાન મહાશય શ્રીમાન ૧રંગાસ્વામી રામાનુજ આયંગર ઐસુરરાજયના પુરાતત્વ સંશોધનમંદિરની મુખ્ય સંચાલક છે. સંસ્કૃત સાહિત્યના જ્ઞાન ઉપરાંત ટિબેટન ભાષાનું પણ જ્ઞાન ધરાવે છે અને ભારતમાં ટિબેટનગ્રંથ ઉપર સંશોધન કરનારા વિરલ વિદ્વાનોમાંના એક છે. બૌદ્ધ સાહિત્યનો ઘણો મોટો ભાગ સંસ્કૃત ભાષામાં આજે નાશ પામી ગયો છે અને તેનાં ચીની તથા ટિબેટન ભાષાંતર જ આજે મળે છે. આ હકીકત મારા લેખમાં હું ઘણીવાર જણાવી ગયો છું. પ્રમાણમા નામના દિગનાગરચિત ગ્રંથ કે જેને વૈદિક તથા 'જૈન સાહિત્યમાં ખાન-મન માટે ઘણો ઉપયોગ કરવામાં આવેલ છે તેની પણ આ જ દશા થઈ છે. આ ગ્રંથ ઉપર દિડ નાગની ૫૪ વૃત્તિ પણ છે અને તેના ઉપર જિનેન્દ્રમતિપાદ ઉર્ફે જિનેન્દ્રબુદ્ધિએ રચેલી ૯૦૦૦ લોકપ્રમાણ વિશાલામલવતી નામની ટીકા પણ છે. આ મૂર, વૃત્તિ અને ટી ત્રણે સંસ્કૃતમાં નાશ પામી ગયાં છે, તેથી પ્રમાણસમુચ્ચયનું ટિબેટન ભાષાંતર ઉપરથી સંસ્કૃતમાં પુનઃ ભાષાંતર (Restoration into Sanskrit) કરીને જનતા સમક્ષ મૂકવા માટે શ્રી આયંગરે ઘણે પ્રયત્ન કરીને આજથી બાવીસ વર્ષ પૂર્વે તેને ૬ પરિચ્છેદે પૈકી પ્રથમ પરિચ્છેદ પ્રકટ કર્યો હતો. ત્યાર પછી અનુક્રમે બીજા પરિચ્છેદ પ્રમોટ કરવા માટે તેમને પ્રયન તે ચાલુ હતો જ, પણ ટિબેટનમાંથી સંસ્કૃતમાં ભાષાંતર કરવાના કાર્યની અત્યંત કઠિનતાને લીધે પ્રકાશિત કરી શકયા ન હતા. આથી જ્યારે મેં નયચક્રમાં પ્રમાણસમુચ્ચય અને તેની વૃત્તિના ઘણા પાઠે ઉદ્ધત કરેલા જોયા ત્યારે મેં તેમને સચના કરી કે નયચક નામના અપ્રસિહ જૈનદાર્શનિક ગ્રંથને ઉપયોગ કરવાથી ટિબેટનમાંથી સંસ્કૃતમાં અનુવાદ કરવાનું કેટલેય સ્થળે તમારું કષ્ટ બચી જશે. તેઓ ઘણુ ખુશી થયા અને મારી પાસેથી નયચક્રની પ્રતિ મંગાવી. પછી વડાદરા, હંસવિજયજી લાયબ્રેરીની નયચકની પ્રતિ પૂજ્યશ્રી પુણ્ય વિજયજી મહારાજ સાહેબઠારા મેં તેમના ઉપર મોકલાવી હતી. આ પ્રતિનો ઉપયોગ તેમણે ભર્તુહરિના સમયના સંબંધમાં પણ કર્યો છે, એને ઉલ્લેખ સાથેના લેખમાં વાચકો જોઈ શકશે. H. R. Rangaswami Iyengar, M. A. Suprintendent, Oriental Research Institute, MYSORE. ૨ નવાયાવતારમાં આચાર્ય ભ૦ શ્રી સિદ્ધસેન દિવાકરજીએ પણ પ્રમાણસમુચ્ચયનું ખંડન કરેલું છે. ૩ વિ. સં. ૨૦૦૪ માં અમારું તલગામ ઢમઢેરા (છજ્જા-પુના) માં ચોમાસું હતું તે વખતે નયચક્રની પ્રતિ મેં આયંગર ઉપર મોકલાવી હતી એટલે મારા નામોલ્લેખમાં તલે ગામનું નામ તેમણે લખ્યું છે. [ ૨૨ ]ë For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભર્તુહરિ અને દિનાગ. ૨૩ પ્રસિદ્ધ ચીની યાત્રી ઇસિંગે જણાવેલે ભતૃહરિનો ઈસ્વીસન ૬૫૦ માં મૃત્યુસમય થીથી આઠમી શતાબદી સુધીના ભારતીય દાર્શનિક ઈતિહાસમાં એક સીમાચિહ્ન (Milestone) રૂપે થઈ પડ્યો છે. તેને આધારે ઘણુય ગ્રંથકારોને સમય નક્કી કરવામાં આવ્યો છે. યુરોપીય અને ભારતીય વિદ્વાનોએ ઈસિંગના વચનને એક આવાયરૂપે જ માની લીધું હતું, છતાં ઇસિંગનું આ કથન સત્ય નથી, એમ કેટલાક વિદ્વાનોના મનમાં ઘણા સમયથી ઘોળાયા કરતું હતું. મેં પણ મારા નયચક્રના લેખમાં આ વાતને અગાઉ નિર્દેશ કર્યો જ છે, પરંતુ દિનાગે બે કારિકા ભતૃહરિના વાક્યપદાયમાંથી ઉદ્ધત કરી છે. આ વાતની સર્વપ્રથમ શોધ શ્રી આયંગરે જ કરી છે અને ઇત્સિંગના કથનની અસત્યતા તેમણે બરાબર સપ્રમાણ સિદ્ધ કરી આપી છે. વિરાસ્કામરાવતી( પ્રમાણસમુચ્ચયટીકા)ની કાપી કરતાં આ હકીકત તેમને જડી આવી હતી. આ શોધનું મહત્વ કેટલું બધું છે, એ તે વિષયમાં રસ ધરાવતા માણસો સહજ રીતે સમજી શકશે. ૪ થી ૮ મી શતાબ્દી સુધીના વિદ્વાનોના સમયની જે વ્યવસ્થિત શૃંખલા સંશોધકોએ તૈયાર કરી છે તેને હવે બદલ્યા સિવાય છૂટકે જ નથી. અસ્તુ. તા. ૧૫-૩-૧ર ના અંકમાં જે માહિતી મેં રજૂ કરી હતી તથા સાથેના ઈગ્લીશ લેખમાં પણ જે માહિતી છે તેનાથી અધિક તપાસ કરતાં જે વધારે માહિતી મને મળી આવી છે તે નીચે પ્રમાણે છે. પ્રમાણસર ઉપરની દિનાગની વૃત્તિના બે ટિબેટન અનુવાદ થયેલા છે. એક અનુવાદ ભારતીયપંડિત વસુધાત કે જે ટિબેટમાં ગયે હવે તેણે કર્યો છે, જ્યારે બીજો અનુવાદ જન વર્માએ કરેલો છે. એક જ ગ્રંથના બંને અનુવાદ હેવાથી આશય એક જ છે, છતાં અનુવાદકે જુદા જુદા હોવાથી ભાષામાં ઘણો ઘણે ફરક પડી ગયું છે. કોઈક સ્થળે અનુવાદકની ભૂલ પણ થઈ ગઈ છે, છતાં અહીં એ અપ્રસ્તુત છે. બે અનુવાદમાં બીજો અનુવાદ વધારે સારો છે. પ્રત્તિના અનુવાદમાં મૂળ કારિકાઓને પણ અનુવાદ મોટાભાગે ભેગે આવી જાય છે, છતાં ન વર્માએ કરેલ મૂત્રને જુદો અનુવાદ પણ મળે છે. આ બંને કરતાં વિરામવતી દીવાનો અનુવાદ ઘણે સુંદર છે. દિનાગે જે પ્રસંગમાં જે રીતે વાક્ય પદયની કારિકાઓ ઉદ્ધત કરી છે તે આખો પ્રસંગ કૃત્તિના બંને અનુવાદોનું પરિશીલન કરીને સંસ્કૃતમાં ભાષાંતર કરીને નીચે આપવામાં આવે છે. ૧૪થ જ્ઞાતિ-જમુદાર જો વિરોલ તિ વેત, વિપિ નાસિતા જ્ઞાતિરાખ્યો િકવિવિરત રત્ રામવાવેવુ મારો યથા-સમજ્ય ગ્રામર इति । क्वचित्तु मुख्यः । यथोक्तम् ૧ પ્રમાણુ સમુચ્ચયવૃત્તિના બંને ટિબેટન અનુવાદ નાર્થ ગએડીશતની Tanjur, Mao, No. 95 પ્રતિમાં અનુક્રમે પૃ. ૧૦ A-૯૬ B તથા પૃ. ૯૬ B-૧૭૯ B માં છપાયેલા છે. આ બંને અનુવાદોનાં અતિ દુર્લભ પાનાં મને જેવા આપવા બદલ મિત્રવર્ય શ્રી H, R. R. આયંગરને અનેકશઃ ધન્યવાદ આપું છું. ૨ પ્રમાણસમયત્તિના બંને અનુવાદોને તપાસીને મેં આ સંસ્કૃત રૂપાંતર (Retranslation ) તૈયાર કર્યું છે. તેમાં પણ મુખ્યતયા હું અહીં બીજા અનુવાદને અનુસર્યો છું. વૃત્તિના બંને ટિબેટન અનુવાદ તથા વિજ્ઞાામઢવતી ટીમને પણ ટિબેટન અનુવાદ અહીં આપવાની મારી ઇચ્છા હતી, પરંતુ આ માસિકના મોટા ભાગના વાચકે ટિબેટન ભાષાથી અપરિચિત હોવાને લીધે તેમને એ લાંબા લાંબા અવતરણો કંટાળાદાયક થઈ પડશે. એમ સમજીને એ અનુવાદ આપવાને લેભ અહી For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. “ 'संख्याप्रमाणसंस्थामनिरपेक्षः प्रवर्तते । बिन्दौ च समुदाये च वाचकः सलिलादिषु ॥” इति । क्वचित्तु अवयवेषु न प्रवर्तते एव । यथा " संस्थानवर्णावयवैर्विशिष्टे यः प्रयुज्यते । शब्दो न तस्यावयवे प्रवृत्तिरुपलभ्यते ॥” इति । ४संस्थानविशिष्टे प्रवृत्ताः चक्रम् परिमण्डलो दीर्घश्चतुरस्र इति तथा मुष्टि-ग्रन्थिपंक्ति-कुण्डलकादयः अवयवं नाभिदधति । वर्णविशिष्ट प्रवृत्ताः 'चित्रः कल्माषः' इत्यादयः अवयवविशिष्ट प्रवृत्ताः ‘शतं सहस्रं प्रस्थो द्रोणो मासः संवत्सरः' इत्यादयः अवयवेषु न प्रवर्तन्ते । समुदायशब्दोऽपि क्वचित् प्रत्येकं परिसमाप्यते, यथा 'नगरम् ' इति उच्यते । क्वचित्तु आरोप्यते, यथा-शरीरकर्मणा आत्मनः कर्म उच्यते । कचित्तु अवयवेषु नैव प्रवर्तते, यथा यूथं वनमिति । प्रमाणसमुच्चयवृत्तिा, अपोहपरिच्छेदः पञ्चमः જ તે કરું છું. ઉપરાંત ટિબેટન ભાષામાંના કેટલાય અક્ષરો આપણી લિપિમાં નથી. એટલે તેના પ્રતિશબ્દ સૂચવવા માટે મારે જાત-જાતના સંકેત આપવા પડે છે. અને એ સંકેથી અપરિચિત હોવાને લીધે આપણા કંપોઝીટને હાથે તેમાં ઘણીવાર ભૂલ થાય છે. ૧ તા. ૧૫-–૫૨ ના આત્માનંદ પ્રકાશના અંકમાં પૃ. ૧૧૩ માં મેં જણાવ્યું છે તે પ્રમાણે આ કારિકાના બીજા ટિબેટન ભાષાંતરમાં જનવવર્માએ પૂર્વાર્ધ–ઉત્તરાર્ધ યુક્રમ કર્યો છે. પણ वसुधररक्षिते रेखा पडसा अनुवाहमा नाय भुग म प्रमाण छ. ટિબેટન ભાષાંતર નં. ૧ સંસ્કૃત ग्रङ्स्-दङ् छद्-जिद् दङ् नि दियबस् । संख्याप्रमाणसंस्थान ब्ल्तोस्-प मेद्-पर् रब्-तु ऽजुम् । निरपेक्षः प्रवर्तते । छु ल-सोग्स् पडि थिग्स् प दङ् । बिन्दौ च समुदाये च ऽदुस-प ल यङ् बोद्-पर ब्येद् ।। वाचकः सलिलादिषु ॥ २ वाक्यपदीय, काण्ड २, कारिका १५७ । 3 वाक्यपदीय, काण्ड २, कारिका १५६ । ४ प्रमाणसमुच्चयवृत्तिना पडसा अनुवाइमा माही ना-ये प्रमाणे पायरया : संस्थानविशिष्टे प्रवृत्तः 'चक्रम् , परिमण्डलः, दीर्घः, चतुरस्रः' इति अवयवो नाभिधीयते । तथा मुष्टिप्रन्थिपङ्किकुण्डलकादयः । तुलना-" संस्थानविशिष्टोपक्रमः (ष्टे चक्रम् ) परिमण्डलो दीर्घश्चतुरस्र इति तदवयवो नाभिधीयते । तथा मुष्टिप्रन्थिसन्धिक्त( ? )कुण्डलकादयः शब्दाः तदवयवेषु न प्रयुज्यन्ते । वर्णशब्दानां चित्रः कल्माषः सारङ्ग इति तदवयवेष्वप्रवृत्तिः । अवयवशब्देन शतं सहस्रं प्रस्थो द्रोणः मासः संवत्सरः । " --भर्तृहरिविरचितवाक्यपदीयस्वोपज्ञवृत्ति, ५ पेर-न रूयु शेस् ब्य ब दङ । नग्स शेस् ब्य ब ल्त बुओVI ६ प्रमाणसमुच्चयवृत्तिना प्रथम अनुवाइमा मा भाग ५. ८७A भी छे, मी अनुपामा ५. १७०B-१७१ मां के For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભતૃ હિર અને દિફ્નાગ આમાં ચોમ્ એ પ્રમાણે નિર્દેશ હાવાથી દ્વિનાગે ઉપરની એ કારિકાઓ અન્ય ગ્રંથમાંથી ઉષ્કૃત કરી છે, એ તે ચેસ દેખાઇ આવે છે હવે આ મે કારિકા કાની છે, તે જાણવા માટે આના उपर निद्रमतिविवेथित विशालामलवती टीना मुन् ने व्यायया हो ते भेवाथी ખાત્રી થશે કે આ કારિકા ભર્તૃહરિની छे. अथेत्यादि । यदि उभावपि सामान्यवाचिनौ [ तर्हि ] जाति समुदायशब्दयोः को विशेषः ? न कश्चिदित्यभिप्रायः । कश्चिदपि नास्तीति एतन्मात्रेण अंशेन विशेषो नास्त्येव इति भावः, न तु सर्वथा नास्त्येव इति । अन्यथा ' अयं जातिशब्दः, अयं समुदायशब्दः इति भेदो न स्यात् । (M Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ ननु अवयवेषु साक्षादध्यारोपाभ्यां प्रवृत्त्या भेदो भविष्यति, जातिशब्दः प्रत्येकमवयवेषु साक्षाद् वर्तते, समुदायशब्दस्तु अध्यारोपात् । अयं जातिसमुदायशब्दयोः विशेषः । प्रसिद्धिवशात् जातिशब्दः प्रत्येकमपि समुदायिषु वर्तते, समुदायशब्दस्तु प्रत्येकं समुदायिषु अध्यारोप्यते इति चेत्, तत आह-प्रसिद्धिवशादित्यादि । शूकरव्यक्तेरवयवेष्वपि शुकरशब्द आरोपाद् वर्तते यथा अभक्ष्यो ग्रामशूकर इति वचने अवयवा अपि अभक्ष्याः । क्वचित्तु मुख्यः अवयवेषु वर्तते । यथोक्तं भर्तृहरिणा । सलिलादिषु इति आदिशब्देन पृथिव्यादिपरिग्रहः । संख्यादिनिरपेक्षत्वेन अवयवेषु मुख्या प्रवृत्तिः दर्श्यते । संख्यादिसापेक्षत्वे... चतुरस्रादिवत् मुख्या प्रवृत्तिर्न स्यात् । तत्र संख्यानिरपेक्षः बिन्द्वञ्जल्यादिः संख्यानिरपेक्षत्वात् एकस्मिन्नपि बिन्दौ वर्तते अनेकेष्वपि । सलिलशब्दः प्रमाणनिरपेक्षः । संस्थाननिरपेक्षः दीर्घपरिमण्डलचतुरस्राद्यनपेक्षत्वात् । तथा मुष्टिग्रन्थिकुण्डलकादीनामवयवा मुष्ट्यादिशब्दैर्नाभिधीयन्ते । अवययविशिष्टे इति, नियतावयवविशेषसमुदायवाचिनः शतादिशब्दा अवयवेषु न प्रवर्तन्ते । वर्णविशिष्टे चित्र: कल्माष इति नीले रक्ते वा चित्रावयवे न प्रवर्तते । क्वचित् प्रत्येकं परिसमाप्यते इति प्रत्येकमवयवेषु मुख्यः प्रयुज्यते इत्यर्थः । मुख्य इत्येतत् कुत इति चेत्, 'पश्चाद्भूते उपचार:' इति वचनात् । नगरशब्दः गृहक्षेत्रमार्ग For Private And Personal Use Only १ मा व्याप्या टिप्मेटन भाषांतर उपरथी संस्कृतमा ३पांतर ( Restoration ) श्रीने भें अडी खायी छे, नार्थ गमेडीशननी Tanjur, Mdo, No. 115 प्रतिमां या भाषांतर छपाये छे. આ ભાષાંતરની અત્યંત દુલ ભ પ્રતિ કે જે ધણા ઘણા પ્રયત્ન કરવા છતાં અમને મળી શકી ન હતી a Adyar Library, Theosophical Society, Adyar Madrasमांथी भेजवी आपवा महल आंडा२२ मोरिमेन्टल रिसर्य एन्स्टीट्यूट ( चुना ना उयुरेटर International Scholar श्री परशुराम आउसाहेण गोडे ( P. K. Gode ) तथा पुना, इर्ग्युसन असेलना कर्मन भाषाना सध्या विविध भाषाज्ञ नामांकित विद्वान है. श्री वासुदेव विश्वनाथ गोजसे MA. Ph. D. જેમની પ્રેરણાથી જ હું ટિબેટન ભાષા શીખ્યો છુ તથા જે મારા અંગત ધ'સ્નેહી છે તેમને અનેકશઃ ધન્યવાદ આપું છું. Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૬ શ્રી આત્માનઃ પ્રકાશ. प्राकारपुरुषादिसमुदायवाचक एकदेशे पुरुषादौ वर्तते । शरीरकर्मणा आत्मनः कर्म उच्यते इत्यत्र शरीरशब्दो हस्तादिसमुदाये वर्तमानस्तदवयवेष्वेव अध्यारोप्यते । Acharya Shri Kailassagarsuri Gyanmandir अयं पुनरत्र जाति समुदायशब्दयो विशेषः प्रकाश्यते - समुदायशब्द एक्कसमुदायान्तवर्तिनः सजातीयान् विजातीयांश्च अभेदेन-अभिदधति, जातिशब्दस्तु तज्जातीयानेव समुदितानसमुदिताश्चांपीति । —વિરાહામહવતી નામ પ્રમાળસમુચ્ચયટીજા. ઘૃ॰ ૩૩૦ B-૩૩૨ A. આ ટીકામાં થોરું મત્તુરબા એમ ઉલ્લેખ હાવાથી આ કારિકાય ભતૃહરિનુ છે એ તે સ્પષ્ટ છે. તપાસ કરતાં આ બંને કારિકાએ ભારના વાકયપદીયના રજા કાંડમાં અનુક્રમે ૧૫૭ તથા ૧૫૬ મી મળી આવે છે. દિગ્વાગે અહીં વ્યુત્ક્રમથી ઉદ્ધૃત કરી જાય છે. આ ઉપરાંત એક બીજી વાતને પણ પ્રસંગવશાત્ અહીં નિર્દેશ કરી લઉં. કલકત્તા સાંસ્કૃત ગ્રંથમાલા(ન. ૧૩ )માં સાંખ્યકારિકાની યુક્ત્તિીવિદ્યા નામની વૃત્તિ બદ્ધાર પડી છે. આ વૃત્તિ માઢરવૃત્તિથી તદ્દન જુદા પ્રકારની છે અને પ્રાચીન છે. એમાં તે શંકા જ નથી, છતાં દિગ્બાગના પ્રત્યાં નવનાપોઢમ્ આ લક્ષણને તેમાં ઉલ્લેખ હાવાથી પ્રમાણસમુચ્ચય પછી જ રચના થયેલી છે એ તે નિર્વિવાદ છે. કલકત્તા યુનિવર્સીટના નામાંકિત વિદ્વાન શતકરી મુખરજી કે જે શતકાઢી ખાણુના નામથી પ્રસિદ્ધ છે તેમણે યુહિદ્દીપિવાની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે યુક્તિદીપિકામાં ભતૃ હિરના વાક્યપદીયતુ કાઇ પણ અવતરણ ન હોવાથી યુક્તિદીપિકા વાક્યપદીયથી જાતી છે. પરંતુ આ તેમનું લખાણું ‘ ભંરિનુ ઈ. સ. ૬૫૦માં મૃત્યુથયુ' છે.' આ ત્સંગવચનિમ ત સંસ્કારાને આધારે જ રચાયેલુ' છે, અને તેથી જ યુક્તિદીપિકામાં પૃ॰ ૩૮માં ભતૃ'હરિની એક કારિકા ઉષ્કૃત કરેલી હાવા છતાં તે જોઇ.શકયા નથી, પરંતુ ખરી રીતે યુક્તિદીપિકાથી વાકયપદીય જ પ્રાચીન છે, કારણ કે યુક્તિદીપિકા પૃ૦ ૩૮ માં નીચે પ્રમાણે વાકયપદીયમાંથી એક કારિકા ઉદ્ધૃત કરેલી છે, आद च - प्रमाणत्वेन तां लोकः सर्वः समनुगच्छति । व्यवहाराः प्रवर्तन्ते तिरश्चामपि तद्वशात् ॥ [ वाक्यप० २ / ८१ ] આ વાકયપદીયના બીજા કાંડની ૮૧ મી કારિકા છે. ' આ ઉપરાંત વાકયપદીયના ‘ પ્રતિમા વાઢ્યાર્થ: ' આ મતની સમાલેચના પણ પ્રમાણસમુચ્ચયમાં છે, એ વિષે પ્રસગે જણાવીશ. આ બધા વિવેચનથી સ્પષ્ટ છે કે વૈયાકરણ ભતૃહર ધણા જૂના વિદ્વાન છે. તેથી આચાય ભગવાન શ્રી મદ્યવાદી ક્ષમાશ્રમણે ભર્તૃહરિના મતના વિસ્તારથી ઉલ્લેખ ૧ Nor even a single quotation can be traced to Bhartṛhari's Vakyapadiya, which has been laid under contribution by all writers who followed him. Forward of Yuktidipika p. g. ૨. આ લેખમાં મેં બધું વિવેચન વાકયપદીયકાર ભતૃ હિરને અનુલક્ષીને કરેલું છે, પરંતુ રાતયને કર્તા ભતૃ હિર કાણુ છે, તેને શા સમય છે, પ્રત્યાદિ બાબતે નું વિસ્તૃત વિવેચન શ્રી ધર્માનંદ કાસાંખીના ચિરંજીવ વિદ્વર શ્રી દામોદર કાસાંબીએ The journal of oriental research, Mylapore, Madras ના ઇ. સ. ૧૯૪૫ ના ડીસે'મ્બર માસના અંકમાં on the Authorship of the SATAKATRAYI નામના લેખમાં કરેલુ છે. જિજ્ઞાસુઓએ તે જોઇ લેવું. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભર્તુહરિ અને દિલ્તાગ. 209 કર્યો હોવા છતાં વિક્રમ સંવત ૪૧૪ માં મલવાદીએ બૌદ્ધો ઉપર વિજય મેળવ્યાની હકીકતને કશી બાધા પહેચતી નથી. સાથેના શ્રી આયંગરના લેખમાં ઈ. સ. ૫ મી શતાબ્દીનું દિનાગનું જે અસ્તિત્વ જણાવવા માં આવ્યું છે તે વિદ્વાનોએ આજ સુધી કરેલા સ્થૂલ સંશોધનને આધારે હોવાથી સંભાવના માત્ર છે. એ સ્થૂલ અનુમાને એવાં છે કે દિનામના સમયને પાંચમી શતાબ્દીથી સે-દેઢ વર્ષ પૂર્વે ખુશીથી લઈ જઈ શકાય તેમ છે. Ho Pooc, -मुनिराजश्री भुवनविजयान्तेवासी श्रावण शुक्ल पंचमी, g. watt [fa&i-aifea ] मुनि जम्बूविजय. Bhartrhari and Dinnāga* By H. R. Rangaswamy Iyengar. The date of the great grammarian Bhartshari, author of the Vákyapadiya, which is regarded as a landmark in the literary history of India in as much as it forms the basis for determining the dates of several Sanskrit authors,' has been determined so far on the statements of Itsing in his, “Record of Buddhist religion". The Chinese traveller has recorded that Bhartshari was a great grammarian, whose fame had spread all over India, that he was the author of the three works Vákyapadīya, the commentary on the Mahabhastya and another work, Peina, (which may perhaps be the Prakirna Kanda or the third and last chapter of the Vákyapadiya ), and that he died in about 650 A. D. i, e., forty years before the date of his record. The accuracy with wbich Itsing has reported other contemporary events as well as about the extent of the Vakypadiya itself has led scholars to assign Bhartrhari to the seventh century A. D. * Read at the 15th session of the All India Oriental Conference. I Cf."A Record of the Buddhist Religion,” by I-tsing translated into English by J. Takakusu. P. xv “ The most important of all the dates given by I-tsing are those of Bhartrhari, Jayaditya, and their contemporaries. They serve as a rallying-point for å number of literary men belonging to what I called the 'Renaissance period of Sanskrit literature.” 2 Ibid PP, LVII and PP. 178–180. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra २८ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ But new evidences which have come to light, completely falsify the statement of Itsing and push back the date of Bhartrhari to the 5th century A. D.3 In the second Kanda of the Vakyapadiya, while describing how the science of grammar, which had been almost extinct, was restored and propagated by the great grammarians, Chandra and Vasurāta, Punyaraja, the commentator of the Vakyapadiya, mentions several times Vasurata as the teacher of Bhartrhari In the Karika 490 of the Vakyapadiya Bhartrhari himself seems to refer to his teacher Vasurata by, ' Guruna' as is evident from the words of Punyaraja prefaced to the verse Again a Jain writer Simhasūrigani, who may be assigned to the beginning of the 6th century A. D., in his unpublished work, Nayacakratika, a commentary on the Nayacakra of Mallavadin the seniors, which is not now extant, mentions, twice in his work, Vasurata the Upadhyaya of Bhartrhari. This confirms the statement of 3 See.-I-tsing and Bhartrhari's Vakyapdiya; By Dr. Kunhan Raja contributed to the Krishnaswamy Iyengar Memorial Volume. ( pp. 285-298 ). 4 See the comment of Punyaraja on Kārika 486 of Kanda II :- न तेनास्मद्गुरोस्तत्रभवतोर्वसुरातादन्यः कश्चिदिमं भाष्यार्णवमवगाहितुमलमित्युक्तं भवति । See Ibid 1I. 489 : केनचिच्च ब्रह्मरक्षसानीय चन्द्राचार्य व सुरात गुरुप्रभृतीनां दत्त इति । तैः खलु यथावत् व्याकरणस्य स्वरूपं तत उपलभ्य सततं च शिष्याणां व्याख्याय बहुशाखित्वं नीतो विस्तरं प्रापित इत्यनुश्रूयते । 5 cf. II. 490b :- प्रणीतो गुरुणास्माकमयमागमसंग्रहः । 6 cf. : Ibid :—अथ कदाचित् योगतो विचार्य तत्र भगवता वसुरात गुरुणा ममायमागमः संज्ञाय वात्सल्यात् प्रणीत इति स्वरचितस्य ग्रन्थस्य गुरुपूर्वकमभिधातुमाह 7 I:am deeply grateful to sri Jambu Vijayaswami, Talegaon- ( Poona ) for kindly lending a manuscript copy of this important work for my study. 8 Mallavadin, author of Dvadasaranayacakra should be distinguished from another Jaina writer of the same name who is the author of Nyayabindutika-Tippanu. For Private And Personal Use Only 9cf. Nayacakratika folio 272a सोऽभिजल्पोऽभिधेयार्थपरिग्राही बाह्याच्छन्दादन्य इति भर्तृहर्यादिमतम् । वसुरातस्य भर्तृहयुपाध्यायस्य मतं तु..... cf. Ibid folio 2774- एवं तावत् भर्तृहर्यादिदर्शनमुक्तम् । वसुरातः भर्तृहरे रुपाध्यायः Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભર્તુહરિ અને દિગ. Punyaraja and establishes that Vasurāta was a great grammarian of the day onder whom Bhartrhari studied and that Bhartrhari often held views quite different from those of his master. According to Paramartha, Vasarāta was a Brahmin and brother-inlaw of Baladitya, a pupil of Vasubandhu.?He was well-versed in grammar. He defeated Vasubandhu, through the intervention of Chan. dra, another great grammarian. This means that Vasurāta, Chandra, and Vasubandhu should be regarded as contemporaries and Bhartrhari, the pupil of Vasurāta, assigned to the 5th century A. D. Another important piece of evidence, which I have discovered in my study of the Pramāna Samuccaya of Dinnāga lends support to this view. In the fifth chapter of this work, which is devoted to the expo. sition of the Apoha theory of Dinnaga, the following two Karikas are found, which may be rendered into Sanskrit'l as given below. Thigs-pa-dan, ni. tshogs. pa-yi, chu. sogs. rnams, la, rjod byed-nil grans dan, tshad. dan. dbyibs. rams la Itos, pa. med. par. I jug. par. byed il deyibs, dan. kha. dog. yan. lag. rnams khyad. par can. lagan. I jug. pa. de. yi. yantag. la sgra-ni rah tu. I jug. la. dun asma yin. They are only Tibetan rendering of the two Karikás occurring in the second Kānda of the Vakyapadiya of Bhartrhari.12 This means that either Dinnaga took the Karikas from Bhartrhari's work or both Dinnāga and Bhartrhari took them from quite a different work. But there is no evidence to support the latter alternative. We learn from 10 cf. "A study of Paramartha's life of Vasubandhu and the Dato of Vasubandhu" by J. Takakusu J. RA, S. 1905. pp. 33ff. 11 The two Kärikās may be restored into sanskrit as :1) बिन्दौ च समुदाये च वाचकः सलिलादिषु । संख्याप्रमाणसंस्थाननिरपेक्षः प्रवर्तते । 2) संस्थानवर्णावयवैर्विशिष्टे यः प्रयुज्यते । शब्दो न तस्यावयवे प्रवृत्तिरुपलभ्यते । 12 of. Karikás. II. 160 and 157.- Benares. Edition, pp. 144-145. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ શ્રી આત્માનંદ પ્રકાશ: Jinendra-Buddhi, author of Visalámalatika on 13 the Pramāna Sapuuccayavrtti of Dinnāga that Dinnāga, is here referring to the views of Bhartrhari. This evidently supports the former alternative that Dinnaga is quoting from Bharthari. Now if Dinnäga, a famous Buddhist logician of the 5th century A. D. quotes from the Vakyapadiya, how can we assign Bharthari to the 7th century A. D.? We have only to conclude that Bharthari, the author of the Vakyapadiya lived in the 5th century A. D. and that the statement of Itsing that Bhartrhari died some forty years before the date of his record is incorrect. ભર્તૃહરિ અને દિનાગ. (મૂળ લેખક એસ. આર. રંગાસ્વામી આયંગરના અંગ્રેજી લેખને શબ્દશઃ અનુવાદ.) જે “વાક્યપ્રદીય” ગ્રંથ કેટલાક સંસ્કૃત ગ્રન્યકર્તાઓનો સમય નક્કી કરવા માટે આધારભૂત ગણાતો હોવાથી ભારતીય સાહિત્યના ઇતિહાસમાં “સીમાચિહ” તરીકે ગણાય છે, તે ગ્રંથને કત્ત મહાન વ્યાકરણાચાર્ય ભર્તુહરિને સમય ઈસિંગના “ Record of Buddhist religion” ના વિધાનો ઉપરથી નક્કી કરવામાં આવે છે. ચીની પ્રવાસીએ જણાવ્યું છે કે ભતૃહરિ એક મહાન વ્યાકરણાચાર્ય હતા કે જેની ભારતમાં સર્વત્ર કીર્તિ પ્રસરી રહી હતી અને વાયપ્રદીય મહાભાષ્ય ઉપરથી ટીકા અને પેઈના (કે જે કદાચ વાક્યપ્રદીય ગ્રંથનું ત્રીજું અને છેલ્લું પ્રકરણ અથવા પ્રકીર્ણ કડ હેઈ શકે) આ ત્રણે ગ્રંથના કર્તા હતા, અને તેઓ આશરે ઇ. સ. ૬૫૦માં સ્વર્ગવાસી થયા. જે એકસાઇથી ઇસિંગે સમકાલીન બનાવો તેમજ “વાક્યપ્રદીય "ના સમયની નેધ લીધી છે તે ઉપરથી વિદ્વાનોએ ભતૃહરિને સમય ઈ. સ. સાતમા સૈકાને નક્કી કરેલ છે. 13 cf. Visālāmalatīkā : Mdo, re folio 33lb. line 6ff: Kha. cig, tu gtso. bor. cha tshas rnams la.' jug. te 1 bha. rite. ha. ris. yis smras. pa 1 cha. sogs, rnams la zes pai sogs pai sgras, sa la. yons su gzun no. 1 कचित्तु मुख्या अवयवेषु वृत्तिः। यथोक्तं भर्तृहरिणा सलिलादिष्विति आदिशब्देन पृथिव्यादीनां परिग्रहः। ૧. સરખાવો. “ A record of the Buddhist Religion” કર્તા ઈસિંગ-અંગ્રેજી અનુવાદ કરનાર જે. ટાકાકુથ. પ્રસ્તાવના પાનું ૧૫. ઈસિંગે આપેલી બધી તવારીખમાં સૌથી અગત્યની ભતૃહરિ, જયદિત્ય અને તેના સમકાલીનની છે. આ બધી તવારીખો જે સમયને હું સંસ્કૃત સાહિત્યના પુનરુત્થાનને કાળ ગણું છે તે નક્કી કરવામાં બહુ અગત્યની છે. ૨. જુઓ તેજ પુસ્તક પ્રસ્તાવના પાનું ૫૭ અને પુસ્તકના પાના ૧૭૮ થી ૧૮૦. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભતૃહતિ અને દિદ્ભાગ. પરંતુ જે નવા પ્રમાણે પ્રકાશમાં આવ્યાં છે તે ઈસિંગનું વિધાન સર્વીશે બેટું પાડે છે અને ભર્તુહરિનો સમય ઇ. સ. પાંચમા સૈકાને ઠરાવે છે. વાકય પ્રદીપ” ના બીજા કાંડમાં જે વ્યાકરણ શાસ્ત્ર લગભગ મૃતપ્રાયઃ દશામાં આવી ગયું હતું તેને મહાન વ્યાકરણાચાર્યો ચંદ્ર અને વસુરાત, પુણ્યરાજ (વાકયપ્રદીયના ટીકાકાર) વગેરેએ કેવી રીતે પુનર્જીવન આપીને પ્રચાર કર્યો તેનું વર્ણન કરતી વખતે વસુરાતના નામનો ભતૃહરિના ગુરુ તરીકે કેટલીયે વાર ઉલેખ આવે છે. “વાક્યપ્રદીય ” નીપ ૪૯૦ની કારિકામાં ભર્તુહરિ પતે વસુરાતને Tહા એ શબ્દ લખીને તેનો ગુરુ તરીકે ઉલ્લેખ કરતા હોય તેમ લાગે છે જે પુણ્યરાજે લખેલી લેક ઉપરની પ્રસ્તાવનાના શબ્દોથી સિદ્ધ થાય છે. આ સિવાય એક જૈન લેખક સિંહસૂરિગણું કે જેઓ ઇ. સ. છઠ્ઠા સૈકાની શરૂઆતમાં થયા હોય તેઓ પિતાના “ ન્યાયચક્રટીકા ”ષ્ઠ નામના અપ્રસિદ્ધ ગ્રંથમાં ( પુરગામી મgવાદીના નયચીની ટીકા જે હાલમાં અપ્રાપ્ય છે ) વસુરાતના નામને ભતૃહરિના ૯ઉપાધ્યાયને બે વખત ઉલેખ કરે છે. આ હકીકત પુયરાજના વિધાનને સમર્થન આપે છે અને સિદ્ધ કરે છે કે વસરાત તે યુગના મહાન વ્યાકરણાચાર્ય હતા જેની નીચે ભહરિએ અભ્યાસ કર્યો અને તૃહરિ પોતાના ગુરુથી ઘણીવાર જુદા મંતવ્યો ધરાવતા હતા. પરમારથ નામના લેખકના મત પ્રમાણે વસરાત બ્રાહ્મણ હતા અને વસુબધુના શિષ્ય છે. જાઓ:-કુષ્ણસ્વામી આયંગર મેમોરીઅલ વૅલ્યુમમાં છપાયેલ ડે. સી. કુનને રાજાને લેખક ઇસિંગ ને ભતૃહરિનું “વાકય–પ્રદીય.” ૪. દ્વિતીય કાંડની ૪૮૬ મી કારિકા ઉપર પુણ્યરાજની વ્યાખ્યાન તેના સ્મરોત્તત્રમવતાર્વપુર તાન્યઃ ક્રશ્ચિમિ માથામવાિમમિતં મવતિ | જુઓ તેજ પુરતકની ૪૮૯ મી કારિકા – केनचिच्च ब्रह्मरक्षसानीय चन्द्राचार्यवसुरातगुरुप्रमृतीनां दत्त इति । तैः खलु यथावत् व्याकरणस्य स्वरूपं तत उपलभ्य सततं च शिष्याणां व्याख्याय बहुशाखित्वं नीतो विस्तरं प्रापित इत्यनुश्रीयते । ૫ ફરીવાર સરખા ૪૯૦ ૨. प्रणीतो गुरुणास्माकमयमागमसंग्रहः । સરખાવોઃ-મધ જાદુ ચાતો વિવર્ય તત્રમાવતા વસુરાતyળા માયમાનમ: સત્તાય વાત્સल्यात् प्रणीत इति स्वरचितस्य ग्रन्थस्य गुरुपूर्वकमभिधातुमाह । ૭ તળેગામવાળા મુનિશ્રી જંબૂવિજયજીવામીને મારા અભ્યાસ માટે આ અગત્યના પુસ્તકની પ્રત કૃપા કરીને મોકલવા માટે હું ઘણો જ આભારી છું. ૮ “દ્વાદશાનિયચક્ર” ના કર્તા મલવાદી એ જ નામના બીજા મલવાદી કે જે “ન્યાયબિન્દુ ટીકા ટીપણી”ના કર્તા છે તેનાથી તે જુદા છે. ૯ જુઓ ન ચક્ર ટીકા ફેલી. ૨૭૨ सोऽभिजल्पोऽभिधेयार्थ परिग्राही बाह्याच्छब्दादन्य इति भर्तृहर्यादिमतम् । વપુરાતસ્ય મયુપાધ્યાચસ્થ મતં તુ..................... ૧૦ સરખા –જનરલ ઍફ ધી રોયલ એશીયાટીક સોસાયટી પૃષ્ઠ ૩૩ (ઇ. સ. ૧૯૦૫ )માં છાપેલ. જે ટીકાકીને લેખ:-A study of Paramārtha's life of Vasubandhu and the date of Vasubandhu. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાલાદિત્યના બનેવી હતા. તેઓ વ્યાકરણમાં નિષ્ણાત હતા, અને ખીજા એક ચંદ્ર નામના મહાત વ્યાકરણાચાયની દરમિયાનગીરીથી વસુબન્ધુને પરાજિત કર્યા હતા. આ અર્થ એ થાય છે કે વસુરાત, ચંદ્ર અને વસુબન્ધુને સમકાલીન ગણવા જોષ્ટએ, અને વસુરાતના શિષ્ય ભતૃહિર પાંચમા સૈકામાં થઈ ગયા તેમ પણ કહી શકાય. શ્રી આત્માનો પ્રકાશ એક બીજી અગત્યનું પ્રમાણુ કે જે મે દિનાગના પ્રમાણસમુચ્ચયને! અભ્યાસ કરતાં કરતાં શોધી કાઢ્યું છે તે આ મતને સમત આપે છે. આ ગ્ર ંથનું પાંચમું પ્રકરણ જેની અંદર દિનાને “ અપોસિદ્ધાંત '' સમજાવવામાં આવ્યા છે, તેમાં નીચેની એ કારિકાએ જડી આવે છે જેનુ' સ ંસ્કૃત૧૧ નીચે મુજબ છે. (१) बिन्दौ च समुदाये च वाचकः सलिलादिषु । संख्याप्रमाण संस्थाननिरपेक्षः प्रवर्तते । (२) संस्थानवर्णावयवैर्विशिष्ठे यः प्रयुज्यते । शब्दो न तस्यावयवे प्रवृत्तिरुपलभ्यते । ભર્તૃહરિના “ વાકયપ્રદીય ” ના૨ બીજા કાંડમાં આવતી છે કારિકાએ।તુ ટિમેટન ભાષાનું ભાષાંતર છે. આ બતાવે છે કે કા તા ડિનાગે કારિકાએ ભર્તૃહરિના ગ્રંથમાંથી લીધી અથવા તે દિનાગ અને તૃહરિ બન્નેએ કાઇ બીજા જ ગ્રંથમાંથી તફડાવી પણ બીજા વિધાનના સમર્થનમાં કાઇ પણ જાતનું પ્રમાણુ નથી. આપણે દિનાગના “ પ્રમાણસમુચ્ચયવૃત્તિ ''ના ટીકાકાર જિતેન્દ્ર બુદ્ધિના૩ ગ્રંથ ઉપરથી જાણીએ છીએ કે દિફ્નાગ અહિં’આ ભતૃ'હારના વિચારા જણાવે છે. આથી સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે દિનાગે ભર્તૃહરિના ગ્રંથમાંથી તે બન્ને કાર્રિકાએ ઉષ્કૃત કરી છે. હવે જો ઇ. સ. પાંચમા સૈકાના સુપ્રસિદ્ધ બંધ તર્કશાસ્ત્રી દિલાગે “ વાક્યપ્રદીય ’માંયા તે કારિકા ઉષ્કૃત કરી હાય તેા ભતૃહિર ઇ. સ. સાતમા સૈકામાં થઇ ગયા એમ કેમ કહી શકાય ? આપણે તા એટલું જ નક્કી કરવાનું છે કે “ વાકયપ્રદીપ ”ના કર્તા ભતૃહર ઇ. સ. પાંચમા સૈકામાં થઇ ગયા અને ભર્તૃહરિ સ ંબધી ઇત્સિંગનું વિધાન સત્યથી વેગળુ છે. क्वचित्तु मुख्या अवयनेषु वृत्तिः । यथोक्तं भर्तृहरिणा । सलिलादिष्विति आदिशब्देन पृथिव्यादीनां परिग्रहः । ૧૧ આ એ કારિકાએનું આ પ્રમાણે સ ંસ્કૃત રૂપાંતર થઇ શકે છે: (2) farat.. પ્રવતત । ....નમ્યતે । ( ૨ ) સંથા.......... ૧૨. સરખાવે। કારિકાએઃ—દ્વિતીય કાંડ ૧૬૦ અને ૧૫૭ઃ- બનારસ આર્દ્રત્ત, પૃષ્ઠો ૧૪૪-૧૪૫, ૧૩. સરખાવેશઃ—“ વિશાલામલવતી ' નામની ટીકા, જુઓ ફાલીયા ૩૬ વ. લીટી છ અને તેથી આગળ. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Us US UUE USUSUGUP UCUCUCUSUCUC SinlifiBirjuBSF5FSHSEB5 આ વલભ-વાણી લો 骗骗骗骗骗骗骗骗號 પૂજ્યપાદ યુગવીર આચાર્ય પંજાબકેસરી શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની ઉપદેશામૃત વર્ષામાંથી તારવી કાઢેલા અમૃતબિંદુઓ તારવી કાઢનાર નવીનચંદ્ર ભેગીલાલ-મુંબઈ ( ૧ ) આપણા સમાજની ભરચક ખામીઓ છે. તે દૂર કરવા માટે બધા જ માણસે ખૂબ કા માં કરવા તૈયાર બને. “ ફલાણે કામ કરે છે, એમ વિચાર કરી આળસુ ન બને, પણ બધા એક થઈ કામ કરવા મંડી પડો. કુરસદ નથી એમ ન કહે. કારણ નવરાશ તો મર્યા વિના આવવાની નથી, માટે જીવતાં પહેલાં એક બીજાને મદદ કરવા તૈયાર બનો, સાધુ ને શ્રાવકને વિચાર એક કરો. અભિમાન છોડી દે ને કામ કરવા એક થાઓ. પછી જુઓ કે કોઈ કામ એવું છે કે તમારા સર્વના સહકારથી ન બને. તમારા વિચારે કાર્યમાં પરિણમશે ત્યારે જ જૈન સમાજની ઉન્નતિ થશે? (૨) ક્રોધ, માન, માયા, ભરૂપી ચંડાલ ચોકડી આપણુ આત્મામાં હોય ત્યાં સુધી આમાનું કલ્યાણ થતું નથી, પણ તેને બદલે આ ચાર સજજન જોડે મિત્રતા કરો. ક્રોધને બદલે ક્ષમા, માનના બદલે નમ્રતા, માવાને બદલે સરળતા, લોભને બદલે સંતોષને તમારા જીવનમાં ઉતારે, તે આ ચાર સજજન મિત્રોના સંબંધથી ઉપરની ચંડાલ ચેકડી ભાગી જશે. – કામ કરે – (ક) તમે મહાવીરના સંતાન છે. વારસદાર છે. જે શક્તિ વડે મહાવીરે જગતનું કલ્યાણ કર્યું તે આજે પણ જમતનું કલ્યાણ કર્યું જ જાય છે. તે શક્તિ વારસામાં તમને મળેલી છે. તે શક્તિ તમારામાં છે, માટે તે શક્તિવડે કામ કરવા મંડી પડે. એક એક ભાઇ, એક એક બહેન પિતાની શક્તિ અનુસાર કામ કરવા તૈયાર બને. જેમ તમે બીજાને બનાવવા માગે છે તેમ તમે પ્રથમ બની જાઓ ને ઘડીયાળની માફક જરાય પણ થોભ્યા વિના કામ કર્યા કરે. ‘હિંમતે મર્દા તે મદદે ખુદા.” તમે હિંમત રાખશે તો તમને આપોઆપ મદદ મળી આવશે, ને બીજાની મદદ મળતા બે એકડા બે એકડે અગીઆર જેટલી તમારી તાકાત વધશે. – ધર્મનો પ્રચાર કરે – ( ૪ ) પ્રભુએ પિતાના જ્ઞાનવડે કહ્યું કે “જેમ મનુષ્યમાં સુખની દુઃખની ઇક છા થાય છે તેમ વનસ્પતિમાં પણ તેવી ઇચ્છાઓ થાય છે ને વનસ્પતિમાં જીવ છે.' પ્રથમ તે દુનિયાના અમુક લેકે એ આ વરતુ પ્રત્યક્ષ ન મેળવી ન માની, પણ જ્યારે જગદીશચંદ્ર બોઝે યંત્રધારા વનસ્પતિમાં જીવે છે. તે યંત્રોઠારા કાને દેખાડયું ત્યારે જ જૈન શાસ્ત્રના સિદ્ધાંતમાં લેકીને વધુ વિશ્વાસ બેઠે. માટે ભાગ્યવાન પુરષોએ શોધખોળ કરી શાસ્ત્રોના વચને સિદ્ધ કરી લેકને શાસ્ત્રની સત્યતા બતાવવી જોઈએ. ને એવા શેધ ળ કરનારને સંધે દરેક પ્રકારની મદદ આપવી જોઇએ ને તો જ ધર્મને વધુ પ્રચાર થશે. ૩૩ ]લું. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સિદ્ધસેન દિવાકરની કૃતિઓ. અભ્યાસ માટેના સાધનો. (લેખક:- હીરાલાલ રસિકલાલ કાપડિઆ એમ. એ.) (ગતાંક પૂલ ૧૫૦ થી શરૂ ) • “ભારતીય વિદ્યા” ને તૃતીય ભાગ “વ. એમણે એમ સૂચવ્યું છે કે આમાં સાંખ્ય પરિભાષાબાબૂ શ્રી બહાદુરસિંહજી સિંધી સ્મૃતિ ગ્રંથ ” દ્વારા વિરોધાભાસગતિ સ્તુતિ છે. તરીકે ઇ. સ. ૧૯૪૫ માં છપાયો છે. એમાં પં. ત્રીજી કાત્રિશિકાનું આઠમું પદ આપી એમાં સુખલાલનો “ પ્રતિભામતિ સિદ્ધસેન દિવાકર” વેતાશ્વતર ઉપનિષમાં ભિન્ન ભિન્ન કારણવાદના નામને એક લેખ છે. એમાં પ્રસંગવશાત એમણે સમન્વયધારા વીરનું લેકારત્વ સૂચવાયું છે એમ પાંચમી ધાત્રિશિકાનાં ૧૦-૧૨ ૫ઘો આપી એના એમણે કહ્યું છે. સંતુલનાર્થે અશ્વઘોષકૃત બુદ્ધચરિત ( સ ૮)ના ચેથી કાત્રિશિકાનું ત્રીજું પદ્ય આપી એ ઇન્દ્ર લે. ૨૦-૨૨ તેમજ કાલિદાસકૃત કુમારસંભવ- અને સૂર્યથી વીરનું લેકારવ દર્શાવે છે એમ (સ. ૭ ) માંથી શ્લે. ૫૬, ૫૯ અને ૬૨ ઉદ્ધત એમણે કહ્યું છે. કર્યા છે. પ્રથમ ત્રિશિકાનાં પહેલાં ત્રણ પદ્યો રજૂ આનું સાતમું પદ્ય આપી તિરેકઠારી સ્તુતિ કરી એમણે એમ કહ્યું છે કે સ્વતિને પ્રારંભ કરાયાને નમને રજૂ કરાયો છે. ઉપનિષદની ભાષા અને પરિભાષામાં વિરાધાલંકાર- એના પંદરમા પદ્યમાં સરિતા અને સમુદ્રની ગર્ભિત છે. બીજી કાર્નાિસિકાનું વીસમું પદ્ય આપી ઉપમા દ્વારા પ્રભુમાં સર્વ દષ્ટિઓના અસ્તિત્વનું - -: ખરૂં સ્વામિ વાત્સલ્ય :(૫) માંડવગઢ નામે શહેરમાં એક લાખ જૈન વસતા હતા. જે કોઈ જરૂરિયાતવાળો સ્વામીભાઈ જેન ત્યાં રહેવા આવે તેને તે દરેક જણ એક એક સોનામહોર અને બે બે ઈટ આપતા જેથી બહારથી આવનાર જેની પાસે એક લાખ સોનામહોરો ભેગી થતી તેમાં તેનું ઘર પણ બની જતું. ને તે જેને તેમના જેવો જ સુખી થતો. તે પ્રમાણે તમે પણ તમારા દુઃખી સ્વામીભાઈને દરેક પ્રકારે તન, મન, ધનથી મદદ કરી તેને તમારા જે સુખી બનાવો ને આપણાં સ્વામીભાઈને સુખી બનાવો તે જ ખરૂં સ્વામી વાત્સલ્ય ” છે. જેથી ધર્મ માં સ્થિર રહે. -: સ્વામીભાઈને મદદ કરે :(૬) તમારી પાસે ધન હેય તે ધન આપીને. અન્ન હેય તે અન્ન આપીને. રહેવાના સ્થળ હેય તે રહેવાનું સ્થળ આપીને. તમારા સીજાતા સ્વામી ભાઈઓને તમારા જેવા બનાવવા માટે પુરુષાર્થ કરે. જો શ્રાવક નામના ક્ષેત્રને મજબુત કરશે તે જ સાતે ક્ષેત્રની બરાબર રક્ષા થશે. – મુંબઈ સંઘને મારી સલાહ - (૭) આ મુંબઈ નગરીમાં ઘણું ધનવાને છે. તે મુંબઈ સંધની ફરજ છે કે કોઈ કામ એવું હાથમાં લે જેથી તમારા સાધર્મી ભાઈઓને શુદ્ધ ખેરાક ખાવાની સગવડતા મળે ને ઉભા રહેવા માટે સગવડતા મળે તે માટે નીચે ભોજનશાળા ને ઉપર ધર્મશાળા બને તેવા મકાનની વ્યવસ્થા કરો. પિસા. તે કામ કરનારને મળી જશે. માટે આ સાધવાત્સલ્યનું કામ કરી તમારા મુંબઈના સંધની શોભા વધારો. (ચાલુ) © ૩૪ ]e For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સિદ્ધસેન દિવાકરની કૃતિઓ. ૩૫ કથન કરાયું છે તે અનેકાંતવાદની જડ છે એમ “ભારતીય વિદ્યા”ના ઉપયુક્ત ત્રીજા ભાગની અહીં કહ્યું છે. અનુક્રમણિકામાં “અનુપૂતિ” તરીકે “સિદ્ધસેન ર૬ મું પર્વ આપી વિભાગના અને વિશેષક્તિ દિવાકરકત વેદવાદદાત્રિશિકા વિવેચક-અધ્યાપક પં. દ્વારા આત્મા સંબંધી જૈન વક્તગ્ય રજૂ કરાયું છે. સુખલાલજી એ ઉલ્લેખ છે, પરંતુ એમાં આ એમ કહ્યું છે. છઠ્ઠી દ્વાચિંશિકાના લે. ૧, ૩-૮ કાવિંશિકા કે વિવેચન નથી. તેમ છતાં એ બાબતની અને ૨૮ રજૂ કરી એનો ભાવાનુવાદ અપાવે છે. નોંધ જિનવિજયજીએ લીધી નથી . આઠમી કાત્રિશિકાના છે. ૧ અને ૭ ઉદ્દત કરી ગૂઢ અને ગંભીર અર્થથી પરિપૂર્ણ એવી નવમી એને ભાવ સમજાવાયો છે. કાત્રિશિકામાં મુખ્યતયા સાંખ્ય-યોગના તત્ત્વજ્ઞાનના અંતમાં નવમી દ્વાત્રિરોકા સંપૂર્ગતયા અપાઈ ઉપયોગ કરી બ્રહ્મ યાને ઔપનિષદ પુરુષનું વર્ણન છે. છે. આ લેખ દ્વારા ૫. સુખલાલે સિદ્ધસેન દિવા- આ દાત્રિશિકાની રચનામાં “પાશુપત ” સંપ્રદાયના કરને આદ્ય જેન તાર્કિક, આઘ જૈન કવિ અને અનુસરણરૂપ વેતાશ્વર ઉપનિષદ્રને તેમજ પૌરાણિક આદ્ય જૈન સ્તુતિકાર, આવ રે વાદી, આઘ જેન ત્રિમૂર્તિવાદને પણ પ્રભાવ જોવાય છે. પ્રથમ છપાદાર્શનિક અને આદ્ય સર્વ-દર્શનસંગ્રાહક તરીકે યેલી આ ત્રિશિકામાં અશુદ્ધ પાઠ છે એમ માની નિર્દેશ કર્યો છે. અને એવા સમર્થનાથે દ્વત્રિશિ- પિતાની બુદ્ધિ અનુસાર એને સુધારી અને મુળ કાઓને ઉપયોગ કર્યો છે. પાઠોને ટિપ્પણમાં સ્થાન આપી સમગ્ર ત્રિશિકા અગિયારમી ત્રિશિકા વિષે એમણે કહ્યું છે કે- હિંદી ૨વિવેચન સહિત પં. સુખલાલે ઉપસ્થિત કોઈ પરાક્રમી અને વિજેતા નૃપતિના ગુણની સમગ્ર કરી છે. આમાં મુદ્રણષ જેવાય છે. દા. ત. જુઓ સ્તુતિરૂપ આ ધાનિંશિકા લેકત્તર કવિત્વપૂર્ણ છે. લે. ૩, ૧૦ વિવેચનમાં પૃ. ૪૦૫ માં મનને બદલે આમ કથન કરી એમણે ઉદાહરણાર્થે આનું ત્રીજું મુખ છે તે ભૂલ છે. પદ્ય ઉદ્દત કર્યું છે. આ ધાત્રિશિકામાં વિરોધાભાસને પુષ્કળ ઉપયોગ ૧ આ દ્રાવિંશિકા એ માલવિકાગ્નિમિત્રનાનિમ્ન કરાયો છે. એમાં વૈદિક ભાષા અને ઉપનિષદોનાં લિખિત પદ્યના ભાષ્યની ગરજ સારે છે – રૂપક ડગલે ને પગલે જોવાય છે. (ચાલુ) पुराणमित्येव न साधु सर्व, ૧-૨ આ પ્રેમી-અભિનંદન ગ્રંથ (પૃ. न चापि काव्यं नवमियवद्यम् । ૩૮૪-૪૧૦ ) માં છપાએલ છે, અંતમાં “ગુજરાતીસે सन्तः परीक्ष्यान्यतरद् भवन्ते, અનુવાદિત ” એમ છપાયું છે એટલે આ ગુજરાતી मूढः पर प्रत्ययनेयबुद्धिः ॥ લખાણને હિંદી અનુવાદ છે એ ફલિત થાય છે, ૨ આને અંગે પં. સુખલાલે કહ્યું છે કે-આજ પરંતુ આ ગુજરાતી લખાણ કોઈ સ્થળે છપાયું છે બત્રીસીમાં પ્રાચીન સર્વે ઉપનિષદો અને ગીતાના ખરૂં અને હોય તે કયાં એ જાણવું બાકી રહે છે. સાર વૈદિક અને ઔપનિષદ ભાષામાં જ શાબ્દિક “ પ્રતિભામતિ સિદ્ધસેન દિવાકર” નામનો ૫. અને આર્થિક અલંકારથી યુક્ત ચમકારકારિણી સુખલાલનો લેખ અહીં પૃ. ૩૭૭-૭૮૩ માં હિંદીમાં સરણીમાં રજૂ કરાયો છે. આવું કાર્ય કોઈ બીજા છપાવે છે પરંતુ એ પૂર્વોક્ત એમને હિંદી લેખ એકલાએ કર્યું હોય એમ જાણમાં નથી. મોટે ભાગે પુનર્મુદ્રણ છે છતાં એ જાતને ઉલ્લેખ ૩ આમ જે અહીં પવો અપાયાં છે તે મુદ્રિત નથી “જૈન તત્વજ્ઞાન” નામને એમનો જે લેખ દાત્રશિકાઓમાંથી લીધાં હોય એમ લાગે છે. કેમકે હિંદીમાં પૃ. ૨૯૫-૭૦૨ માં છપાય છે તેના અંતમાં અન્ય કોઈ આધાર તરીકે કોઇ હાથપોથીનો નિર્દેશ નથી. તે “ ગુજરાતી અનુવાદિત ” એ ઉલેખ છે. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. સ્વીકાર સમાલોચના. વર્તમાન સમાચાર. સાક્ષરોત્તમ સાહિતસેવક વિદ્વાન પૂરાતત્વાચાર્ય શ્રીમાન જિનવિજયજી સાહેબની અનેકવિધ સાહિશહેર ભાવનગરમાં કૃપાળુ શ્રી વિજયકેશર- ત્યસેવા જગજાહેર છે. જૈન સાહિત્ય, ઇતિહાસ અને સુરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય વિદ્વાન મુનિરાજ પુરાતત્વ એ તેઓશ્રીના ખાસ વિષય હોવાથી ઉપશ્રી ભુવનવિજ્યજી મહારાજ શ્રી સંધની વિનંતિથી યેગી એવું ઘણું સંશોધન કરી પ્રકાશન કરી ધણે બિરાજમાન છે. પ્રથમ ચત્ર માસની શાળામાં ઉપકાર કર્યો છે. તે બાબીતી આ સાહિત્યસેવાથી શ્રી સિદ્ધચક્રજી મહારાજશ્રી નવપદજી મહારાજનું જર્મનીની એરીયેન્ટલ સે સાઇટીએ માનyક સભ્ય આરાધન તેઓશ્રીના નેતૃત્વ નીચે અપૂર્વ આનંદ નીમ્યા છે તે માટે આ સભા પેતાને આનંદ વ્યકતા સાથે થયું હતું, તેજ રીતે આ ચાતુર્માસમાં વ્યાખ્યાનમાં કરે છે પ્રશમરતિ અને મહાસતી મદનરેખા એ બે ગ્રંથ બહુ જ સુંદર રીતે, શ્રોતાઓને સચોટ અસર કરે તેમ વિદ્વત્તાપૂર્ણ રીતે વાંચે છે. એટલી બધી મેદની થાય છે કે મારવાડી વડે સાંકડે પડે છે. દિવ્યદર્શન-પ્રવચન પત્રિકા. (અસરકારક વ્યાખ્યાનને તે પ્રભાવ છે.) દરમ્યાન પરમાત્મા તીર્થંકર ભગવંતોએ પિતાની સંસારપર્યુષણ આવતાં આ મહાપર્વેમાં પણ અપૂર્વ તારણ દેશનામાં (આમ)શનનું અનુપમ વર્ણન કર્યું" આનંદ ઉત્સાહ સાથે પૂજ્ય કલ્પસૂત્રની વાંચના થઈ છે. આ પંચમ આરાના પ્રાણીઓનું જડવાદ અને હતી. ઘણું ભાઈ બહેને એ પયુંષણ કર્તવ્યો અને બીજા કારણો વડે સંસ્કૃતિમાંથી હર પળે જ્યાં અધઃમાસખમણ વગેરેની અનેક તપસ્યા કરી હતી. પતન થઈ રહ્યું છે, તેવા સમયે વિદ્વાન ધર્મગુરુઓ જ શેઠશ્રી ભેગીલાલભાઈ મગનલાલ મીલવાળાએ જેમને પોતાના પ્રવયનદ્વારા શ્રી સર્વજ્ઞ દેવની વાણીના ઘેર તેમના સુપુત્ર રમણિકલાલભાઈના ધર્મપત્ની રહસ્ય સમજાવી દિવ્યદર્શન કરાવી શકે છે. વિધાન મધુકાન્તાબહેને અઠ્ઠાઈની તપસ્યા કરેલ હોવાથી તે મુનિવરે માત્ર જ્યાં બિરાજમાન હોય ત્યાં વ્યાખ્યાનનિમિત્તે તપસી ભાઈબહેનને ભાદરવા શુદ ૫ ના રોજ દારા તે ઉપકાર કરી શકે, પરંતુ તેવા વિદ્વાન રૂચિકર વસ્તુઓ વડે પારણું કરાવી ભક્તિ કરી હતી મુનિવરોના તેવા વ્યાખ્યાને આવી પ્રવચન પત્રિકા અને ઘેડીયાપારણું ૧૨૫૦ મણથી લઈ તેજ દિવસે દ્વારા પ્રકાશન કરી, હિંદના દરેક શહેરોમાં તે જાય વરઘોડે ઉત્સાહપૂર્વક ચડાવ્યું હતું. અને તેજ દિવસે તે માનપૂર્વક જે પ્રાણીઓ વાંચે. વિચારે તેને જરૂર (ઘણાજ આનંદપૂર્વક પર્યુષણ થયેલા હોવાથી) પાંચમ- દિવ્ય-આત્મદર્શન થયા વગર રહે નહિં, આ ઉપકારક ના રોજ લેત જગજીવનદાસ પુલચંદના સુપુત્ર ભાઈ પ્રયત્ન હાલમાં મુંબઈ લાલબાગ ઉપાશ્રયે ચાતુર્માસ મોહનલાલ તથા નંદલાલે અને શાહ હરિચંદ કરસનજીના બિરાજમાન શાંતમૂર્તિ સિદ્ધાંત મહાદૂધ આચાર્ય સુપુત્ર મનસુખલાલ વગેરેએ પિતાની પૂજ્ય પિતાની શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજને વિદ્વાન શિષ્ય ભક્તિ નિમિત્ત સ્વામીવાત્સય કરી શ્રી સંઘની ભક્તિ મુનિરાજ શ્રી ભાનુવજયજી મહારાજ જેઓ કે કરી હતી. અને આ શ્રી સંધની ભક્તિમાં શ્રી વક્તા, લેખક અને વ્યાખ્યાતા છે, તેમના થતા પ્રવચને સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક શાંતિ જાળવી વ્યવસ્થા સંગ્રહ કરી દર અઠવાડીયે પ્રવચન પત્રિકારૂપે તેની કરી હતી અને તે વખતે કલેકટર સાહેબે આવી આ કમીટી તરફથી પ્રકાશન કરવાનો નિર્ણય થયે છે તે સંઘભક્તિ જોઈ આનંદ વ્યકત કર્યો હતો. આવકારદાયક છે. તેઓશ્રીના પ્રવચનની પ્રથમ શ્રેણી દિવ્યદર્શનની પ્રથમ કેપી અને સમાજના માટે For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભેટ મળી છે. જેમાં સાર તરવામાં વિલંબ શાથી ? દિવ્યદર્શન કાને કહેવું, દિવ્યદશ નના ત્રણ ભે, આત્મદર્શીનમાં છ દન તેના પ્રભાવ, પોતાના દોષ ક્રમ જોવા ? દેવ અને દાનવ દર્શનનું સ્વરૂપ તેના ઉપર ખધકસૂરિના મેાક્ષમાં કેમ પ્રતિબધ થયા, સ્વદોષ જોવાના અભ્યાસ તે જ આરાધક કહેવાય. આત્મનિરીક્ષણુ કેમ કરવુ', સ્વદેોષ લેલ પટ્ટિલા ને સાધ્વીજીએ અમરવાણીવડે કરાવેલુ દુ:ખનુ' નિદાન વગેરે વિષયા દિવ્યદર્શનના વિષયમાં પૂજ્ય ભાનુવિજયજી મહારાજે સાદી અને સરલ ભાષામાં સુંદર રીતે ચર્ચ્યા છે. લઘુ પત્રિકા હેવા છતાં પ્રાણીઓનું ખરું` દિવ્ય આત્મદર્શન-ભાન કરાવનાર છે. વિદ્વાન મુનિવરેાના જ્ઞાનના પરિપાકવર્ડ આપેલા વ્યાખ્યાન કે વક્તવ્ય આવી પ્રવચન પત્રિકાઠારા પ્રકાશન કરી દરેક શહેર ગામેમાં મોકલતાં ઘણા ઉપકાર થાય અને પ્રાણીઓ પોતાના દોષ દર્શન જોઇ આત્મદર્શન કરતાં શીખે જ એમ અમેા માનીએ છીએ. અમે આ પત્રિકાની પ્રગતિ ઇચ્છીએ છીએ." ૨ જિનવાણી—લેખક શ્રી હરિસત્ય ભટ્ટાચાર્યજી ઇંગ્લીશમાં લખેલ તેને ગુજરાતી ભાષામાં અનુવાદ ગુજરાતી અનુવાદ ભાઇ સુશીલે કર્યો હતા. ધણા વર્ષો પહેલાં પ્રકટ થયેલ હતા, પર’તુ મારવા, બંગાલ, પ’જાય વગેરે પ્રાંતામાંના જૈન બંધુએ આ હિંદી ભાષાના અનુવાદથી સારો લાભ લઈ શકશે. તેવા આશયથી અનુવાદક વૈદ્ય ગે।પીનાથ ગુપ્તે કરેલ છે. શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાલાના ૪૯ મા પુષ્પ તરીકે તેમના સુશિષ્યો મુનિરાજ શ્રી દર્શનવિજયજી મહારાજ ત્રિપુટીઆએ પ્રકાશન કરી ગુરુભક્તિ કરી છે. આ મંથ જૈનધર્મી ન હાય તેવાઓને જૈનધમ'ના મમ સમજવા એક ઉપયાગી વસ્તુ બતી છે. આ ગ્રંથમાં સાથે કાઁવાદ, ભગવાન પાર્શ્વનાથ, મહામેધવાહન ખારવૈલ એ ચાર લેખાના વધારા કર્યા છેા. પ્રકાશક શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાલા મૂલ્યે અઢીરૂપીયા, 3 શ્રી દેશના જિંતામણિ ભાગ-૩-૪-૫ મે જેના લેખક વિદ્વાન પૂજ્ય શ્રી વિજયપદ્મસૂરિ મહારાજ છે. આ ગ્રંથમાં ત્રીજા, ચેાથા અને પાંચમા તીર્થંકર ભગવાનની દેશના સાદી સરલ ગુજરાતી Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાષામાં લખાયેલ હોઇ બાળજીવાતે ખાસ ઉપયાગી છે. સક્ષિપ્ત ચરિત્ર પણ છે. પ્રકાશક શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમૂલ્ય ભેટ શેઠે જેસગભાઇ કાળીદાસ તરફથી મળેલ છે. ૪ શ્રી હરિશ્મળ મચ્છીનુ' અદ્ભુત ચરિત્ર શ્રી નવસ્મરણ સાથે-મુનિરાજશ્રી હું સસાગરજી મહારાજ અનુવાદક છે. સાદી સરલ ભાષામાં છપાવેલ વાંચવા જેવુ' રસિક છે પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન શાહુ મેાતીચંદ દીપચંદ ઠળીયા ( તળાજા ) જે મુંબઇ કાનિવાસી શેઠ અમૃતલાલ કેશવજી તરફથી ભેટ મળેલ છે. ૫ શ્રી મહેન્દ્ર જૈન ૫'ચાંગ-વર્ષ° ૧૮ મુ' કર્યાં પૂજ્ય પંન્યાસ વિકાશવિજયજી મહારાજ. સંવત ૨૦૦૯ ની સાલનું સૂક્ષ્મ ( સાયન ) ગણિતવાળુ આ પંચાંગ અમેાને ભેટ મળેલુ છે. અઢાર વર્ષ*થી કર્તા મુનિરાજ આ પચાંગ કરી જૈન જૈનેતર પ્રજા સમક્ષ મૂકી. મહાન ઉપકાર કરે છે. તેઓ સાડુએ ભૂલ બતાવવા એક વખત સૂચના કરેલી છતાં છતાં હજી સુધી ક્રાઇ જ્યાતિષ નિષ્ણાતે ભૂલ કાઢી શક્યા નથી ( ખાટું ઠરાવી શકયા નથી ) સાયન અને નિરયન પ્રમાણે દર વર્ષે જ્યાતિષી એ ધણા પંચાંગા પ્રગટ કરે છે, પરંતુ જેમને સૂક્ષ્મમાં સૂક્ષ્મ (સાચા) સમયતી જરૂર હૈાય તેને આ પંચાંગ જરૂરીઆત પૂરી પાડે છે. અને તેને આટલા વર્ષ સુધી કોઇ ખાટુ ગણિત ઠેરાવી શકયા નથી, તે જ તેતી સત્યતાના પુરાવા છે. જૈન મહાત્મા અનેક રીતે ઉપકાર કરી શકે છે તે માંડુના આ એક છે, કિ’મત ચોદ આના, પોસ્ટ અલગ, અમારે ત્યાંથી મળશે, શ્રી આત્માનંદ પ્રકાશના ગ્રાહકોને સુચના. પુસ્તક ૫૦ મું (ગયા માસ)શ્રાવણુથી શરૂ થયું છે અને આ અ' ખીજો છે. દર વખતે ભેટતી ખુદ્દ દરેક શ્રાવણ માસમાં વી. પી. કરી લવાજમ વસુલ કરવામાં આવે છે. પરંતુ આ વખતે ભેટની મુકતા તિહુઁય થવામાં બીજા ક્રાર્યાંને લઈને ઢીલ થઇ છે.તે ભેટની બુક તૈયાર થતાં લવાજમ વસુલ કરવા કારતક માસમાં વી. પી. કરવામાં આવશે. જેથી સ્વીકારી લેવા સુચના છે. ( ત'ત્રી ) For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. 3. 81 જલદી મંગાવે. શ્રી તીર્થંકર ચરિત્ર (સચિત્ર ) ફરીથી છપાવી શકાતું નથી. હા ( શ્રી અમરચંદ્રાચાર્ય કૃત ). ધર્મકથાનુયોગમાં શ્રી તીર્થકર ભગવંતોના ચરિત્ર જેમાં અાવેલ હોય છે તે ઉત્તમોત્તમ ધર્મકથા કહેવાય છે, જેના વાંચન-મનન અને અનુકર યુથી મનુષ્ય મહાન પુરુષ બને છે, બાળકોને વાંચતા રસ ' ઉપન્ન થાય, દૃઢશ્રદ્ધા પ્રકટે, સહેલાઈથી મનન કરી કંઠામ થઈ શકે સંક્ષિપ્ત જિનેશ્વરી દવેના ચરિત્રો જ બાળજીને પ્રાથમિક ભૂમિકારૂપ ખાસ મનાય છે. અને તેને આ મંથ છે. સુંદર સાદી, સરળ ગુજરાતીમાં છપાવેલ છે. તેમાં વિશિષ્ટતા એ છે કે પ્રથમ મુખદર્શન ઉપર પવિત્ર શ્રી શત્રુ જય તીર્થને દ્રશ્ય -ફટ છે, મંથની શરૂ આતમાં પૂજય શ્રી હરિભદ્રાચાકૃત માહાદેવ અષ્ટક, પછી અનુક્રમે દરેક તીર્થંકર ભગવંતના રંગના ટાઓ, પરમાત્માના ચરિત્રો, વચમાં શ્રી યશોવિજયજી મહારાજ કૃત પરમાત્મ, જાતિ પચીશી, પરમામા પચીશી, શ્રી હેમચંદ્રાચાર્ય કેત વીતરાગસ્તોત્ર અને છેવટ શ્રી સિદ્ધસેન દિવાકરકત બત્રીશી એ સર્વ મૂળ અર્થ સાથે આપવામાં આવેલ છે. સુંદર બાઈડીંગ વગેરેથી આકર્ષક, અનુપમ આ ગ્રંથ તૈયાર કરવામાં આવેલ છે, કિંમત રૂ. 6-0-0 ( પાટે જ જુદુ. ). શ્રી દેવભદ્રાચાર્ય કૃત| શ્રી કથાનકોષ ગ્રંથ (અનુવાદ) (ભાગ 1 ) યથાર્થ નામને શાભાવો આ થારનષ ગ્રંથ સંવત 158 ની સાલમાં પૂજય પૂર્વાચાર્ય મહારાજે મૂળ પ્રાકૃતભાષામાં સુમારે શાઢાબાર હજાર ભલે ક્રપ્રમાણમાં વિદ્વતાપૂર્ણ રીતે રચેલા છે. આ ગ્રંથમાં સમ્યકતાદિના ત્રીશ સામાન્ય ગુણા અને પંચ અણુવ્રતના સત્તર વિશેષ ગુણ મળી પચાસ ગુણા સુંદર, અનુપમ, વાચકને રસ ઉત્પન્ન કરે તેવી કથાઓ જે કેટલીક કથાઓ તદ્દન નવીન બીજે નહિ જોવાયેલી, તે નહિ' વાંચવા સાંભળવામાં આવેલી છે જે ગુણે સાથે વંચાય તે તે ગુણે પ્રહણ કરવાની વાચકને ધડીભર જિજ્ઞાસા થાય અને સાથે માત્માને આરેહાદ ઉતપન્ન કરે તેવી કથા છે. | દરેક કથાના વર્ણનમાં અને ઉપસંહારમાં તે તે ગુણાનું સ્વરૂ 5, તેનું વિવેચન, તેના લગતા ગુણુ દોષ, લાભહાનિનું નિરૂપણુ અતિ વિદ્વત્તાપૂર્ણ રસભરિત રીતે કર્યું છે. | ગુણાના વર્ણન ઉપરાંત પ્રસ ગેપત અનેક મહત્વના વિષયે જેવાં કે ઉપવન, ઋતુ, રાત્રિવને વગેરે; તેમ જ રાજકુળના પરિચયથી થતાં લાભ, શપુરુષના માર્ગ, દેવદર્શન, પુરુષના પ્રકારે, નહિ કરવાલાયક, છોડવાલાયક, ધા૨ણુ કરવાલાયક, વિશ્વાસ નહિ કરવાલાયક, ૨નલક્ષ, સામુદ્રિક, રત્નપરીક્ષા વગેરે આકર્ષક વિષ, દેવગુરુમતત્વનું અનુપમ સ્વરૂપ, વ્યવસ્થાપનવાદ સ્થળ, આઠ પ્રાતિહાર્યનું’ સવરૂપ, ધર્માતરવપરામર્શ', જિનપૂજાનું વિસ્તૃતસ્વરૂપ, સામાન્ય ધર્મોપદેશ, મૂર્તિપૂજા વિષયિક વર્ણન, ઉપધાન, વજારા૫ણુ તથા મૂર્તિપ્રતિષ્ઠા આદિ વિધાનો અને અંતર્ગત અનેક કથાઓ આપવામાં માવી છે. જે મનનપુર્વક નિરંતર પઠનપાઠનથી વાચક જરૂર શામકથાણ સાધી શકે છે. | મૂળ પંથના સંપાદક, મહાન સંશાધક સાક્ષરશિરોમણિ કૃપાળુ શ્રી પૂણ્યવિજ્યજી મહારાજ શ્રીની લખેલી વિદ્વત્તાપૂર્ણ ગુજરાતી ભાષામાં મૂળ પંથમાં આવેલી છે તે જ પ્રસ્તાવના આ પ્રથમ ભાગમાં અમાએ પ્રગટ કરી છે, - ઊંચામાં ઊંચા ટકાઉ કાગળા ઉપર સુંદર ગુજરાતી અક્ષરેથી ચાલીશ કામ' iાઉન મારું પેજીમાં વિવિધ રંગીન કવરઝેકેટ મજબુત બાઈકીંગથી સુંદર આ ગ્રંથનું પ્રકાશન કરેલ છે. અનેક વિષયનું જ્ઞાન કરાવના બા મંથ હજી કોઈ પ્રગટ થયેલ નથી તેમ વાંચતા માલંમ પાશે. કિંમત રૂા. 10-0- પાસ્ટેજ જુદુ સુદ્રઢ : શાહ ગુલામય't @ાઇ : ધી મહેદ્રય મિસિંગ પ્રેસ : દાણાપીઠ-જાવનગર, For Private And Personal Use Only