SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સિદ્ધસેન દિવાકરની કૃતિઓ. ૩૫ કથન કરાયું છે તે અનેકાંતવાદની જડ છે એમ “ભારતીય વિદ્યા”ના ઉપયુક્ત ત્રીજા ભાગની અહીં કહ્યું છે. અનુક્રમણિકામાં “અનુપૂતિ” તરીકે “સિદ્ધસેન ર૬ મું પર્વ આપી વિભાગના અને વિશેષક્તિ દિવાકરકત વેદવાદદાત્રિશિકા વિવેચક-અધ્યાપક પં. દ્વારા આત્મા સંબંધી જૈન વક્તગ્ય રજૂ કરાયું છે. સુખલાલજી એ ઉલ્લેખ છે, પરંતુ એમાં આ એમ કહ્યું છે. છઠ્ઠી દ્વાચિંશિકાના લે. ૧, ૩-૮ કાવિંશિકા કે વિવેચન નથી. તેમ છતાં એ બાબતની અને ૨૮ રજૂ કરી એનો ભાવાનુવાદ અપાવે છે. નોંધ જિનવિજયજીએ લીધી નથી . આઠમી કાત્રિશિકાના છે. ૧ અને ૭ ઉદ્દત કરી ગૂઢ અને ગંભીર અર્થથી પરિપૂર્ણ એવી નવમી એને ભાવ સમજાવાયો છે. કાત્રિશિકામાં મુખ્યતયા સાંખ્ય-યોગના તત્ત્વજ્ઞાનના અંતમાં નવમી દ્વાત્રિરોકા સંપૂર્ગતયા અપાઈ ઉપયોગ કરી બ્રહ્મ યાને ઔપનિષદ પુરુષનું વર્ણન છે. છે. આ લેખ દ્વારા ૫. સુખલાલે સિદ્ધસેન દિવા- આ દાત્રિશિકાની રચનામાં “પાશુપત ” સંપ્રદાયના કરને આદ્ય જેન તાર્કિક, આઘ જૈન કવિ અને અનુસરણરૂપ વેતાશ્વર ઉપનિષદ્રને તેમજ પૌરાણિક આદ્ય જૈન સ્તુતિકાર, આવ રે વાદી, આઘ જેન ત્રિમૂર્તિવાદને પણ પ્રભાવ જોવાય છે. પ્રથમ છપાદાર્શનિક અને આદ્ય સર્વ-દર્શનસંગ્રાહક તરીકે યેલી આ ત્રિશિકામાં અશુદ્ધ પાઠ છે એમ માની નિર્દેશ કર્યો છે. અને એવા સમર્થનાથે દ્વત્રિશિ- પિતાની બુદ્ધિ અનુસાર એને સુધારી અને મુળ કાઓને ઉપયોગ કર્યો છે. પાઠોને ટિપ્પણમાં સ્થાન આપી સમગ્ર ત્રિશિકા અગિયારમી ત્રિશિકા વિષે એમણે કહ્યું છે કે- હિંદી ૨વિવેચન સહિત પં. સુખલાલે ઉપસ્થિત કોઈ પરાક્રમી અને વિજેતા નૃપતિના ગુણની સમગ્ર કરી છે. આમાં મુદ્રણષ જેવાય છે. દા. ત. જુઓ સ્તુતિરૂપ આ ધાનિંશિકા લેકત્તર કવિત્વપૂર્ણ છે. લે. ૩, ૧૦ વિવેચનમાં પૃ. ૪૦૫ માં મનને બદલે આમ કથન કરી એમણે ઉદાહરણાર્થે આનું ત્રીજું મુખ છે તે ભૂલ છે. પદ્ય ઉદ્દત કર્યું છે. આ ધાત્રિશિકામાં વિરોધાભાસને પુષ્કળ ઉપયોગ ૧ આ દ્રાવિંશિકા એ માલવિકાગ્નિમિત્રનાનિમ્ન કરાયો છે. એમાં વૈદિક ભાષા અને ઉપનિષદોનાં લિખિત પદ્યના ભાષ્યની ગરજ સારે છે – રૂપક ડગલે ને પગલે જોવાય છે. (ચાલુ) पुराणमित्येव न साधु सर्व, ૧-૨ આ પ્રેમી-અભિનંદન ગ્રંથ (પૃ. न चापि काव्यं नवमियवद्यम् । ૩૮૪-૪૧૦ ) માં છપાએલ છે, અંતમાં “ગુજરાતીસે सन्तः परीक्ष्यान्यतरद् भवन्ते, અનુવાદિત ” એમ છપાયું છે એટલે આ ગુજરાતી मूढः पर प्रत्ययनेयबुद्धिः ॥ લખાણને હિંદી અનુવાદ છે એ ફલિત થાય છે, ૨ આને અંગે પં. સુખલાલે કહ્યું છે કે-આજ પરંતુ આ ગુજરાતી લખાણ કોઈ સ્થળે છપાયું છે બત્રીસીમાં પ્રાચીન સર્વે ઉપનિષદો અને ગીતાના ખરૂં અને હોય તે કયાં એ જાણવું બાકી રહે છે. સાર વૈદિક અને ઔપનિષદ ભાષામાં જ શાબ્દિક “ પ્રતિભામતિ સિદ્ધસેન દિવાકર” નામનો ૫. અને આર્થિક અલંકારથી યુક્ત ચમકારકારિણી સુખલાલનો લેખ અહીં પૃ. ૩૭૭-૭૮૩ માં હિંદીમાં સરણીમાં રજૂ કરાયો છે. આવું કાર્ય કોઈ બીજા છપાવે છે પરંતુ એ પૂર્વોક્ત એમને હિંદી લેખ એકલાએ કર્યું હોય એમ જાણમાં નથી. મોટે ભાગે પુનર્મુદ્રણ છે છતાં એ જાતને ઉલ્લેખ ૩ આમ જે અહીં પવો અપાયાં છે તે મુદ્રિત નથી “જૈન તત્વજ્ઞાન” નામને એમનો જે લેખ દાત્રશિકાઓમાંથી લીધાં હોય એમ લાગે છે. કેમકે હિંદીમાં પૃ. ૨૯૫-૭૦૨ માં છપાય છે તેના અંતમાં અન્ય કોઈ આધાર તરીકે કોઇ હાથપોથીનો નિર્દેશ નથી. તે “ ગુજરાતી અનુવાદિત ” એ ઉલેખ છે. For Private And Personal Use Only
SR No.531584
Book TitleAtmanand Prakash Pustak 050 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1952
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy