Book Title: Atmanand Prakash Pustak 050 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. સ્વીકાર સમાલોચના. વર્તમાન સમાચાર. સાક્ષરોત્તમ સાહિતસેવક વિદ્વાન પૂરાતત્વાચાર્ય શ્રીમાન જિનવિજયજી સાહેબની અનેકવિધ સાહિશહેર ભાવનગરમાં કૃપાળુ શ્રી વિજયકેશર- ત્યસેવા જગજાહેર છે. જૈન સાહિત્ય, ઇતિહાસ અને સુરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય વિદ્વાન મુનિરાજ પુરાતત્વ એ તેઓશ્રીના ખાસ વિષય હોવાથી ઉપશ્રી ભુવનવિજ્યજી મહારાજ શ્રી સંધની વિનંતિથી યેગી એવું ઘણું સંશોધન કરી પ્રકાશન કરી ધણે બિરાજમાન છે. પ્રથમ ચત્ર માસની શાળામાં ઉપકાર કર્યો છે. તે બાબીતી આ સાહિત્યસેવાથી શ્રી સિદ્ધચક્રજી મહારાજશ્રી નવપદજી મહારાજનું જર્મનીની એરીયેન્ટલ સે સાઇટીએ માનyક સભ્ય આરાધન તેઓશ્રીના નેતૃત્વ નીચે અપૂર્વ આનંદ નીમ્યા છે તે માટે આ સભા પેતાને આનંદ વ્યકતા સાથે થયું હતું, તેજ રીતે આ ચાતુર્માસમાં વ્યાખ્યાનમાં કરે છે પ્રશમરતિ અને મહાસતી મદનરેખા એ બે ગ્રંથ બહુ જ સુંદર રીતે, શ્રોતાઓને સચોટ અસર કરે તેમ વિદ્વત્તાપૂર્ણ રીતે વાંચે છે. એટલી બધી મેદની થાય છે કે મારવાડી વડે સાંકડે પડે છે. દિવ્યદર્શન-પ્રવચન પત્રિકા. (અસરકારક વ્યાખ્યાનને તે પ્રભાવ છે.) દરમ્યાન પરમાત્મા તીર્થંકર ભગવંતોએ પિતાની સંસારપર્યુષણ આવતાં આ મહાપર્વેમાં પણ અપૂર્વ તારણ દેશનામાં (આમ)શનનું અનુપમ વર્ણન કર્યું" આનંદ ઉત્સાહ સાથે પૂજ્ય કલ્પસૂત્રની વાંચના થઈ છે. આ પંચમ આરાના પ્રાણીઓનું જડવાદ અને હતી. ઘણું ભાઈ બહેને એ પયુંષણ કર્તવ્યો અને બીજા કારણો વડે સંસ્કૃતિમાંથી હર પળે જ્યાં અધઃમાસખમણ વગેરેની અનેક તપસ્યા કરી હતી. પતન થઈ રહ્યું છે, તેવા સમયે વિદ્વાન ધર્મગુરુઓ જ શેઠશ્રી ભેગીલાલભાઈ મગનલાલ મીલવાળાએ જેમને પોતાના પ્રવયનદ્વારા શ્રી સર્વજ્ઞ દેવની વાણીના ઘેર તેમના સુપુત્ર રમણિકલાલભાઈના ધર્મપત્ની રહસ્ય સમજાવી દિવ્યદર્શન કરાવી શકે છે. વિધાન મધુકાન્તાબહેને અઠ્ઠાઈની તપસ્યા કરેલ હોવાથી તે મુનિવરે માત્ર જ્યાં બિરાજમાન હોય ત્યાં વ્યાખ્યાનનિમિત્તે તપસી ભાઈબહેનને ભાદરવા શુદ ૫ ના રોજ દારા તે ઉપકાર કરી શકે, પરંતુ તેવા વિદ્વાન રૂચિકર વસ્તુઓ વડે પારણું કરાવી ભક્તિ કરી હતી મુનિવરોના તેવા વ્યાખ્યાને આવી પ્રવચન પત્રિકા અને ઘેડીયાપારણું ૧૨૫૦ મણથી લઈ તેજ દિવસે દ્વારા પ્રકાશન કરી, હિંદના દરેક શહેરોમાં તે જાય વરઘોડે ઉત્સાહપૂર્વક ચડાવ્યું હતું. અને તેજ દિવસે તે માનપૂર્વક જે પ્રાણીઓ વાંચે. વિચારે તેને જરૂર (ઘણાજ આનંદપૂર્વક પર્યુષણ થયેલા હોવાથી) પાંચમ- દિવ્ય-આત્મદર્શન થયા વગર રહે નહિં, આ ઉપકારક ના રોજ લેત જગજીવનદાસ પુલચંદના સુપુત્ર ભાઈ પ્રયત્ન હાલમાં મુંબઈ લાલબાગ ઉપાશ્રયે ચાતુર્માસ મોહનલાલ તથા નંદલાલે અને શાહ હરિચંદ કરસનજીના બિરાજમાન શાંતમૂર્તિ સિદ્ધાંત મહાદૂધ આચાર્ય સુપુત્ર મનસુખલાલ વગેરેએ પિતાની પૂજ્ય પિતાની શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજને વિદ્વાન શિષ્ય ભક્તિ નિમિત્ત સ્વામીવાત્સય કરી શ્રી સંઘની ભક્તિ મુનિરાજ શ્રી ભાનુવજયજી મહારાજ જેઓ કે કરી હતી. અને આ શ્રી સંધની ભક્તિમાં શ્રી વક્તા, લેખક અને વ્યાખ્યાતા છે, તેમના થતા પ્રવચને સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક શાંતિ જાળવી વ્યવસ્થા સંગ્રહ કરી દર અઠવાડીયે પ્રવચન પત્રિકારૂપે તેની કરી હતી અને તે વખતે કલેકટર સાહેબે આવી આ કમીટી તરફથી પ્રકાશન કરવાનો નિર્ણય થયે છે તે સંઘભક્તિ જોઈ આનંદ વ્યકત કર્યો હતો. આવકારદાયક છે. તેઓશ્રીના પ્રવચનની પ્રથમ શ્રેણી દિવ્યદર્શનની પ્રથમ કેપી અને સમાજના માટે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20