Book Title: Atmanand Prakash Pustak 050 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સિદ્ધસેન દિવાકરની કૃતિઓ. અભ્યાસ માટેના સાધનો. (લેખક:- હીરાલાલ રસિકલાલ કાપડિઆ એમ. એ.) (ગતાંક પૂલ ૧૫૦ થી શરૂ ) • “ભારતીય વિદ્યા” ને તૃતીય ભાગ “વ. એમણે એમ સૂચવ્યું છે કે આમાં સાંખ્ય પરિભાષાબાબૂ શ્રી બહાદુરસિંહજી સિંધી સ્મૃતિ ગ્રંથ ” દ્વારા વિરોધાભાસગતિ સ્તુતિ છે. તરીકે ઇ. સ. ૧૯૪૫ માં છપાયો છે. એમાં પં. ત્રીજી કાત્રિશિકાનું આઠમું પદ આપી એમાં સુખલાલનો “ પ્રતિભામતિ સિદ્ધસેન દિવાકર” વેતાશ્વતર ઉપનિષમાં ભિન્ન ભિન્ન કારણવાદના નામને એક લેખ છે. એમાં પ્રસંગવશાત એમણે સમન્વયધારા વીરનું લેકારત્વ સૂચવાયું છે એમ પાંચમી ધાત્રિશિકાનાં ૧૦-૧૨ ૫ઘો આપી એના એમણે કહ્યું છે. સંતુલનાર્થે અશ્વઘોષકૃત બુદ્ધચરિત ( સ ૮)ના ચેથી કાત્રિશિકાનું ત્રીજું પદ્ય આપી એ ઇન્દ્ર લે. ૨૦-૨૨ તેમજ કાલિદાસકૃત કુમારસંભવ- અને સૂર્યથી વીરનું લેકારવ દર્શાવે છે એમ (સ. ૭ ) માંથી શ્લે. ૫૬, ૫૯ અને ૬૨ ઉદ્ધત એમણે કહ્યું છે. કર્યા છે. પ્રથમ ત્રિશિકાનાં પહેલાં ત્રણ પદ્યો રજૂ આનું સાતમું પદ્ય આપી તિરેકઠારી સ્તુતિ કરી એમણે એમ કહ્યું છે કે સ્વતિને પ્રારંભ કરાયાને નમને રજૂ કરાયો છે. ઉપનિષદની ભાષા અને પરિભાષામાં વિરાધાલંકાર- એના પંદરમા પદ્યમાં સરિતા અને સમુદ્રની ગર્ભિત છે. બીજી કાર્નાિસિકાનું વીસમું પદ્ય આપી ઉપમા દ્વારા પ્રભુમાં સર્વ દષ્ટિઓના અસ્તિત્વનું - -: ખરૂં સ્વામિ વાત્સલ્ય :(૫) માંડવગઢ નામે શહેરમાં એક લાખ જૈન વસતા હતા. જે કોઈ જરૂરિયાતવાળો સ્વામીભાઈ જેન ત્યાં રહેવા આવે તેને તે દરેક જણ એક એક સોનામહોર અને બે બે ઈટ આપતા જેથી બહારથી આવનાર જેની પાસે એક લાખ સોનામહોરો ભેગી થતી તેમાં તેનું ઘર પણ બની જતું. ને તે જેને તેમના જેવો જ સુખી થતો. તે પ્રમાણે તમે પણ તમારા દુઃખી સ્વામીભાઈને દરેક પ્રકારે તન, મન, ધનથી મદદ કરી તેને તમારા જે સુખી બનાવો ને આપણાં સ્વામીભાઈને સુખી બનાવો તે જ ખરૂં સ્વામી વાત્સલ્ય ” છે. જેથી ધર્મ માં સ્થિર રહે. -: સ્વામીભાઈને મદદ કરે :(૬) તમારી પાસે ધન હેય તે ધન આપીને. અન્ન હેય તે અન્ન આપીને. રહેવાના સ્થળ હેય તે રહેવાનું સ્થળ આપીને. તમારા સીજાતા સ્વામી ભાઈઓને તમારા જેવા બનાવવા માટે પુરુષાર્થ કરે. જો શ્રાવક નામના ક્ષેત્રને મજબુત કરશે તે જ સાતે ક્ષેત્રની બરાબર રક્ષા થશે. – મુંબઈ સંઘને મારી સલાહ - (૭) આ મુંબઈ નગરીમાં ઘણું ધનવાને છે. તે મુંબઈ સંધની ફરજ છે કે કોઈ કામ એવું હાથમાં લે જેથી તમારા સાધર્મી ભાઈઓને શુદ્ધ ખેરાક ખાવાની સગવડતા મળે ને ઉભા રહેવા માટે સગવડતા મળે તે માટે નીચે ભોજનશાળા ને ઉપર ધર્મશાળા બને તેવા મકાનની વ્યવસ્થા કરો. પિસા. તે કામ કરનારને મળી જશે. માટે આ સાધવાત્સલ્યનું કામ કરી તમારા મુંબઈના સંધની શોભા વધારો. (ચાલુ) © ૩૪ ]e For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20