Book Title: Atmanand Prakash Pustak 041 Ank 09 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિરાશા માં મુક્તિ. * લેખકઃ આ. શ્રી વિજ્યકસૂરસૂરિજી મહારાજ. માનવ જીવનને ભક્તા અને માનવ- મેહનાં મોજાં ફરી વળી દુઃખના દરિયામાં દેહમાં વસનારો આત્મા સુખ, શાંતિ, આનંદ બેલું જગત સુખશાંતિ માટે ફાંફાં મારી રહ્યું અને નિર્દોષતાને ઇચ્છુક હમેશાં બન્યા રહે છે. દુઃખગર્ભિત દુઃખ પૂર્ણ સુખમાં સંતોષ છે અને તેને મેળવવા નિરંતર પ્રયત્ન કરે છે. માની કિમતી માનવજીવન એઈ રહ્યું છે, પણ સુખ એટલે આરોગ્યતા-અશાતા વેદનીયને અશાતાદનીયને અંત લાવ્યા સિવાય સુખ અભાવ. શાંતિ એટલે ચિત્તની નિર્વિકલ્પતા- કયાંથી? અને તે અશાતાને અંત જીવ માત્રને કલેશને અભાવ-મેહનીયને ઉપશમભાવ. શાતા પહોંચાડયા સિવાય ક્યાંથી ? ધન, બાગ, આનંદ એટલે નિર્મળ જ્ઞાન-વસ્તુનું યથાર્થ બંગલા, કુટુંબ, પરિવાર, સંપત્તિ આદિ શાતા જાણવું-દર્શન મેહનીયગર્ભિત જ્ઞાનાવણીય સિવાય બધું યે નકામું. શાતા તથા અશાતાના ક્ષપશમ અને નિર્દોષતા એટલે અપુનર્જન્મતા- અંત સિવાય, અર્થાત્ વેદનીય કર્મના ક્ષય અપુનરાવૃત્તિ પદની પ્રાપ્તિ-આયુષ્ય કર્મ સિવાય સાચી અને શાશ્વતી શાતા કયાંથી ? અપુનબંધકપણે સર્વથા અભાવ. વિચાર કરતાં દ્રવ્ય આરોગ્યતા તે અનંતી વખત મળી, સ્પષ્ટ જણાઈ આવે છે કે કર્માધીનપણું આત્માને શાતા વેદનીય તે ઘણી વખત ભેગવી; પણ માટે અત્યંત અનિષ્ટ કરવાવાળું છે. કર્મ અદષ્ટ ભાવ આરેગ્યતા વેદનીય કર્મના અભાવરૂપ પણે આત્માના સુખ, શાંતિ અને આનંદાદિ ઈષ્ટ આત્માએ આજ સુધીમાં પ્રાપ્ત કરી નથી અને પદાર્થો પર પ્રહાર કર્યો જાય છે જેથી કરી તેથી કરીને જ આત્માના સુખની દરિદ્રતા આત્મા સુખાદિ વસ્તુઓથી નબળો રહે છે. ટળી નથી. બદલાની આશા રાખ્યા સિવાય કર્મની આધીનતા-કર્મની ગુલામી અજ્ઞાની જીવને શાતા આપનાર, ભાવ આરોગ્યતા મેળવી આત્માને અત્યંત પ્રિય લાગે છે કારણ કે શકે છે અને આશાવાદી દ્રવ્ય આરેગ્યતા મેળવે અજ્ઞાની આત્માને અનાદિ કાળના અભ્યાસને છે. જગત આશાવાદી છે, એટલે જ અંતે લઈને કમજન્ય સુખની જ અભિરુચી હેય નિરાશ બને છે. આશાવાદીની નિરાશા આત્મછે અને તેથી કરીને જ જડ જગતની ક્ષણિક વિકાસ કરવાની હોય છે. નિરાશા તે જ સૌંદર્યતા જોઈને તેને પ્રાપ્ત કરવા પુન્યકર્મને વૈરાગ્ય ભાવ છે. આ નિરાશા સમજ જ્ઞાનપૂર્વક ઉપાસક બને છે પણ કમ માત્રને સંહારક અને અજ્ઞાનપૂર્વક હોય છે. જ્ઞાનપૂર્વક નિરાશા બનતો નથી અને પરિણામે કર્મની પરતંત્ર- વસ્તુના યથાર્થ જ્ઞાનથી થાય છે અને અજ્ઞાનતામાંથી મુક્ત થવાને બદલે વધુને વધુ બદ્ધ પૂર્વક નિરાશા ઈચ્છિત પગલિક વસ્તુ ન થતો જાય છે જેથી કરીને નિરંતર કર્મને મળવાથી થાય છે. અજ્ઞાન જનિત નિરાશા દાસ બનતા રહે છે. અને જ્ઞાન જન્ય નિરાશા અને વૈરાગ્ય ભાવના છે. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20