________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयं मा पमाए। (ગતાંક પૃષ્ઠ ૧૪૧ થી શરુ)
રાજ્યાભિષેક અને યુગલીકે
લેખક: મેહનલાલ દીપચંદ શેકસી
અહા! આ પ્રદેશ કેટલે મને હર લાગે છે! જેવા છે. એ સર્વનું યથાર્થ સ્વરૂપ બરાબર એક તરફ હરિયાળી વનરાજી અને એ સામે ખ્યાલમાં આવે ત્યારે જ પ્રભુશ્રી મહાવીર દેવનું, ગંભીરતાપૂર્વક વહન કરતી જળપૂર્ણ સરિતા પ્રથમ ગણધર મહારાજ શ્રી ગૌતમસ્વામીને મળી પ્રદેશને કેઈ અને સ્વાંગ સજાવી ઉદ્દેશી કહેવામાં આવેલ વાયરહ્યાં છે. પ્રાત:કાળને સોનેરી કિરણે હજુ સમઇ મા ઉમા” અર્થાત્ “ક્ષણમાત્રને પ્રખર ઉષ્ણતાને ધારણ નથી કરતા એટલે એ પ્રમાદ ન કરીશ” કેટલું કિમતી છે એનું સાચું પણ કુદરતના આંગણે પથરાયેલા આ અવણય રહસ્ય અવધારી શકાય. આનંદને લૂંટવામાં સાચે જ ઉત્તેજના આપી રહ્યાં છે. આવો. આ. આજના સંગલિક દિન. ૧, મદ એટલે ગર્વ કે અભિમાન-પ્રાપ્ત નદી કાંઠાની પેલી સપાટ ભૂમિપર બેસી, ધરતી થયેલ અમુક શક્તિ માટે ઊંચું માથું રાખવાની ખોળે વિસ્તરેલી આ શોભા નીરખીએ અને વૃતિ અથવા તો એ અંગે પતરાજી કરવાની ટેવ. માર્ગ કાપતાં લાગેલ પરિશ્રમને બદલે થોડા
ય છે જાતિ, કુળ, બળ, રૂપ, તપ, રિદ્ધિ, વિદ્યા અને
એશ્વર્ય એ મદના આઠ ભેદ છે. એ અંગે વિશ્રાન્તિદ્વારા વાળી લઈએ.
બીજા ભેદે પણ પાડી શકાય. મુખ્ય આશય ટેળીના આગેવાનની કર્ણપ્રિય વાણી સાંભળી
તો એ છે કે ઉપરોક્ત આઠ પ્રકારની વસ્તુઓ સે યુગલિકે એ તરફ વળ્યા. સરિતાના કાંઠાની
ઊંચા પ્રકારની આત્માને પ્રાપ્ત થઈ હોય તે રેતી પર નિરાંતથી ગોઠવાઈ ગયા. પિતે આ
સમજવાનું એ છે કે પૂર્વભવમાં એ પ્રાપ્ત તરફ ક્યા હેતુથી ચાલી આવ્યા છે તે વાત
થવામાં નિમિત્ત કારણ સમી સામગ્રી આત્માએ ઘડીભર વીસરી ગયા.
એકત્ર કરી હશે. આજે પણ આત્મા ધારે તે નાની પુરુષો સાચું જ કહી ગયા છે કે આગામી કાળ માટે એને શાશ્વત બનાવી શકે પ્રમાદને કઈ દિ' પણ ભરોસો ન કરવો. એ અથવા એથી પણ અધિક મેળવવાના એકઠા અવગુણ એ છે કે કિનારે આવેલાં નાવને ગોઠવી શકે. આત્મામાં અનંત શક્તિ અવરાયેલી પણ ભરદરિયે કેટલીક વાર ધકેલી દે છે. આમ પડી છે અને આવરણે દૂર કરી એ શક્તિને તો પ્રમાદ એટલે ઢીલ, આળસ કે વિલંબ એવા કામ કરતી કરી દેવાને અભ્યાસ સતત ચાલુ એ શબ્દના અર્થ થાય છે, છતાં દીર્ઘદશો રાખવાનું છે. એટલે પિતાને પ્રાપ્ત થયેલ સામતીર્થ કરદેવે એને પાંચ મથાળા હેઠળ વહેંચી ગ્રીના શ્રેષ્ઠત્વને ગર્વ નકામો છે અને અન્યને દીધો છે.
એવા પ્રકારની ઊણપ કે તંગાશ જોવામાં આવે મદ-વિષયકષાય-નિદ્રા અને વિકથારૂપ તે એ અંગે તિરસ્કાર કરે કે મુખ મરડવું એના મુખ્ય પ્રકાર છે અને એ દરેકના અવાંતર એ પણ એટલું જ ત્યાજ્ય છે. એ પાછળ ભેદે પણ ઠીક સંખ્યામાં થતાં હેઈ સમજવા કર્મરાજની વિચિત્રતા સિવાય બીજું કંઈ જ નથી
S
For Private And Personal Use Only