Book Title: Atmanand Prakash Pustak 041 Ank 09
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન મુનિ ગુજરાતી સાહિત્યના આદ્યસૃષ્ટાએ છે લેખકઃ ડુંગરશી ધરમશી સ’પટ, અપભ્રંશ ભાષામાંથી ગુજરાતી ભાષાની ઉત્પત્તિ થઇ છે. અપભ્રંશ ભાષાનું સાહિત્ય હમણાં જે મળે છે. તે લગભગ સર્વે જૈન વિદ્વાન મુનિઓની કૃતિ છે. ગુજરાતી ભાષાના મૂળ ઉત્પાદકો આમ જૈનાના મુનિએ છે. જેન ભ્રંશ ભાષાના સાહિત્યની જે સેવા કરી છે તે અમૂલ્ય છે. ગુજરાતમાં ઔદ્ધધર્મ ખૂબ ફેલાયે. હતા. તેના હજારા મઠાના અવશેષાના પત્તો મળે છે; પરંતુ ૌદ્ધ સાધુએ ગુજરાતી ભાષાની કાંઇ સેવા કર્યાના ચિન્હો મળ્યા નથી–અપભ્ર ંશ ભાષામાં પણ એમણે કાંઇ લખ્યુ હાય એવા સાધના પ્રાપ્ત થયા નથી. સેકડા વરસાના એમના ગુજરાતના સાહિત્યના અસ્તિત્વ માટેના કાંઇપણ વારસા ગુજરાતીઆને માટે બુદ્ધિસ્ટ આશા વગર કર્યું છે. નરસિંહ મહેતા, ભાલણ અને પ્રેમાનંદ મહાકવિએ આ મજમ્રુત પાયા ઉપર સુંદર દીવાલેા બનાવી હતી. ગુજરાતી ભાષાના મૂળરૂપ અપભ્રંશ ભાષાની અક્ષર સેવાની શરુઆત કરનાર જૈન મુનિએ હતા. મુનિઓએ માગધી, સંસ્કૃત, પ્રાકૃત અને અપ-જ્યાતિ રહેમાચા જી અપભ્રંશની ઉચ્ચતાના સર્જક શ્રેષ્ઠ ઉન્નતિકાર હતા; પરંતુ એમના પહેલાં પણ અપભ્રંશ ભાષાનું નમળું સાહિત્ય બીજા જૈન મુનિનું બનાવેલું હતું. ઇ. સ. દસમાથી અગિયારમાં શતકથી તે ચૈાદમાં શતક સુધીના ગુજરાતી ભાષાના ૩૦૦-૪૦૦ વરસાના પ્રથમ યુગના ચિત્રમાં માત્ર જૈન સાધુએની જ મૂત્તાના દન થાય છે. જ્યાતિ ર હેમાચાર્ય સમર્થ વિદ્વાન અને પ્રથમ કોટીના બ્યાકરણશાસ્ત્રી છે. એમણે સાધુએ આપી ગયા નથી. ગુજરાતમાં બ્રાહ્મણ-સાહિત્યના દરેક અંગેા કેળવ્યા છે. આ પ્રાચીન ધર્મ માદ્ધ ધર્મ પહેલાં પ્રબળ હતા; પરંતુ ગુજરાતી વ્યાકરણના આદિ પ્રવર્તક અને પ્રાકૃત ગુજરાતી બ્રાહ્મણાએ પણુ ગુજરાતી ભાષાના ભાષાઓના વિકાસના સમય ઇ. સ. ૧૦૮૮થી ઉત્પત્તિ કાળમાં કાંઈ જાણુવાદ્બેગ ફાળે ૧૧૭૨ના હતા. ગુજરાત એ સમયે ઉન્નતિના આખ્યાનથી તેમ અપભ્રંશ ભાષાની સેવા પણ શિખરે હતું. સમ્રાટા સિદ્ધરાજ જયસિંહ અને કરી નથી. આ ભાષાઓના ઉત્પત્તિકાળમાં કુમારપાળનો એ ઝળહળતા સમય હતા. નાના કામળ છેડવાનુ સંભાળપૂર્વક પાષણ એના અપભ્રંશ ખંડમાં જે નમુનાએ આપકરવાનું કામ ગુજરાતના ઐદ્ધ ધર્મીએ કે વામાં આવ્યા છે તે સર્વે અગિયારમી અને બ્રાહ્મણ ધર્મીઓ ફાળે જતુ નથી. પર ંતુ ખારમી સદીના લેાકેાની સાધારણ ખેલવાની વીતરાગ અને ભવ્ય ધાર્મિક આધ્યાત્મિક-ભાષાના છે. એ નમુનાઓની અથવા દૃષ્ટાંતાની મેાટી હારમાળા શ્રી હેમચંદ્રાચાર્યે આપી છે. એ ઉપરથી અપભ્રંશ સાહિત્ય એમના સમયમાં અસ્તિત્વમાં હતુ તેને એમણે આપ આપ્યા જણાય છે. તાથી પ્રેરાઈને જૈન મુનિએએ આ મહાન કાર્ય ઉપાડ્યું. એમણે સાલકીઓની મહત્તા વધારી, એમણે અપભ્રંશને દીપાવી ગુજરાતી ભાષાના પાયાનું શરુઆતનું સુંદર કામ પણુ જૈન મુનિઓએ ત્યાગવૃત્તિથી અને ફળની શ્રી હેમચંદ્રાચાર્યના દૃષ્ટાંતાથી જણાય છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20