Book Title: Atmanand Prakash Pustak 041 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ શ્રી આત્માનંદ પ્રકાશ : ભવ્યાત્મા મુમુક્ષુને ઉપદેશ આપતાં ફરમાવે છે. પુરુષોથી અજાણ્યું નથી, પણ છતાંયે મન “હે જીવ! યદિ તારે મોક્ષમાં જવાની, મુક્તિનાં જીતવું આકાશકુસુમવતુ-અસંભવિત છે એમ શાશ્વત સુખ મેળવવાની ઈચ્છા હોય તો ધર્મમાં પણ નથી. આત્માર્થી–મુમુક્ષુ જીવો મનને જીતી તારું ચિત્ત પરોવ !” મનને વશ કરવા માટે શકે છે, મનને વશ કરે છે અને આત્મકલ્યાણ સૂરિજી મહારાજ કહે છે: “તારા ચિત્તને સાધે છે. મનને વશ કરવા માટે જ સૂરિજી ધર્મમાં પરોવ !” મન જીતવું બહુ દુર્લભ છે. કહે છે: “તારા ચપલ મનને ધર્મમાં જોડી દે. મન જીત્યું તેણે સઘળું જીત્યું.” “જેમ જેમ ધર્મરૂપી રથમાં જોડાયેલ મન પોતાના ચપલતા, જતન કરીને રાખ્યું તેમ તેમ અળગું ભાજે.” ઉન્મત્તતા, દુર્જયતા છોડી વશીભૂત થઈ શકે આવું આ મન છે. એટલે સૂરિજી મહારાજ છે. વાછરડા ગમે તેવો તફાની કે ઉન્મત્ત મન વશ કરવાનું પ્રબોધે છે. મનને વશ કરવાથી હોય પણ તેને રથમાં જોડ્યો કે પછી ધાર્યું કે અપૂર્વ લાભ થાય છે તે માટે નીચેનાં કામ આપે છે. તેમ આ મન પણ ધર્મરથમાં વચનામૃતનું ખૂબ જ સમરણ કરવાની જરૂર છે: નિયોજીત કરવાથી ઈષ્ટફલપ્રાપ્તિમાં અમેઘ મામmmરિમાળ, સાધન બની જાય ખરું. મહોપાધ્યાય શ્રી इन्दियमरणेण मरंति कम्माई । યશોવિજયજી ગણીવર ફરમાવે છે કેकम्ममरणेण मुक्खो, જબ લગ આવે નહિ મન ઠામ, तम्हा मणमारणं पवरं " તબ લગ કઈ ક્રિયા સવિ નિષ્ફળ; મન મારવાથી–મન જીતવાથી ઇન્દ્રિયને જ્યાં ગગને ચિનામ.” જય થાય છે-ઈન્દ્રિયે વશ થાય છે, અને ઈન્દ્રિયોને જીતવાથી કર્મનો નાશ-ક્ષય થાય એતે પર નહિ યેગ કી રચના, છે; કર્મક્ષયથી મુક્તિ થાય છે. માટે મનને જો નહિં મન વિશ્રામ; વશ કરવું એ જ સર્વોત્તમ સુખને માર્ગ છે. ચિત્ત અંતર પર છલને કે ચિતવત, અહીં પ્રસ્તુત લેકમાં પણ શરુઆતમાં મનને કહા જપત મુખ રામ. ધર્મમાં સ્થિર કરવાનું એટલા માટે જ કહેવાયું બચન કાય ગોપે દઢ ન ધરે, છે. કોઈ એમ કહેતું કે માનતું હોય કે, મન ચિત્ત તુરંગ લગામ; જીતવું–વશ કરવું એટલે મનને નિષ્ક્રિય કરવું, તા મેં તું ન લહે શિવસાધન, તો આ માન્યતા ભૂલભરેલી છે. મનને જીતવું; ર્યું કણ સૂને રામ. મન મારવું કે મન વશ કરવું એને અર્થ એટલે છે કે મનને સક્રિયાઓમાં, સન્માર્ગમાં, અર્થાત મનને વશ કરી–સ્થિર કરી ઘમ શુભ ધ્યાનમાં, શુભ યોગમાર્ગમાં વાળવું. વિષય માર્ગમાં જોડવાની જરૂર છે. વિકારોથી, ઉન્માર્ગથી, અસધ્યાનથી અને મનને સ્થિર કરવા માટે મહાપાધ્યાયજી કુગોથી પાછું વાળવું. આનું નામ જ છે ફરમાવે છે કેમન જીતવું. મનને આર્ત અને રદ્ર ધ્યાનથી ઘર વિં જ સ્વાતો, પાછુંવાળી, શુદ્ધ કરી, ધર્મધ્યાન અને શુકલ- ઝારવા સ્ત્રાવ વિકસિ | ધ્યાનમાં સ્થાપવું એ જ ખરો મનોજય છે. નિર્ધ સ્વસન્નિધારે, મન કેવું દુર્ભય છે એ મહાત્માઓ અને સાધુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26