________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન સમાચાર....
જડીયાલાગુરુ (પંજાબ)
નગરમાં આનંદ-ઉત્સાહ અને નગૃતિ આદિ આવી શ્રી આમાનંદ જેન વાંચનાલયની સ્થાપના રહેલ છે. નવયુવાનોમાં ચૈતન્ય પ્રસરી રહી છે.
આચાર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ આચાર્યશ્રીજીના ભિન્નભિન્ન વિષય પર અપાતા શિષ્ય પ્રશિષ્યાદિ સપરિવાર ચાતુર્માસ બિરાજવાથી અજોડ વ્યાખ્યાનની ધૂમ મચી રહી છે, જેને ઉપરાંત સૂત્રનો અમલ કરવા માટે ઉપરોક્ત મહાપુરુષો જ ઉચ્ચનીચના ભેદની અવગણના કરી પોતાના બહાર પડે છે. જીવનવિકાસની નિસરણ ઉપર કાર્યપ્રદેશના વર્તુળમાં તેને કંઈ પણ સ્થાન તેમણે કંઇક ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલ હોવાથી, આપતા નથી. આવા મહાપુરુષોના આવિર્ભાવથી ઉચ્ચતમ અભિલાષાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ જ આપણી સન્મુખ અપૂર્વ આદર્શ (ideal ) તેઓ સેવતા હોઈ, ઉત્તરોત્તર વધારે ઉચ્ચ સ્થાન ખડું થાય છે અને પંડિતશ્રી વીરવિજયજીની પ્રાપ્ત કરવા માટે તેઓ પ્રયત્નશીલ હોય છે રહસ્યપૂર્ણ ઉક્તિ “ધન્ય લોક નગર ધન્ય અને તેથી જ સદર સૂત્રને અમલ પણ તેઓને વેળા, મનમોહન સુંદર મેલા ” સાર્થક થતી કઠિન કે દુષ્કર જણાતું નથી. પિતાને જે જે જણાય છે. વસ્તુઓ અનુકૂળ જણાતી હોય, પિતાને માટે સ્વાર્થ સાધનામાં તો જંતુ કે કીટ પણ જે જે સુખસગવડો પ્રાપ્ત કરવા માટે તેઓ પૂરી સાવચેતી વાપર-પાવર જણાય છે. આશાતંતુને વળગી રહી યથાયોગ્ય પ્રયાસ સ્વાથી મનુષ્યની યુક્તિ, પ્રયુક્તિ કે પ્રપંચકરી રહ્યા હોય તે બધી અનુકૂળ વસ્તુઓ અને જાળ સૌ કોઈના અનુભવને વિષય છે. ગમે સુખસગવડો પ્રાપ્ત કરવા માટેના પ્રયારામાં તેવા પ્રયાસથી તેને છુપાવવામાં આવે તો પણ અન્ય સર્વે જનોને મદદ કરવા માટે પૂરતી તે પ્રકટ થયા વગર રહેતી નથી અને અધમ સહાય આપવા માટે તેઓ તૈયાર જ હોય છે. કૃત્યની પરંપરા જ્યારે ઉઘાડી પડે છે ત્યારે
હમદર્દીપણાની અને સહાનુભૂતિની લાગણી- સ્વાર્થ લુબ્ધ મનુષ્યો ફિટકાર અને તિરસ્કારને ઓને તેમણે પોતાના હૃદયમાં ઉચ્ચ સ્થાન પાત્ર જ થાય છે અને જે કંઈ થોડી-ઘણી આપેલું હોય છે એટલે પ્રસંગ મળતાં અનુકૂળ આબરુ તેઓ જમાવી બેઠા હોય છે તે ગુમાવી પ્રસંગને આહ્વાન આપીને પણ તેઓ પરમ બેસે છે. આવા નીચી કોટીના મનુષ્ય સાથે હિતબુદ્ધિથી–પરોપકારપરાયણ વૃત્તિથી અન્ય જ્યારે ઉપરોક્ત પરમાથીં મહાપુરુષોની સરજનેને મદદ કરવાની તમન્ના ધરાવતા હોય છે. ખામણી કે મુકાબલે જોઈએ છીએ ત્યારે તેઓ આવા મહાપુરુષોને જીવનવિલાસ સામાન્ય સર્વત્ર–સૌ કોઈના આદર સન્માન અને પ્રશંસાને જનને અપૂર્વ પ્રેરણાદાયક થઈ પડે છે. પાત્ર થાય છે. તેમનું જીવન આપણું માટે
મૃત તા ના સૂત્રથી તેમજ સામવર અનેક પ્રકારના બોધપાઠ આગળ ધરે છે. સૌ સર્વભૂતેષુ યઃ પતિ પર પ્રતિ સૂત્રથી તેઓ કે તેમાંથી ઓછાવધતા અંશે સારભૂત તત્વ નખશિખ રંગાયેલા હોય છે અને સૌ કોઈને ગ્રહણ કરતા રહે અને તેને અમલમાં મૂકવા સહાય આપવા ઉત્સુક જણાય છે. વય, લિંગ કે માટે લેશ માત્ર પીછેહઠ ન કરે એ જ અભ્યર્થના.
For Private And Personal Use Only