Book Title: Atmanand Prakash Pustak 041 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् । આવેલ સૂત્રોનું સવિરતર વિવેચન પ્રસ્તુત થઈ પ્રકારના પિતાના પ્રયાસમાં આગળ વધવા પડશે. આપણી પોતાના આત્માને કઈ વસ્તુ ઉપરાંત, વિશુદ્ધ ધર્મ અને ન્યાયનીતિની અનુકૂળ છે અને કઈ વસ્તુ પ્રતિકૂળ છે તેને દષ્ટિએ અન્ય જનોના તેવા પ્રયાસમાં કંઇ વિત જો કે વિવેકપૂર્વક વિચાર કરીને જ પોતાનો કે મુશ્કેલી ઊભી ન કરતાં તેમના તેવા પ્રયાસમાં કાર્યક્રમ નકકી કરે છે અને નિશ્ચિત ધોરણે સહાનુભૂતિપૂર્ણ મદદ કરતા રહેવાની જરૂર જીવનવ્યવહારના કાર્યોમાં આગળ ધપે જાય છે. અને તેમાં જ આપણું મનુષ્યત્વ-માણસાઈ છે. અનુકૂળ વસ્તુ જોઈતી સગવડ સાચવી સજજનતા રહેલા છે. પ્રત્યેક વિચારશીલ પુરુષ સુખદાયી થઈ પડે છે, ત્યારે પ્રતિકૂળ વસ્તુ જ્યારે કંઈ સામાન્ય કે મહાભારત કાર્યને અનેક પ્રકારની અગવડો અને મુસીબતો ખડી આરંભ કરવાની તૈયારી કરતો હોય ત્યારે તે કરી દુ:ખકારક થઈ પડે છે. સર્વ કેઈન હંમેશના કાર્યની સિદ્ધિ માટે તેને કેવા પ્રકારની સાધનસામાન્ય અનુભવથી સિદ્ધ થાય છે કે પ્રત્યેક સામગ્રીની જરૂર છે, તેને કઈ રીતે ઉપયોગ કરવાનો પ્રાણ સુખની શોધમાં અને તેની પ્રાપ્તિ માટેના છે, સહેલાઈથી તે કઈ રીતે પ્રાપ્ત થઈ શકે પ્રયાસમાં રપ રહે છે. આમ છતાં તેમ છે, તેની સાધનામાં કેવા પ્રકારની મુસીપણ ખરું સુખ કઈ વસ્તુમાં રહેલું છે, તેમજ તે આવવાનો સંભવ છે અને તેને કેવી રીતે તે કેવા પ્રકારના પ્રયાસથી પ્રાપ્ત થઈ શકે છે પ્રતિકાર થઈ શકે તેમ છે-આ બધા પ્રશ્નોની તે બધા પ્રશ્નો જટિલ થઈ પડે છે. અમુક વસ્તુ ચગ્ય વિચારણું તે પ્રથમથી જ કરી લ્યો અને અમુક કાળે કોઈ એક વ્યક્તિને સુખકારક થઈ વિવેક અને સમજણપૂર્વક પોતાની કાર્યપ્રણાપડે છે તે જ વસ્તુ અન્યને દુઃખકર્તા થઈ પડે છે. લિકા નકકી કરી રાખે છે. પિતાને પ્રતિકૂળ થઈ તેમજ તેની તે વ્યક્તિને તે જ વસ્તુ અન્ય કાળે પડે તેવું વાતાવરણ બનતા સુધી તે ઉપસ્થિત દુઃખકારક થઈ પડે છે. અનિત્ય-પદ્ગલિક વસ્તુ થવા જ દેતો નથી અને કદાચ તે ઉપસ્થિત જન્ય સુખ કાયમને માટે ટકી રહે તેવું અચલ થાય છે તે તેને શાંત કરવા માટે તે દરેક નિત્ય સુખ નીવડતું નથી. અવિનાશી-શાશ્વત પ્રયત્ન કરી છટે છે. પ્રતિકુળ સંયોગોનો સામસુખ તે ફક્ત સિદ્ધ દશામાં જ રહેલું છે. નાથી કે વિરોધથી તે કદી પણ ગભરાતો નથી. છે કે તેની પ્રાપ્તિ માટે અભિલાષા સેતુ પિતાને કઈ વસ્તુ પ્રતિકૂળ, અરુચિકર, દુ:ખજણાય; પરંતુ તેવી અભિલાષા પાર પાડવાનું કારક, સંતાપજનક થઈ પડે તેમ છે, તેનો તેને કાર્ય સામાન્ય પ્રયાસથી સિદ્ધ થઈ શકે તેમ સારી રીતે ખ્યાલ હોય છે અને તેના પ્રતિકાર નથી. આ વિષયની વિચારણા માટે તો ખાસ માટે તે સદા-સર્વદા પ્રયત્નશીલ જ હોય છે. સ્વતંત્ર લેખની જરૂર છે. કેઈ પણ મનુષ્ય આધિ, વ્યાધિ, ઉપાધિ કે પ્રસ્તુત વિષયના અંગે તો એટલું જ કહેવું દુ:ખજનક વાતાવરણને આવકાર આપવા તૈયાર પૂરતું થઈ પડે છે કે અનિત્ય ગણાતા દુન્યવી હોતો નથી. ત્રાસજનક પ્રતિકૂળ સંગને સુખસગવડ યા તો જીવનવ્યવહારના પ્રસંગમાં સામનો કરવા માટે પોતાની સર્વ શક્તિ કેંદ્રિત ડગલે અને પગલે ઊભી થતી મુશ્કેલીઓ-અગવડે કરવા કટિબદ્ધ થતો જોવામાં આવે છે. તે માટે અને દુઃખ-દર્દમાંથી રાહત મેળવવા માટે સે જરૂર પૂરતી અન્ય જનોની મદદ લેવાનું પણ કોઈ પ્રયાસ કરતું જાય છે અને સૌ કેઈ ચૂકતો નથી. પ્રતિકુળ વાતાવરણ સો કોઈને વિવેકી-વિચારશીલ મનુષ્યની ફરજ ઉક્ત અસહૃા થઈ પડે છે. તેને પોતાથી દૂર રાખવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26