________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयं मा पमाए।
લેખક: મેહનલાલ દીપચંદ ચોકસી.
હે ગત ! સમય માત્ર પ્રમાદ કરીશ ઉદ્દેશી ઉચ્ચાર્યું હોય, છતાં એ પાછળનો નહીં.” પ્રભુશ્રી મહાવીર દેવના ગણધર મહારાજ ભાવ સારા યે માનવકુળને સમજવા જેવો છે, શ્રી ગૌતમસ્વામી સાથેના વાર્તાલાપના જે એમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી જ. એ વચન સંગ્રહિત કરાયેલાં છે, એમાં ઉપરનું કિમતી સૂત્રનું જેમ જેમ વિશેષ પારાયણ કરવાક્ય અતિશય મૂલ્યવાન છે. ભલે, એ વચન વામાં આવે તેમ તેમ એમાંથી નવન અને ગુરુ એવા પ્રભુશ્રીએ શિષ્ય એવા શ્રી ગૌતમને અતિ અદ્ભુત અર્થ નીકળતા જય છે. સામાન્ય
- દેખાતા આ ટૂંકા સૂત્રમાં કેવું અણમૂલું રહસ્ય નિત્ય છે, પ્રકૃતિથી (matter ) વિયુક્ત છે, છુપાયેલ છે એનો સાચો ખ્યાલ અનુભવીઓને જ લાક અને અલકને જેવાના ઉપયોગવાળું છે,
* આવી શકે ! શાંત મજાવાળા સમુદ્ર જેવું છે, વર્ણ અને સ્પર્શ વિનાનું તથા અગુરુલઘુપર્યાયવાળું છે.
મામુલી કાળ અંગેનું પ્રમાદ કેવી અકળાશારીરિક કે માનસિક ઉપાધિ વિનાનું. પરમા. મણ ઊભી કરી દે છે અથવા તો વ્યવહારમાં નંદ સુખવાળું, અસંગ ( detached) સર્વ
જેની કંઈ જ ગણુના નથી એવી નાચીજ કલા એટલે અંશથી રહિત અને સદાશિવ
પળો ની ઉપેક્ષા જિદગીભર યાદ રહી જાય વગેરે પદેથી જે વાચ્ય છે. કેવળી ભગવાન પર
એ બોધપાઠ આપે છે, ત્યારે જ આ નાનેરા તત્વને જોઈને પરમ સમતા-પરમાનંદને પામે છે.
પામે છે. સૂત્રમાં પ્રભુશ્રીએ મહત્ત્વની વાત કહી દીધી છે,
એમ કબૂલ કર્યા વિના ચાલતું નથી. ઉપર બતાવેલ પરમાત્મદશા બૌદ્ધી માને
સમય એ જૈનદર્શનને પારિભાષિક શબ્દ છે. છે, તેવી સર્વથા અભાવ–શૂન્યદશા ( pure nothingness) નથી; પણ અખંડ શુદ્ધ જ્ઞાન
જ વ્યવહારુ જગતમાં એને અર્થ ટંકામાં ટૂંકે સુખરૂપ છે. મુક્તાત્મા પિતાના શુદ્ધ સ્વરૂપમાં
કાળ એમ કરી શકાય. રાચઆનંદ સ્વરૂપમાં રહે છે. પરમાત્મદશામાં વર્તમાનકાળમાં સાઠ સેકન્ડની એક મિનિટ પણ મુકતાભે વ્યક્તિત્વ ત્યજતો નથી, તેમ એ ગણતરી પ્રચલિત છે; છતાં એ સેકન્ડમાં સમષ્ટિમાં વિલય પામતો નથી. પરમતત્ત્વને પણ “સમય” તે સંખ્યાબંધ સમાઈ જાય છે. સર્વથા અભાવરૂપ માનવામાં આવે અથવા એ માટે શાસ્ત્રમાં જીર્ણ વસ્ત્ર ફાડવારૂપ અને સદા કેવળ એક ચેતન્યરૂપ માનવામાં આવે, કમળપત્રોને ભાલાવડે છેદવારૂપ દેખાતો તે બંધ અને મોક્ષની ઘટના સંભવતી નથી, આપેલાં છે. “સમય” એટલે નાનામાં નાને અને ધર્મના અનુષ્ઠાન, ધર્મના પ્રવૃત્તિ કિવા અ૮૫માં અ૫ કાળ એમ અર્થ કરી નિપ્રયોજન થાય છે.
આગળ વધીએ.
મા” એટલે ના, અને “પમાએ ” એટલે
For Private And Personal Use Only