Book Title: Arbudachal Pradakshina Abu Part 04
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 347
________________ sr અર્બુદાચલ પ્રદક્ષિણા “ અહીં સૂર્ય આદિની કેટલીક મૂત્તિઓ આમતેમ આ પ્રાચીન સ્થાનનાં ખ ંડિયેરા બહુ દૂર સુધી ટિષ્ટ પડેલી છે. ગોચર થાય છે. “ અહીં હિજરી સન ૫૭૪ (વિ॰ સ૦ ૧૨૩૫, ઈ. સ. ૧૧૭૮)માં સુલતાન શાહબુદ્દીન ગોરી ગુજરાતની રાજધાની અણુહિલવાડ પાટણ પર ચડાઈ કરવા જતાં ઘાયલ થયેલા અને તેને હારીને પાછું ફરવું પડયું હતું. અહી હિ॰સન ૫૬ (વિ॰ સ૦ ૧૨૫૩, ઈ. સ. ૧૧૯૬ )માં ગુજરાત પર ચઢાઈ કરનારા કુતબુદ્દીન ઐબકની સાથે લડાઈ થઈ; જેમાં ધારાવ વગેરે હારી ગયા હતા.” , આબુ ઉપર ચડવાના રસ્તા ઃ અહીંથી આબુ ઉપર ચઢવાના રસ્તે છે. ૧ કાશ પહાડમાં ચાલવાથી છીપાબેરી ચાકી પાસે સકે ચાકીદારા લીધા વિના જવું નહી. ચઢાય છે. “ કોટડા ” અહીંથી વાયવ્ય ખૂણામાં ૧૧ માઈલ દૂર નામનું ગામ આવે છે. અહી શ્રાવકનાં ઘર, ઉપાશ્રય કે દેરાસર કઈ નથી. કોટડાથી પહાડી રસ્તે ૬ માઈલ જવાથી છીપાબેરી ચાકી અને આરણાની ચાકી વચ્ચે આખુ કે પની સડક ભેગા થવાય છે. ત્યાંથી આરણા થઈ ને દેલવાડા જવાય છે. આ રસ્તે ચાકીદાર અને લેમિયા લીધા સિવાય જવું નહી. ૯૩, આમથરા કાસીંદ્રાથી દક્ષિણમાં રા માઇલ અને કીવરલી સ્ટેશનથી પશ્ચિમમાં ૧ માઈલ દૂર “ આમથરા” નામનું ગામ આવે For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372