Book Title: Arbudachal Pradakshina Abu Part 04
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 349
________________ ૨૦૬ અબુદાચલ પ્રદક્ષિણ અહીં શ્રાવકનું ઘર એકે નથી. ધર્મશાળા કે ઉપાશ્રય પણું નથી. આ દેરાસરની દેખરેખ કીવરલીના શ્રાવકે રાખે છે. પૂજારી કીવરલીથી આવીને પૂજા કરી જાય છે. મંદિરમાં મરમ્મત અને ચક્ષુ-ટલાં વગેરેની જરૂરત છે. A ૯૪. કીવરલી આમથરાથી દક્ષિણ દિશામાં ના માઈલ અને કીવરલી સ્ટેશનથી નિત્ય ખૂણામાં ૧ માઈલ દૂર “કીવરલી” નામનું ગામ આવે છે. આ ગામ સાંતપુર તહેસીલમાં છે. શ્રી પાર્શ્વનાથ ભવનું મંદિર - અહી મૂકનાર શ્રી પાર્શ્વનાથ ભ૦નું પ્રાચીન મંદિર છે. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, ચોકી, શૃંગારચોકી, શિખર અને કેટથી યુક્ત છે. આ મંદિરમાં રંગમંડપ નથી. મૂળના તથા (ત્રિગડાની) બંને બાજુની મૂર્તિઓ ઉપર સં. ૧૯૦૩ના લેખે છે. એટલે ત્યાર પછી ફરી. પ્રતિષ્ઠા વખતે આ મૂર્તિઓ બહાર ગામથી લાવીને અહીં પધરાવી હશે એમ લાગે છે. મૂનાની નીચેની ગાદી પ્રાચીન છે. તેના ઉપર સં૦ ૧૧૩ર ને લેખ છે. પણ આ લેખને પથ્થર ઘણું જ ખવાઈ ગયે છે.. ગૂઢમંડપમાં ડાબા હાથના થાંભલાની કુંભી ઉપર સં. ૧૧૮૦ ને લેખ છે. તેમાં મૂળનારા તરીકે શ્રીજીષભદેવ ભ૦નું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372