Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 1
________________ આપ્તવાણી, કેવી ક્રિયાકારી ! આ ‘જ્ઞાની પુરુષ’ની વાણી છે ને પાછી તાજી છે. હમણાનાં પર્યાય છે એટલે એ વાંચતાં જ આપણા બધા પર્યાયો બદલાતા જાય તેમ આનંદ ઉત્પન્ન થતો જાય. આમ કરતાં કરતાં એમ ને એમ સમકિત થઈ જાય કોઈને! કારણ કે આ વીતરાગી વાણી છે. રાગ-દ્વેષ રહિત વાણી હોય તો કામ થાય, નહીં તો કામ થાય નહીં. મહાવીર ભગવાનની વીતરાગ વાણી હતી, તેની અસર આજ સુધી ચાલે છે, ૨૫૦૦ વર્ષ થયાં તોય તેની અસર થાય છે, તો ‘જ્ઞાની પુરુષ'ની વાણીનીય અસર થાય, બે-ચાર પેઢી સુધી તો થાય જ. વીતરાગ વાણી વગર બીજો કોઈ ઉપાય નથી, મોક્ષે જવા માટે. દાદાશ્રી આત્મવિજ્ઞાની ‘એ. એમ. પટેલ' ની મહીં પ્રગટ થયેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 158 818972581-5 9788189 725815 5 P વા ણી શ્રેણી ૪ 45 આપ્તવાણી શ્રેણી- ૪

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 186