Book Title: Anand Kavya Mahodadhi Part 3
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 474
________________ પરીસંગષ-શીળમહાભ્ય, (૪૩) પરનારીશું કરે સનેહ, લખમી ન રહે તેહને ગેહ, મ. તેને શીશ ચડાવે છેષ, રાજા લે સઘળે ધન એસ. મ. ૧૧ પરનારીશું કીધે નેહ, ચિગતિમાંહે ભમિયા તેહ; મ. વળી ભમશે સંસાર છે, પરનારીના અવગુણ એહ. મ. ૧૨ પરનારીના અવગુણ કેડ, ઉત્તમ નરને લાગે ખેડ; મ. પરનારીને કીજે ત્યાગ, તે જગમે વાધે શેભાગ. મ. ૧૩ પિતાની જે ભેગવે નારી, તે પણ કહિયે તે બ્રહ્મચારી, મ. નીચ એક વાંછે પરનારી, તેહને પડે કષ્ટજ ભારી. મ. ૧૪ રજા પરનારીશું નેહ, તુમને ન ઘટે કરવું એહ; મ. જે રાખે પોતાની લાજ, તે આવ્યા તિમ જાઓ રાજ. મ. ૧૫ મોટાને કારે લાજ, લેક હસે વિણસે નિજકાજ; મ. એવી શમી જિનહર્ષ એ ઢાળ, પણ મન વાળે ન ભૂપાળ મ. ૧૬ વળી કહે વનિતા ઇશું, અમ પિઉ સેવક તુજજ; સેવક ૫છેરૂ સારિખા, તિણે જામી તે મુજજ. એહ કદાગ્રહ મન થકી, મૂકે હિવે મહારાય; શીળ ન ખંડું માહરા, પ્રાણ હાણ જે થાય. શિખરે પડી મરો ભલે, ભલે સર્પમુખ હાથ; વિનિપાન કરે ભલે, શીળ ન તજિયે કાથ. શળ ચિંતામણિ સારિખે, “સુરતરૂ સરિખે શીળ; શીળ થકી સહુ પામિયે, ઈડ ભવ પરભવ “લીલ. રાય અન્યાય ન કીજિયે, ચલિયે મારગ ન્યાય; ન્યાય મૂળ સંપતિત, ન્યાયે શભા થાય. ૧ લુંટી લે. ૨ અશેષ. ૩ તુંકાર કરવાથી. ૪ સ્ત્રી. ૫ પુત્ર. ૬ પિતા–પ્રભુ. ૭ અગ્નિમાં બળી મરવું. ૮ કલ્પવૃક્ષ. ૮ લીલા લહેર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492