Book Title: Anand Kavya Mahodadhi Part 3
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 14
________________ नमोऽन्तर्यामिने. સુખબધે. પ્રાચીન ગુજરાતી સાહિત્યના પરિશીલનમાં કેણુ નહિ પડયું હેય? એવાં પ્રાચીન સુરસકાને બહાર આણવામાં સાક્ષરવર્ગની જરૂર હતી, પરન્તુ “તે સમયસૂધી અટકવું, અને હસ્તગત થયેલ કાવ્યને હજુપણ દાબી રાખી સંસ્કારી જનને એને લાભ પામવા ન દે, એ મને રુચ્યું નહિ.” શ્રીયુત ભગુભાઈ ફતેહચંદ કારભારી મને વખતેવખત કહેતા આવ્યા છે કે, “માત્ર સંસ્કૃતપ્રાકૃતજ નહિ ! સાથે સાથે બાળલોકેપગી રાસાઓનું કાર્ય પણ કરા!” આવા પ્રકારની પ્રેરણાથી પ્રેરાઈને આવા કાવ્યું વેળાસર બહાર પાડ્યા છે. જેનસાહિત્ય” એ નામ સાંભળી અત્યાર સૂધી બ્રાહ્મણદિ, જન્મતાં વેંતજ પાવામાં આવેલી ગલથુથીના આધારે, અને પૂર્વે કરાયેલા જૈને પરના અયોગ્ય આક્ષેપોને લીધે ચિંકતા હતા. પરન્તુ તે ઍકને, હાલના કાળબળવશાત્ દિવ બ૦ મણિભાઈ સ્વ૦ મી. ત્રિપાઠી, રા૦ બ૦ હરગોવિન્દદાસ કાંટાવાળા, અને રા, રાઇ કેશવલાલ ધ્રુવાદિના ધૂણવાપણાથી–વાતાવરણ ફેરવવાના કરેલા પ્રયાસથી–આપણે દૂર થયેલી જેવા ભાગ્યશાલી થયા છીએ. આમાં–આ ગ્રન્થમાં એકત્ર કરવામાં આવેલ પ્રાચીનકાળે, એ, “ગુજરાતી જૈનસાહિત્ય ” છે. અને એ સાહિત્યને–કાવ્યને “રાસરૂપે એલખવામાં આવે છે. “રાસનો ” સામાન્ય અર્થ “વનિ કરવો, લલકારવું, રાસકીડા, અને કથા” એ થાય છે. છે તે ઉપરથી “પદ્યકાવ્યકથાઓને “ રાસ, રાસ અને રાસા” કિહેવાને પ્રથા પડયો હોય અગર લેકમાં સંસ્કૃતપ્રાકૃતજ્ઞા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 492