Book Title: Agam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ પ્રતિપત્તિ-૧ પૃથ્વીકાયિકજીવોમાં કેટલા કષાય છે ? આ જીવોમાં ચારે કષાય હોય છે. સૂક્ષ્મ પૃથ્વીકાયિકા જીવોમાં હાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવોને કેટલી વેશ્યાઓ હોય છે ? તે જીવોમાં ત્રણ વેશ્યાઓનો હોય છેકૃણાલેશ્યા, નીલલેશ્યા, કાપોત લેશ્યા. આ જીવોને કેટલી ઈન્દ્રિયો હોય છે ? માત્ર એક સ્પર્શેન્દ્રિયનો જ સદ્ભાવ હોય છે. આ જીવોમાં કેટલા સમુદ્યાત હોય છે ? ત્રણ સમુદ્દઘાતો વેદના સમુદ્દઘાતા, કષાય સમુદ્દઘાત અને મારશાન્તિકસમુદ્યાત. સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવો સંશી હોય છે, કે અસંશી? સંજ્ઞી હોતા નથી, પણ તેઓ અસંગી જ હોય છે. સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવો ત્રીવેદવાળા હોય છે, કે પુરુષવેદવાળા હોય છે, કે નપુંસક વેદવાળા હોય છે? તે જીવો ફકત નપુંસકદવાળા જ હોય છે. હે ભગવાન્ ! આ સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવોમાં કેટલી પયક્તિઓ હોય છે ? હે ગૌતમ ! તેમનામાં ચાર પતિઓ હોય છે, આહાર પયામિ, શરીર પથતિ, ઈન્દ્રિય પતિ અને આનપ્રાણ હે ભગવન્! તે સૂક્ષ્મપૃથ્વીકાયિકામાં અપતિઓ કેટલી હોય છે ? હે ગૌતમ તેમનામાં ચાર અપતિઓ હોય છે, આહાર અપયાપ્તિ, શરીર અપતિ, ઈન્દ્રિય અપતિ અને શ્વાસોચ્છવાસ અપયમિ. હે ભગવનું આ જીવો શું સમ્યગ્ દષ્ટિવાળા હોય છે, મિથ્યા દ્રષ્ટિવાળા હોય છે, મિશ્રદ્રષ્ટિ હોય છે ! હે ગૌતમ ! તે ફકત મિથ્યાદ્રષ્ટિ હોય છે. હે ભગવન્! સૂક્ષ્મપૃથ્વીકાયિકજીવ ચક્ષુર્દશનવાળો હોય છે ? કે અચક્ષુદર્શન વાળો હોય છે? કે અવધિદર્શનવાળો હોય છે? કેવળદેશવાળો હોય છે? હે ગૌતમ! આ જીવો ફકત અચક્ષુદર્શનવાળો જ હોય છે. હે ભગવન્! સૂક્ષ્મપૃથ્વી કાયિકા જીવો શું જ્ઞાની હોય છે? કે અજ્ઞાની હોય છે? હે ગૌતમ!આ કાયિકજીવો નિયમથી જ અજ્ઞાની હોય છે.હે ગૌતમ! આ સૂક્ષ્મપૃથ્વી કાયિકા જીવો શું મનોયોગવાળા હોય છે? કે વચનયોગવાળા હોય? કે કાયયોગવાળો હોય છે? તેઓ ફકત કાયયોગવાળા જ હોય છે. હે ભગવન્! તે સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો શું સાકરોપયોગ વાળા હોય છે? કે અનાકારોપયોગવાળા હોય છે ? સાકારઉપગવાળા પણ હોય છે અને અનાકાર ઉપયોગવાળા પણ હોય છે. હે ભગવન્! તે સૂક્ષ્મપૃથ્વીકાયિકા જીવો કેવો આહાર કરે છે ? હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ તેઓ અનંત પ્રદેશોવાળા દ્રવ્યોનો આહાર કરે છે. ક્ષેત્રની અપેક્ષાએ તેઓ અસંખ્યાત પ્રદેશો માં અવગઢ થયેલાં દ્રવ્યોનો આહાર કરે છે. કાળની અપેક્ષાએ તેઓ કોઈ એક સમયની સ્થિતિવાળાં, અથવા જઘન્ય મધ્યમ સ્થિતિવાળાં અથવા ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં દ્રવ્યોનો આહાર કરે છે. ભાવની અપેક્ષાએ તેઓ વર્ણવાળાં, ગંધવાળાં, રસવાળાં અને સ્પર્શવાળાં દ્રવ્યોનો આહાર કરે છે, ભાવની અપેક્ષા જે વર્ણવાળાં દ્રવ્યોનો તેઓ આહાર કરે છે, તે શું એક વર્ણવાળાં હોય છે, કે બે વર્ણવાળાં હોય છે? કે ત્રણ વર્ણવાળાં હોય છે? કે ચાર વર્ણવાળાં હોય છે? કે પાંચ વર્ણવાળાં હોય છે. હે ગૌતમ ! સામાન્ય દષ્ટિએ વિચાર કરવામાં આવે તો તે સૂક્ષ્મપૃથ્વિ કાયિકા જીવો એક વર્ણવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે.યાવતું પાંચ વર્ણવાળાં દ્રવ્યોનોપણઆહારકરે છે. હે ભગવન્! જો તે સૂક્ષ્મપૃથ્વીકાયિકજીવો વર્ણની અપેક્ષાએ કાળા વર્ણવાળાં દ્રવ્યોનો આહાર કરે છે, તો શું તેઓ એક ગણા કાળાવર્ણવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે, બેથી લઈને દશ ગણા કાળાવર્ણવાળાં દ્રવ્યોનો આહાર કરે છે, સંખ્યાત, અસંખ્યાત એને અનંતગણા કાળાવણ વાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે. એ જ પ્રમાણે તેઓ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 420