Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| Realesal-१: अध्य.-१
| ४७ ।
कालाईए दस कुमारे सद्दावेइ सदावित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! वेहल्ले कुमारे ममं असंविदिएण सेयणगं गंधहत्थि अट्ठारसवंकं च हारं अंतेउरं सभंडंच गहाय चंपाओ णिक्खमइ, णिक्खमित्ता वेसालिं अज्जगं जाव उवसंपज्जित्ताणं विहरइ । तए णं मए सेयणगस्स गंधहत्थिस्स अट्ठारसवंकस्स हारस्स अट्ठाए दूया पेसिया । ते य चेडएण रण्णा इमेणं कारणेणं पडिसेहिया अदुत्तरं च णं, मम तच्चे दूए असक्कारिए असम्माणिए अवदारेणं णिच्छुहावेइ । तं सेयं खलु देवाणुप्पिया ! अम्हं चेडगस्स रण्णो जुत्तं गिण्हित्तए ।
तए णं कालाईया दस कुमारा कूणियस्स रण्णो एयमटुं विणएणं पडिसुणेति। ભાવાર્થ :- ત્યાર પછી કોણિક રાજાએ દૂત પાસેથી આ સમાચાર સાંભળી અને તેના પર વિચાર કરી, ક્રોધિત થઈ, કાલ આદિ દશ કુમારોને બોલાવ્યા અને તેને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! વેહલ્લકુમાર મને કોઈ વાત કર્યા વિના જ સેચનક ગંધહસ્તિ અને અઢારસરો હાર તથા પોતાના અંતઃપુર પરિવાર સહિત સંપૂર્ણ ગૃહસામગ્રી લઈને ચંપા નગરીથી ભાગી ગયો છે અને વૈશાલીનગરીમાં રાજા ચેડાના આશ્રયે રહેવા લાગ્યો છે. મેં હાથી તથા હાર લાવવા માટે બે વાર દૂત મોકલ્યો. ચેડા રાજાએ પૂર્વોક્ત કારણથી હાથી, હાર અને વેહલ્લકુમારને પાછા મોકલવાની ના પાડી અને મોકલેલા ત્રીજીવારના દૂતને અપમાનિત કરી પાછલા દરવાજેથી કાઢી મૂક્યો છે. માટે હે દેવાનુપ્રિયો ! આપણે ચેડા રાજાનો યોગ્ય નિગ્રહ કરવો જોઈએ, તેને દંડ આપવો જોઈએ.
તે કાલ આદિ દશ કુમારોએ કોશિકરાજાના આ વિચારનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. ५७ तए णं से कूणिए राया कालाईए दस कुमारे एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया, सएसु सएसु रज्जेसु; पत्तेयं पत्तेयं ण्हाया जाव विभूसिया हत्थिखंधवरगया, पत्तेयं पत्तेयं तिहिं दंतिसहस्सेहिं एवं तिहिं रहसहस्सेहिं तिहिं आससहस्सेहिं तिहिं मणुस्सकोडीहिं सद्धिं संपरिवुडा सव्विड्डीए जावदुंदुहिणिग्योसणाइयरवेणं सएहितो सएहितो णयरेहितो पडिणिक्खमह, पडिणिक्खमित्ता ममं अंतियं पाउब्भवह । ભાવાર્થ :- ત્યાર પછી કોણિક રાજાએ કાલ આદિ દશ કુમારોને આ પ્રમાણે કહ્યું– દેવાનુપ્રિયો ! તમે પોતપોતાના રાજ્યમાં જાઓ અને સ્નાન આદિ કરી યાવત વિભૂષિત થઈ શ્રેષ્ઠ હાથી પર બેસીને તમે દરેક ત્રણ હજાર હાથી, ત્રણ હજાર રથ, ત્રણ હજાર ઘોડા અને ત્રણ કરોડ યોદ્ધાને સાથે લઈ સંપૂર્ણ ઋદ્ધિવિભવ સહિત યાવત ભિના ઘોષ અને વાજિંત્રના શબ્દ સાથે પોત પોતાનાં નગરોથી પ્રસ્થાન કરી મારી પાસે આવો, અહીં ભેગા થાઓ. ५८ तए णं ते कालाईया दस कुमारा कूणियस्स रण्णो एयमढे सोच्चा सएसु