Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 215
________________ વૃષ્ણિદશા વર્ગ–૫ : અધ્ય.—૨ થી ૧૨ ભાવાર્થ :- હે જંબૂ ! આ રીતે નિર્વાણપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ વૃષ્ણિદશાના બાર અધ્યયનનો આ ભાવ પ્રરૂપ્યો છે. ૧૬૧ ગ્રંથની અંતિમ પ્રશસ્તિ : २९ णिरयावलियाइ उवगाणं एगो सुयखंधो, पंच वग्गा, पंचसु दिवसेसु उद्दिस्संति । तत्थ चउसु वग्गेसु दस दस उद्देसगा, पंचमवग्गे बारस उद्देगा । ભાવાર્થ :- નિરયાવલિકા પ્રમુખ પંચ વર્ગાત્મક આ ઉપાંગ સૂત્રમાં એક શ્રુતસ્કંધ છે. પાંચ વર્ગ છે. તેની પાંચ દિવસમાં વાચના કરાય છે. પ્રથમના ચાર વર્ગોમાં દશ–દશ ઉદ્દેશક(અઘ્યયન)છે અને પાંચમા વર્ગમાં બાર ઉદ્દેશક(અધ્યયન) છે. || વર્ગ-૫ અધ્ય. ૧ થી ૧ર સંપૂર્ણ ॥ ॥ નિરયાવલિકાદિ રૂપે પ્રસિદ્ધ પાંચ આગમ સંપૂર્ણ ॥ શ્રી ઉપાંગ સૂત્ર સંપૂર્ણ ॥

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228