________________
વૃષ્ણિદશા વર્ગ–૫ : અધ્ય.—૨ થી ૧૨
ભાવાર્થ :- હે જંબૂ ! આ રીતે નિર્વાણપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ વૃષ્ણિદશાના બાર અધ્યયનનો આ ભાવ પ્રરૂપ્યો છે.
૧૬૧
ગ્રંથની અંતિમ પ્રશસ્તિ :
२९ णिरयावलियाइ उवगाणं एगो सुयखंधो, पंच वग्गा, पंचसु दिवसेसु उद्दिस्संति । तत्थ चउसु वग्गेसु दस दस उद्देसगा, पंचमवग्गे बारस उद्देगा ।
ભાવાર્થ :- નિરયાવલિકા પ્રમુખ પંચ વર્ગાત્મક આ ઉપાંગ સૂત્રમાં એક શ્રુતસ્કંધ છે. પાંચ વર્ગ છે. તેની પાંચ દિવસમાં વાચના કરાય છે. પ્રથમના ચાર વર્ગોમાં દશ–દશ ઉદ્દેશક(અઘ્યયન)છે અને પાંચમા વર્ગમાં બાર ઉદ્દેશક(અધ્યયન) છે.
|| વર્ગ-૫ અધ્ય. ૧ થી ૧ર સંપૂર્ણ ॥
॥ નિરયાવલિકાદિ રૂપે પ્રસિદ્ધ પાંચ આગમ સંપૂર્ણ
॥ શ્રી ઉપાંગ સૂત્ર સંપૂર્ણ ॥