Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
| છત્રીસમું પદઃ સમુઘાત
[ ૩૪૫ ]
આ રીતે યાવત વૈમાનિક દેવને વૈમાનિક દેવપણે કષાય સમુદ્યાત જાણવા જોઈએ. આ રીતે ચોવીસ દંડકના જીવોમાં ચોવીસ દંડકના જીવોના કષાય સમુદ્યાત સંબંધી આલાપક થાય છે.
२९ मारणंतियसमुग्घाओ सट्ठाणे वि परट्ठाणे वि एगुत्तरियाए णेयव्वो जाव वेमाणियस्स वेमाणियत्ते । एवमेए चउवीसं चउवीसा दंडगा । ભાવાર્થ:- મારણાંતિક સમુદ્યાત સ્વસ્થાનમાં અને પરસ્થાનમાં પૂર્વોક્ત એકોત્તેરિકાથી અર્થાતુ એકથી લઈને અનંત જાણવા જોઈએ યાવતુવૈમાનિકદેવના વૈમાનિકદેવપણા સુધી એકથી અનંતપર્યત મારણાંતિક સમુદ્દાત કહેવા જોઈએ. આ પ્રમાણે ચોવીસ દંડકોમાં ચોવીસ આલાપક થાય છે. ३० वेउब्वियसमुग्घाओ जहा कसायसमुग्घाओ तहा णिरवसेसो भाणियव्वो । णवरं जस्स पत्थि तस्स ण वुच्चइ । एत्थ वि चउवीसं चउवीसा दंडगा भाणियव्वा। ભાવાર્થ :- વૈક્રિય સમુઘાતની સમગ્ર વક્તવ્યતા કષાય સમુદ્યાતની સમાન જાણવી જોઈએ. વિશેષતા એ છે કે જેને વૈક્રિય સમુદ્યાત નથી, તેના વિષયમાં કથન કરવું ન જોઈએ. અહીં પણ ચોવીસ દંડકોમાં ચોવીસ આલાપક કહેવા જોઈએ. ३१ तेयगसमुग्घाओ जहा मारणंतियसमुग्घाओ, । णवरं- जस्स अस्थि । एवं एते वि चउवीसं चउवीसा दंडगा । ભાવાર્થ:- તૈજસ સમુદુઘાતનું કથન મારણાંતિક સમુદ્યાતની સમાન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે જેને તેજસ સમુદ્યાત હોય છે તેનું જ કથન કરવું જોઈએ. આ રીતે અહીં પણ ચોવીસ દંડકોમાં ચોવીસ આલાપક થાય છે.
३२ एगमेगस्स णं भंते ! णेरइयस्स णेरइयत्ते केवइया आहारगसमुग्घाया अतीता? જોયા ! પત્યિ જેવા પુજા ? રોયમા ! Oિ I
एवं जाव वेमाणियत्ते, णवरं- मणूसत्ते अतीता कस्सइ अत्थि, कस्सइ णत्थि, जस्स अत्थि जहण्णेणं एक्को वा दो वा, उक्कोसेण तिण्णि ।
केवइया पुरेक्खडा ? गोयमा ! कस्सइ अत्थि, कस्सइ पत्थि, जस्स अत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं चत्तारि । एवं सव्वजीवाणं मणूसेसु भाणियव्वं । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! એક-એક નૈરયિકને ભૂતકાળમાં નારકીપણે કેટલા આહારક સમુઘાત થયા છે? ઉત્તર- હે ગૌતમ ! એક નૈરયિકને નારકીપણે ભૂતકાલીન આહારક સમુદ્યાત થયા નથી.
પ્રશ્ન- હે ભગવન્! ભવિષ્યકાલીન આહારક સમુઘાત કેટલા થશે ? ઉત્તર- હે ગૌતમ ! ભવિષ્યકાલીન આહારક સમુદ્યાત પણ થશે નહીં. આ રીતે નૈરયિકના વાવત વૈમાનિક દેવપણે થતા આહારક સમુઘાતનું કથન જાણવું જોઈએ, વિશેષતા એ છે કે એક નૈરયિકને ભૂતકાળમાં મનુષ્યપણે
Loading... Page Navigation 1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486