Book Title: Adhunik Vigyan ane Jain Dharm Author(s): Charlotte Krause Publisher: Sharlote Croze View full book textPage 8
________________ આધુનિક વિજ્ઞાન અને જૈન ધર્મ यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद् भवान् एक एव भगवन् ! नमोऽस्तु ते ॥ પૂજ્ય ગુરૂવર્ગ, ભાઇઓ અને બહેનો મનુષ્ય જાતિનું એક મુખ્ય લક્ષણ જિજ્ઞાસા છે. યુરોપના ઉત્તમ સભ્યતાવાલા રહેવાસીઓ યા ભારત માતાના ધાર્મિક પુત્ર, અફ્રિકાના ઉષ્ણ દેશોમાં રહેનારા અસભ્ય નીચે લોકો, ચા ઠંડા પોલર દેશોના સાદા સંતોષી રહે વાસીઅધાએ જિજ્ઞાસા દેવીની આરાધના કરે છે. એમાં નવીનતા શું? એટલું નહીં, પરંતુ જ્યારથી જુદા જુદા દેશોની પુરાણું સભ્યતા અને પુરાણા ઈતિહાસના સમાચારો મળે છે, ત્યારથીજ અમુ કમહાદેવીની સેવા પણ વિદ્યમાન હતી. બાઈબલના ઓલ્ડ ટેસ્ટમેન્તના ગ્રંથો, જુના Norse સાહિત્યની ઘણું ચોપડીઓ, જુની ચીફ અને લેટિન ભાષામાં હેરોડોટસ, સ્ટ્રે વિગેરે લેખકોઓએ લખેલા અનેક ગ્રંથો, વેદ, બ્રાહ્મણો, ઉપનિષદો, પુરાણો, મહાભારત, અવસ્ટા પહેલવી સાહિત્ય વિગેરેના જુદા જુદા ગ્રંથો તેની સાક્ષી પૂરે છે. અને છેવટે, આપણે પોતે પણ ઘણું જિજ્ઞાસુ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lowrnatumaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40