Book Title: Adhunik Vigyan ane Jain Dharm
Author(s): Charlotte Krause
Publisher: Sharlote Croze

View full book text
Previous | Next

Page 31
________________ પરંતુ એવી બાબતોમાં ઉતરવાની આપણને શી જરૂર? અત્યારે એટલું તો સ્પષ્ટ છે કે જન સિદ્ધાન્તના author of Mayona sya Hg52-macrocosm અને microcosm–સંબંધી અદૂભુત અપૂર્વ જ્ઞાન હતું, અને તેથી તેમના સિદ્ધાન્તને સંદેશ દુનીયાને પહોંચાડવા યોગ્ય છે જ. જે કે હું તમારો જરા વધારે સમય લઉ છું તે પણ મારે એ પણ કહેવું જોઈએ કે આ સત્ય અમારા ગુરૂઓના ગુરૂજીએ, જગતપૂજ્ય સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ આ વીસમી. સદીમાં સૌથી પહેલાં સ્પષ્ટ રીતે ઉચાર્યું હતું, એટલે કે તેઓ સાહેબે આ ઉદેશ સફલ કરવાને માટે પણ સૌથી પહેલાં મહેનત કરી હતી, તેમણે આ સંબંધી દ્વિવિધ રીતે મહેનત કરી હતી. એટલે પહેલાં, ભારતવર્ષનાં થા યુરોપના ગમે તે મોટા જૈન વિદ્વાનોને તેઓ સાહેબ સૂચના આપવામાં, પ્રતિલિપિઓ યા ચોપડીઓ મોકલાવવામાં, કઠિણ વિષયોમાં ભલામણ આપવામાં હમેશાં તૈયાર રહેતા. એટલે કે જેટલી જૈનધર્મ સંબંધી વિદ્વાન ચોપડીઓ અને નિબન્ધો યુરોપમાં જાહેર થયેલાં છે, તેનો મોટો ભાગ આ દીર્ઘદ્રષ્ટિવાલા ઉદાર જૈનાચાર્યની મહેનતનું પરિણામ છે. ઘણા વિદ્વાન લેખકોના introductory શબ્દોથી માલૂમ થાય છે કે તેઓ આચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40