Book Title: Adhunik Vigyan ane Jain Dharm
Author(s): Charlotte Krause
Publisher: Sharlote Croze

View full book text
Previous | Next

Page 30
________________ ૨૩) યા Darwin ની theory જેવાં સાયન્સની અનેક માન્યતાઓ contradictiones in adjectu, એટલે વધ્યાપુત્ર, આકાશપુષ્પ જેવી લાગે છે. માટે સાયન્સની માન્યતાઓ ઉપર અતિવિશ્વાસ કેમ રાખી શકાય. આટલું કહી શકાય કે જે માન્યતાઓ macrocosm, અને microcosm જગત્ અને મનુષ્ય સંબંધી અત્યારે માનવામાં આવે છે, તેઓનો મોટો ભાગ, જે પ્રમાણે સાયન્સ આગળ વધશે તે પ્રમાણે સમય ઉપર બદલાઈ જશે–એવી રીતે બદલાઈ જશે કે જે જૈન સિદ્ધાન્તમાં પ્રરૂપેલ સત્યોની સાથે મલશે. આ વિશ્વાસ, રાખવો જોઈએ. બીજી બાજુમાં એ પણ વિચારણીય છે કે મહાવીર સ્વામીના અર્ધમાગધી ભાષામાં લખેલા પવિત્ર શબ્દનો કેવો અર્થ કરવાનો છે ? કઈ વ્યાખ્યા ઠીક છે? આ સંબંધી જૈનવિદ્વાનોમાં ઘણી જગાઓને માટે હજુ એક મતિ નથી મલી. માટે સાયન્સની અને સિદ્ધાન્તની તુલનાત્મક શોધ અને પરીક્ષા વધારે વિસ્તારથી કરી પહેલાં, આધુનિક લોલોજીની critical પદ્ધતિઓ પ્રમાણે શ્રીસૂત્રજીની શોધખોલ અને interpretootion બરાબર કરવી જોઈએ, કારણ કે જેવી રીતે સોનાનું તેજ અગ્નિની પરીક્ષાથીજ વધે છે, તેવી રીતે શ્રીસૂત્રનો મહિમા ફેલોલોજીકલ શોધની અને સાયનસના comparison ની પરીક્ષાથી જ વધારે સ્પષ્ટતા પૂર્વક જોવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, k&wiatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40