Book Title: Achalgadh Sachitra Aetihasik Varnan
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 37
________________ - આ ચ લ ગ & વિમલવસહી, લૂણવસહી અને કુમારપાલ રાજાનું બંધાવેલું મહાવીરસ્વામીનું મંદિર–આ ત્રણ જ મંદિરનું વર્ણન આપ્યું છે. તે ઉપરથી જણાય છે કે–આ મંદિર ચૌદમી શતાબ્દિ પછી બન્યું છે. જે તે પહેલાં બનેલું હેત તે ઉપરના “અબુંદકલ્પ”માં તેનું નામ કે વર્ણન જરૂર હત. શ્રીમાન સેમસુંદરસૂરિરચિત “અબુદગિરિકલ્પ” (કે જે લગભગ પંદરમી શતાબ્દિના અંતમાં બનેલ છે તે)માં લખ્યું છે કે-“ઓરિસ્ટ યાસપુર (ઓરીયા)માં શ્રીસંઘે બંધાવેલા નવીન જિનમંદિરમાં શ્રી શાંતિનાથ ભગવાન બિરાજે છે. આ ઉપરથી આ મંદિર પંદરમી શતાબ્દિના અંતમાં બન્યું હોય એમ જણાય છે. મંદિર બન્યું ત્યારે તેમાં મૂળનાયકજી તરીકે શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન કર્યા હશે, પણ પાછળથી જીર્ણોદ્ધાર વખતે તેમાં મૂળનાયકજી તરીકે શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ બિરાજમાન કરી હશે, તેથી આ મંદિર શ્રી મહાવીરસ્વામીના મંદિર તરીકે પ્રસિદ્ધિને પામ્યું હશે, એમ જણાય છે. ૮. આબુ ઉપર મહારાજા કુમારપાળે જિનમંદિર બંધાવ્યું છે તે, એરીયાનું આ મંદિર હેવાનું કેટલાક લેકે માને છે, પણ તે ઠીક નથી. મહારાજાને યોગ્ય બાંધણવાળું આ મંદિર નથી; સાદી બાંધણીવાળું છે. અચલગઢની તળેટીમાં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે, તે મહારાજા કુમારપાળનું બંધાવેલું છે. તે માટે તે મંદિરના વર્ણનમાં કંઈક વધારે સ્પષ્ટતાથી લખવામાં આવશે. ચત્રૌરિવારજપુરે કમુનિરાક, श्रीसङ्घनिर्मितनवीनविहारसंस्थः । सम्यगूटा प्रमदसम्पदमादधाति, - શ્રીમીની વિગતેવું રૌત્માન: ૨૪

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140