Book Title: Aakashganga
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara
View full book text
________________
વિચારોના દાસ કે ગુલામ ? Cછે સામાન્ય વ્યક્તિ : વિચારોનો દાસ, છે અસામાન્ય વ્યક્તિ : વિચારોનો સમ્રાટ.
- શિવાનંદ મને માફી મળવી જોઇએ : તેણે માતા-પિતાની હત્યા કરી. જયારે તેને ફાંસીની સજા થવાની હતી ત્યારે તેણે કહ્યું : મને માફી મળવી જોઇએ. કારણ હું અનાથ છું. પંચ સકાર ચૂર્ણ (ભવરોગ-નાશક) : ૧. સહિષ્ણુતા ૨. સન્માનદાન ૩. સ્વાર્થત્યાગ ૪. સેવા ૫. સમતા ત્રણ ઉત્તમ પુરુષ : ૧. ધર્મ પુરુષ : તીર્થંકર. ૨. ભોગ પુરુષ : ચક્રવર્તી. ૩. કર્મ પુરુષ : વાસુદેવ.
- હાશંગ સંક્ષિપ્ત ભારતીય ઇતિહાસ : છે ઇ.સ. પૂર્વે ૩૨૭ : સિકંદરનું આક્રમણ. છે ઇ.સ. પૂર્વે ૩૨૨ : ચંદ્રગુપ્ત મૌર્ય છે ઇ.સ. ૨૭૩ : અશોકનું શાસન. છે ઇ.સ. ૩૩૫ : સમુદ્રગુપ્તનું શાસન. cછે ઇ.સ. ૪૦૫ : ફા-હી-યાનની ભારત યાત્રા..
ને આકાશગંગા • ૨૫૪F
છે ઇ.સ. ૬૦૬ : હર્ષનું શાસન. ce ઇ.સ. ૧000 : ગીઝનીનું આક્રમણ. Cછે ઇ.સ. ૧૧૯૨ : પૃથ્વીરાજનું મૃત્યુ. cછે ઇ.સ. ૧૨૨૧ : ચંગીઝખાન. છે ઇ.સ. ૧૩૬૮ : તૈમૂર લંગનું આક્રમણ.
ઇ.સ. ૧૫૫૬-૧૬૦૫ : અકબર. ઇ.સ. ૧૫૬૬ : હલ્દીઘાટનું યુદ્ધ.
ઇ.સ. ૧૫૬૭ : રાણા પ્રતાપનું મૃત્યુ. ce ઇ.સ. ૧૬૦૦ થી ૧૮૫૮ : ઇસ્ટ ઇન્ડીયા કંપની. Cછે ઇ.સ. ૧૬૦૫ થી ૧૬૨૭ : જહાંગીર.
ઇ.સ. ૧૬૧૨ : અંગ્રેજોની સુરતમાં પ્રથમ કોઠી.
ઇ.સ. ૧૬ ૨૮ થી ૧૬૫૮ : શાહજહાં. cછે ઇ.સ. ૧૭૮૦ : રણજીતસિંહ. ce ઇ.સ. ૧૭૩૬ : નાદિર શાહ. ce ઇ.સ. ૧૬૫૮ થી ૧૭૦૭ : ઔરંગઝેબ.
છે ઇ.સ. ૧૯૪૭ : આઝાદી. જે નવ પ્રકારના સ્વપ્ન : ૧. અનુભૂત : જીવનમાં અનુભવેલું સ્વપ્નમાં જોવા મળે . ૨. શ્રુત : સાંભળેલું જોવા મળે, ૩. દષ્ટ : જોયેલું જોવા મળે . ૪. પ્રકૃતિ વિકારજ : વાત, પિત્ત કે કફાદિના વિકારથી
આવતા સ્વપ્ન.. ૫. સ્વાભાવિક : સહજ રીતે આવતું સ્વપ્ન. ૬. ચિંતાજન્ય : ચિંતાના કારણે આવતું સ્વપ્ન. ૭. દેવ પ્રભાવજન્યઃ દેવતાના પ્રભાવથી આવતું સ્વપ્ન.
આકાશગંગા • ૨૫૫ -

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161