Page #1
--------------------------------------------------------------------------
________________
GebJ[Idle [ ToTealä p
*lclobllo ‘toler313
ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
રાસલીલા
આધ્યાત્મિક રહસ્ય તથા પ્રશ્નોત્તર |
લેખક: શિષ્ય
પ્રકાશક :વેણીશંકર ગોવર્ધનરામ ભટ્ટ મંત્રી, ગુજરાત-કાઠિયાવાડ થીએસૈફીકલ ફેડરેશન
ભાવનગર.
કીંમત ૯-૩-૦ (ત્રણ આના)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
બે બેલ “ રાસલીલા ને લેખ “જીજ્ઞાસુ” અને “તિ” બને માસિકમાં પ્રગટ થઈ ગએલ છે. તે પુસ્તિકા રૂપે પણ અગાઉ પ્રગટ થએલ. “ પ્રશ્નોત્તર ', જાતિ'માં પ્રગટ થએલ છે.
આ પુસ્તિકા છપાવવામાં ગોધરાના ઇનામદાર બારોટ રા. રા. ભાઈશ્રી કનકસિંહ સોમાભાઈએ તેમના સ્વર્ગસ્થ પિતાના પુણ્યાર્થે આર્થિક સહાય કરી છે તે માટે તેમનો ઉપકાર માનવામાં આવે છે. ગુરૂપૂર્ણિમા
લિ.
વેણુશંકર ગે. ભટ્ટ તા. ૬-૭-૪૪ )
મંત્રી, ભાવનગર. | ગુ કા. થીઓસોફીકલ ફેડરેશન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
રાસલીલા
લેખકઃ—રાખ્યું. ( આધ્યાત્મિક રહ
[ આ લેખ લખવામાં કાઈ કઈ જગ્યાએ લીધાકૃષ્ણ તત્ત્વ' તથા રા. પૂણેન્દુ નારાયણસિંહ કૃત સ્ટડી ઓફ ધી ભાગવત પુરાણ નામના પુસ્તકાને આશ્રય લીધા છે. ]
પ્રિય ભારતવર્ષના સતા અને સાધ્વીએ ! કૃષ્ણનામપર વારી જનારા સુજ્ઞ નર નારીએ ! મધુર ભાવમાં તરખાળ થવાની લાલસા ધરાવનારા વેષ્ણવ મધુએ અને ભગિનીએ ! વિશ્વની પ્રત્યેક વસ્તુ વિકાસક્રમને આધીન થઇ પૂર્ણતામાં લીન બને છે. માનવીએ પ્રભુના માર્ગ પર વિહરતા શીખે તેટલા માંટે અનેક સંતા-સાધુજના–ભક્તો-મહાત્માએ ભિન્ન ભિન્ન કાળે, ભિન્ન ભિન્ન પ્રદેશેામાં, તે તે સમયના સયાગાને ચેાગ્ય શિક્ષણ-ભ્રહ્મજ્ઞાન– ઉત્કૃષ્ટજ્ઞાન-આત્મજ્ઞાન-તત્વજ્ઞાન—જે જ્ઞાનદીપની ચૈાતિ પ્રગટ થવાથી અજ્ઞાન-અંધકારમાં ગોથાં ખાતાં બંધ થવાય તે જ્ઞાન, પરમાત્માનાતાતના–વિભુના ભુવન તરફ માનવીનાં પગલાં વળે અને જન્મમરણના ચક્રાવાનુ ઉંઘન કરી શકાય તે જ્ઞાન, અનંત શાંતિના ઉપભાગ થાય અને પાતે પાતાને જોઇ શકે તે જ્ઞાન, આત્માનંદ અને બ્રહ્માનંદના અનુભવ થાય તેવું જ્ઞાનમાનવજાતને આપે છે. માત્ર સંતા, સાધુજને, ભકતા કે મહા
ત્માએ ઉપદેશ આપવાનુ અને આદજીવન ગાળવાનું કહે છે એટલું જ નહિં પણુ ભગવાન પાતે પાતાના ઉચ્ચપદના ત્યાગ કરી આપણા જ કલ્યાણ માટે માનવદેહ ધારણ કરી, આદજીવન ગાળી, આદર્શજીવન ગાળવાને શિખવે છે, ઉપદેશ કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
છે. અહાહા! મહાન પ્રભુની આપણું ઉપર કેટલી બધી અનુકપા! કેવું કેમળ હદય! કેટલો બધો આત્મગ! પણ અફસોસ ! માનવજાત, તેવા પ્રભુના અવતારને, અરે ! કહીને પ્રભુને પિતાને અજ્ઞાનથી નિંદે છે, પ્રભુએ પોતે માનવજાતના શ્રેય માટે અનેક વાર અવતાર કર્યા છે પણ તે બધા અંશાવતાર હતા; પૂર્ણ કલાઓ તે શ્રીકૃષ્ણમાં પ્રગટી નીકળી હતી. શ્રીકૃષ્ણનું જીવન એટલું બધું આદર્શપૂર્ણ છે કે તે બાબત માટે લેશ પણ શંકા રહે નહિ.
ભારતવાસીઓના શુદ્ધ પ્રેમનું કેન્દ્ર, ગોપ-બલિાઓનું ભક્તિસ્થાન, ગાંડીવધારી અર્જુનનું સખ્ય સ્વીકારનાર ત્રિભંગી શ્રી કૃષ્ણનાં ગુણગાન વર્ણવતાં પ્રાણીમાત્ર થાકી જાય છે. તેના આદર્શજીવનની અત્યંત પ્રશંસા થાય છે, પરંતુ તેના જીવનમાં રાસક્રીડા, વસ્ત્રહરણ, અને યુધિષ્ઠિર અસત્ય કથન એ બાબતનું ખરૂં રહસ્ય નહિ સમજતાં, માનવીઓ તેના આદર્શ જીવનપ્રતિ શંકાની દષ્ટિએ જુએ છે. પરંતુ રાસલીલા, વસ્ત્રહરણ આદિ બાબતે બહુજ ગુઢ રહસ્યવાળી છે. તેમાં અધ્યાત્મરસ એટલો બધે સમાએલે છે કે તેનું સંપૂર્ણ જ્ઞાન પ્રેમના પરમ અનુભવ વિના પ્રાપ્ત થવું મુશ્કેલ છે.
આક્ષેપ શ્રી કૃષ્ણની જીવનરેખા ઉપર એક કલંક એ મુકવામાં આવે છે કે તે પરદારાગામી હતા-કામી હતા. તે સંબંધમાં દાખલા - એ અપાય છે કે તે મહા પુરૂષે ગેપબાલાઓને યમુના નદીમાંથી નગ્નાવસ્થામાં બહાર આવવા કહ્યું હતું, તથા ગોપસુન્દરીઓ સાથે વિહાર કર્યો હતેા-લીલા કરી હતી. પ્રિય વાંચનાર ! શું કૃષ્ણ ઉપરને આ આક્ષેપ તું સત્ય ગણે છે? શું શ્રીકૃષ્ણ જેવા પવિત્ર માણસ એવું અયોગ્ય આચરણ કરે એવું તારી બુદ્ધિ માને છે? આદર્શજીવન ઉપર તે આક્ષેપે તદન અસત્ય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
હડહડતા જુઠા છે, માત્ર અજ્ઞાનીઓનું તે અજ્ઞાન જ છે. પ્રિય જન! શ્રી કૃષ્ણ પવિત્ર હતા કે અપવિત્ર હતા તે જોવા માટે નીચે આપેલી દલીલ ધ્યાન દઈને વાંચ અને તેના પર વિચાર કર.
દલીલ પ્રિય વૈષ્ણવજન! પ્રથમ દલીલ તે એ છે કે જ્યારે શ્રીકૃષ્ણ રાસલીલા કરી ત્યારે તે યુવાવસ્થાને પ્રાપ્ત થએલ નહેાતા, પણ નાના નવલકીર બાળક હતા. આવા એક નાના નવલકીશેર બાળકને અનેક સુન્દર યુવતિના જાર ઠરાવવા તે કેટલું બધું મૂર્ખાઈ ભરેલું છે? બીજી દલીલ એ છે કે પવિત્રતાના અને નીતિના જે નિયમે તેણે આપેલા છે તેજ નિયમોને, તે પિતે
જ્યારે વ્યક્ત થાય-માનુષી સ્વરૂપ ધારણ કરે, ત્યારે ભંગ કરે તેવું કદિ પણ બને નહિ. ત્રીજી દલીલ એ છે કે ગોપીઓ કાંઈ સાધારણ સ્ત્રીઓ નહતી. પરંતુ મહાન વ્યષિ-મુનિના અવતારરૂપ હતી. તેમજ શ્રીકૃષ્ણ પોતે પણ કાંઈ સાધારણ માણસ નહાતા પણ સ્વત: પ્રભુ પોતે પવિત્રતાની મૂર્તિ હતા. જેથી દલીલ એ છે કે જ્યારે ગોપીઓ ગૃહ ત્યજી શ્રીકૃષ્ણ પાસે ગઈ ત્યારે શ્રીકૃષ્ણ જે વચને કાાં તેના ઉપર વિચાર કરવો જોઈએ. શ્રી ભગવાને કહ્યું હતું કે, “હે પવિત્ર ગોપીઓ! તમે અહિંયા નહિ ઉભાં રહેતાં ગૃહ પ્રતિ જાઓ. સ્ત્રીઓને ધર્મ પતિસેવા છે. હે કુલીન કાન્તાઓ! સંસારમાં રહી યથાર્થ સ્વધર્મ બજાવતાં મારામાં ચિત્ત રાખો, મને શુદ્ધ સાત્વિક પ્રેમથી ચાહે, એ જ હું ઈચ્છું છું. હું કલ્યાણ સ્ત્રીઓ ! મારી લીલા સાંભળવાથી, મારાં દર્શન કરવાથી, મારૂં ધ્યાન ધરવાથી તથા મારૂં કીર્તન કરવાથી મારે વિષે જે ભાવ રહે છે, તે ભાવ અંગસંગ કરવાથી રહેતા નથી.” શ્રીકૃષ્ણના જીવન પર કલંક સુકનાર એ અજ્ઞાની જન ! વિચાર કર કે શ્રીકૃષ્ણ ગોપીકાઓને સ્વધર્મ બજાવવાને ઉપદેશ કરે છે, અંગસંગને તિરસ્કારી નાખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
છે અને શુદ્ધ, નિર્દોષ તથા સાત્વિક પ્રેમની ભિક્ષા માગે છે, નહિ કે ગેપીકાને અગ્ય આચરણમાં દેરે છે. પાંચમી દલીલ એ છે કે જે મહાન પુરૂષે પિતાના પૂર્વ અવતારમાં-રામાવતારમાં એક પત્નીવૃત્તને ઉપદેશ કર્યો હતો તે જ મહાન પુરૂષ અન્ય સમયે તેથી વિચિત્ર ઉપદેશ કરે, પરસ્ત્રીઓને અનીતિ તરફ દેરે તે કેટલું અસંભવિત છે! અંતીમ દલીલ એ છે કે પૃથ્વી પરના જીવન દરમિયાન શ્રીકૃષ્ણના અનેક કટ્ટા રિપુઓ હતા જેઓએ તેના ઉપર ગાળોને વરસાદ વરસાવ્યો હતો, જેઓએ તેના પર અનેક આરોપ મૂક્યા હતા, તેવા તેવા કટ્ટા વૈરી જનેમાંના કેઈએ પણ પરસ્ત્રી સાથેના અનીતિવાન સંબન્ધ-વ્યભિચાર–માટે તેના પર દેષ મૂક્યું નથી. રાજસૂય યજ્ઞમાં પૂજ્ય ભીષ્મપિતામહની આજ્ઞાનુસાર, સભામાં વિરાજેલ સર્વ જનેમાં શ્રેષ્ઠ અને પૂજનીય એવા શ્રીકૃષ્ણનું પૂજન જ્યારે યુધિષ્ઠિરે કર્યું ત્યારે શિશુપાલે (તેના કટ્ટા દુશ્મન ) શ્રીકૃષ્ણને અશ્લીલ શબ્દો કહેવામાં કંઈ કચાશ રાખી નહતી. પરંતુ તે સંબંધને તેના જેવા કટ્ટા વૈરીએ પણ તેના પર પરદારાગમનને આરોપ મૂક્યો નથી. ગોપીઓ સાથેના તેના સંબંધને તેના શત્રુએ તિરસ્કાર ન કર્યો તે વિચિત્ર વાત છે! જે કદાચ તે બાબત બની હેત તે શત્રુઓએ તેના પર તે આક્ષેપ વિશે કરીને મૂક્યો હોત. દિલગીરીની બાબત એ છે કે શત્રુઓએ જે બાબતને આરોપ ન મૂક્યા, તે બાબત, જે દેશમાં શ્રીકૃષ્ણ અવતાર લઈ, તે દ્વારા આખી પૃથ્વીનું હિત કર્યું તેજ દેશના લકાએ તેના પર આવો ગંભીર આરોપ મૂક્યો અને તેના આદર્શ જીવનને અસત્ય રીતે કલંકિત માની લીધું એ કેટલું સત્ય છે તે વિચારે. કલંક મૂકનાર અજ્ઞાની જન! તને વિશેષ શું કહું? વિશેષ દલીલો શી આપવી? જેની આંખમાં કમળ હોય તે સર્વત્ર પીળું પીળું દેખે છે. જે અપવિત્ર છે તેને સર્વત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
અપવિત્રતા દેખાય છે, જે શ્રદ્ધા છે તે સર્વત્ર શુદ્ધતા દેખે છે. માટે તારૂં અજ્ઞાન પડળ દૂર કર અને સત્ય જોતાં શીખ એજ તને પ્રાર્થના. હવે આપણે ગોપીઓ કોણ હતી, શ્રીકૃષ્ણ કેણું હતા, સ્ત્રીદેહની શી આવશ્યક્તા હતી તેના પર વિચાર કરીએ.
ગોપીઓ કેણ હતી ? પ્રિય જીજ્ઞાસુઓ! હવે રાસલીલામાંની વ્યક્તિ કેવા પ્રકારની હતી તેને વિચાર કરીએ. શું તેઓ સંસારમાં મગ્ગલ થએલી, માયાના નૃત્યમાં નાચતી, ભેદભાવમાં રમણ કરતી, કામ, ક્રોધ, લોભ, મેહ, મદ અને મત્સર આદિ દુર્ગણોને આધિન રહેતી, પ્રવૃત્તિ માર્ગ પર ગોથાં મારતી, ચૈતન્યને વિસરી ચામડીના ચળકાટ પર મોહ પામનારી, બાહ્ય વિષયમાં લુબ્ધ રહેનારી અને આંતર્ સત્ય સુધી નહિ પહોંચનારી આપણા જેવી માનુષી વ્યક્તિ હતી ? નહિ જ. તેઓ ઉચ્ચ કેટીની દેવી વ્યક્તિ હતી. અભેદ માર્ગ પર પ્રવાસ કરનારી, વિકાસક્રમની તિર્મય અને કલ્યાણમય પત્થના ઉચ્ચ ભાગોપર વિહરનારી, શુદ્ધ, સાત્વિક પ્રેમની લાલસા રાખનારી. ભક્તિમાર્ગનું અવલમ્બન કરનારી મહાન દેવી વ્યક્તિ હતી. ગોપીઓ સાધારણ સ્ત્રીઓ ન હતી. તે શંકાના નિવારણ માટે આપણે પદ્મપુરાણના પાતાલખંડને એકતાળીશમે અધ્યાય જે જોઈએ. તેમાં લખેલું છે કે, “પીએ કંઈ સાધારણ સ્ત્રીઓ ન હતી, પણ અષિ મુનિજનેના અવ'તારરૂપ હતી. તે ઉચ્ચ કોટિના આત્મા હતા. “સુનન્દા નામની ગેપી એ ઉગ્રતપસ ઋષિ હતા, ભદ્રા નામની ગેપી એ સત્યતપસ અષિ હતા; રક્તવેણુ નામની એ હરિદમા કષિ હતા, ચિત્રગન્યા નામની ગેપી એ જાબાલી કષિ હતા ગેપ સુવીરની પુત્રીએ મુશિવસ અને સુવર્ણ હતા; ઉપનન્દના પુત્રી એ ગત કલ્પના વ્યાસ દીર્ધતપસના પુત્ર શુક હતા; બાલાવનની પુત્રી
એ “વેતકેતુના સુતનુ હતા; ગેપ વિરગુપ્તની બાલા એ રાજર્ષિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
ચંદ્રપ્રભાના પુત્ર ચિત્રધ્વજ હતા.” આવી રીતે પ્રત્યેક ગોપી અને ગેપબાલા ઋષિ, મુનિ જનોના અવતાર હતા.
શ્રી કૃષ્ણ કેણ હતા? શ્રી કૃષ્ણ પણ પ્રાકૃત માનવી ન હતા; સંપૂર્ણ રીતે દેવી હતા; સ્વયં પરમાત્મા હતા. જે ઈશ્વર–પરમાત્મા સાધુજનના રક્ષણ માટે તથા પાપીઓને સંહારવા માટે યુગે યુગે અવતાર લે છે તે તે હતા. આ અવતાર પહેલાં તેમના અનેક અવતાર થઈ ગયા હતા, પણ તેમાંના દરેક અંશાવતાર અથવા કલાવતાર હતા; પરન્તુ માત્ર આજ પૂર્ણાવતાર હતો. ઐશ્વર્યભાવ પ્રસરાવવાની શક્તિ પ્રત્યેક અવતારમાં હતી, પરંતુ મધુરભાવ-પ્રેમભક્તિને સ્વાદ આપવા માટે “sorg માવાન સ્વયમ્” જાતે અવતર્યા. આ સમયે જીવને બ્રહ્માનંદમાં–પૂર્ણરસમાં તરબોળ કરવાની આવશ્યકતા હતી, અને તેટલા માટે પૂર્ણ રૂપે પ્રગટ્યા. ઉચ્ચ સ્થિતિનો અનુભવ પ્રાપ્ત થાય તે માટે સાધુજીએ તેને આમંત્રણ કર્યું હતું; માતા પૃથ્વીએ વિનતિ કરી હતી અને દેવગણે પ્રાર્થના કરી હતી માટે જ તે પૂર્ણરૂપે પ્રગટ્યા. પ્રભુને સહાય કરવા માટે વૈકુંઠમાંના નિયમુક્ત ભકતાએ રાસલીલામાં ભાગ લીધો હતો, અને દેવગણે ઐશ્વર્યલીલામાં ભાગ લીધે. હતો. તે ભક્તો તથા દેવે બધા સાધારણ જીવથી શ્રેષ્ઠ હતા; સર્વ આદર્શરૂપ હતા.
પ્રિય બધુઓ અને ભગિનીઓ ! વ્રજગોપીઓ નિત્યમુક્ત જીવ હતા; આપણુ જેવા બંધાએલા જીવ ન હતા. અન્યનું એય કરવાની લાલસાવાળા, અનેક આત્માઓને કલ્યાણ પંથ પર દેરવાની શક્તિ ધરાવનારા, તે ઉચ્ચ કોટિના આત્માઓએ
રણને લીલામાં મદદ કરી આપણા પર અનુગ્રહ કર્યો અને વલણ આદર્શ બન્યા છે અને તેના સ્વજનેએ મૃત્યુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
લોકપર અવતરી આપણા જેવા શુદ્ર છ માટે ધર્મ સંસ્થાપના કરી. શ્રી કૃષ્ણ શ્રીમદ્ભાગવત ૧૦-૧૩-૩૭, માં કહ્યું છે કે –
" मनुग्रहाय मत्तानां मानुषं देहमाश्रितः।
मजते ताशीः क्रीडा याः श्रुत्वातत्परोमवत् ॥ ભકતો પર અનુગ્રહ કરવા માટે માણસનું શરીર ધારણ કરીને હું એવી કડા કરું છું કે જે સાંભળીને જીવ તે પરાયણ થાય.”
“ સ્ત્રીઓની આવશ્યકતા. રાસક્રીડાનો વિષય વાંચતાં વાંચનારના મગજમાં એકદમ એ પ્રશ્ન ઉઠે છે કે શ્રી કૃષ્ણને મધુરભાવ પ્રસરાવવો હતો તેમાં ગોપીઓની સ્ત્રીઓની શી આવશ્યકતા હતી? ઋષિ-મુનિજનેએ
દેહ શા માટે ધારણ કર્યા? હવે આપણે તે બાબત પર વિચાર કરીએ. વિકાસક્રમ માટે જીવને પુરૂષદેહ તેમ જ સ્ત્રીદેહ બને ધારણ કરવા પડે છે. જે ગુણે પુરૂષદેહે ખીલવાય તે ગુણે સ્ત્રીદેહે ન ખીલવી શકાય, તેવી જ રીતે જે ગુણે સ્ત્રીદેહે ખીલવાય તે ગુણે પુરૂષદેહે ન ખીલવી શકાય. પુરૂદેહે તેમજ સ્ત્રીઓ લિન્ન ભિન્ન પ્રકારના અનુભવે મળે છે, ભિન્ન ભિન્ન ગુણે ખીલવાય છે, અને ભિન્ન ભિન્ન દુર્ગણે ત્યજી દેવાય છે. જીવ પુરૂષદેહે પરાક્રમ, સાહસ, ખંત આદિ ગુણો ખીલવે છે અને સ્ત્રીદેહે દયા, મીઠાશ, સહનશીળતા, પ્રેમ આદિ ગુણે ખીલવે છે. પ્રેમરસ–પ્રીતિરસ-મધુરરસ માટે દેહની આવશ્યક્તા છે. સ્ત્રીના હૃદયમાં જેટલે અંશે પ્રીતિને ધ્વનિ ગાજી ઉઠે છે તેટલે અંશે પુરૂષના હૃદયમાં ગાજી ઉઠતા નથી. સી જેટલે અંશે પ્રેમાનુરક્ત બને છે, દયા બતાવે છે, મધુરરસ ચાખે છે અને ચખાડે છે તેટલે અંશે પુરૂષથી તે બાબતે બનતી નથી. ઘણેખરે ભાગે પુરૂષે શુષ્ક જ્ઞાનમાં તર્કવિતર્ક કરનારા છે, જ્યારે સ્ત્રીઓ ને સર્ગિક રીતે ધર્મપરાયણ છે. આધુનિક કાળમાં જે આર્યગ્રહોમાં શંખનાદ થતા હશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
ધૂપ દીપ સળગાવાતા હશે, વ્રત નિયમાદિનું પરિપાલન થતુ હશે તથા માંસ મદિરા આદિ અભ્રાજ્ય પદાર્થો ગૃહમાં નહિ તૈયાર થવાનુ થતુ હશે તે તે આય વિનતાએના ગુણેાને લીધેજ, તેઓની ધર્માધીનતાને લીધેજ. એ તેા નિ:સ`શય છે કે સ્ત્રી એ મહામાયાના અંશ છે, સ્ત્રી પતિને સસ્વ અર્પણ કરી દે છે તેથી તે સંસારને પેાતાના માની તેમાં લુબ્ધ થતી નથી અને તેથી કૃષ્ણપ્રેમમાં-રસભાવમાં સહજ લીન થાય છે અને પુરૂષાથી પૂજાય છે. આ કારણથીજ તત્રામાં સ્ત્રીની પૂજાની વ્યવસ્થા કરેલી છે. પુરૂષા જ્યારે હું પણું ત્યજી દઈ સ્ત્રીના જેવું હૃદય કરી શકશે ત્યારે ગેાપીપ્રેમના મધુરા મા પર વિહરવાને શક્તિવાન થશે. સ્રી, પુરૂષને ધર્મના માર્ગ પર દોરે છે, તેને મધુર રસમાં તરાળ કરી મધુર મનાવે છે અને ત્યારપૂછી અને એક થઇ ઇશ્વર સાધનમાં તત્પર બને છે. જે સમયે શ્રીકૃષ્ણે રાસલીલા કરી તે સમયે જગત્માં શુષ્કજ્ઞાન પ્રસરી રહ્યું હતુ; યજ્ઞયાગાદિકના શુષ્ક વ્યાપારમાં સર્વ લિપ્ત હતાં. જ્યારે ગેાપખાલકા શ્રીકૃષ્ણના કહેવાથી બ્રાહ્મણેા પાસે અન્ન માગવા ગયા ત્યારે તે શુષ્ક વેદાન્તી બ્રાહ્મણેાએ કઈ નહિ આપ્યું તેથી તે સમયે પ્રસરી રહેલા શુષ્કજ્ઞાનનું દિગ્દર્શન થાય છે, પણ જ્યારે બ્રાહ્મણીએ પાસે ગેાપખાલકા ગયા ત્યારે તે સીએએ તેઓને અન્ન આપ્યુ. માનવીઓને મધુર રસને માર્ગ લેવા હાય તાધમાં મદદ કરનારી સ્ત્રીઓને આકૃષ્ટ કરવી જોઈએ. આટલાજ માટે ઋષિમુનિજના સ્રીદેઙે અવતર્યા અને શ્રીકૃષ્ણે ગેપીએ સાથે રાસલીલા કરી.
મધુરસ.
મધુરરસ–દિરસ પ્રસરાવવા માટે શ્રીકૃષ્ણે ગેાપીએનીસીએની સહાય શા માટે લીધી હતી તે આપણે ઉપર જોઇ ગયા, પરંતુ કેટલાદ- મધુરસ-શૃ ંગારરસ નિદ્ય ગણે છે; શૃંગા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
રરસ નિ છે તે વાત ખરી; પણ કેવા પ્રકારનો શૃંગારરસ નિંદ્ય છે અને કેવા પ્રકારને નથી તે આપણે જોવું જોઈએ. શૃંગારરસની શારીરિક ક્રિયા નિંદ્ય છે, પણ તેથી રસ પતે સિંઘ નથી. વિશ્વને મધુરરસ શૃંગાર રસમાંજ સમાએલો છે. કવિત્વ કહો, આનંદ કહે, ઉદ્દીપન કહે, વ્યગ્રતા કહે કે આત્મસમપણ કહ, એ બધું શુંગારરસમાં જ છે; માટે શૃંગારરસ સર્વ રસમાં શ્રેષ્ઠ છે. અન્યને પિતામાં લુબ્ધ કરી દેવાની શક્તિ તથા અવરને માટે આત્મસમર્પણ કરવાની શક્તિ ફક્ત આ રસમાંજ સમાએલી છે. ભૂત્યના ભૂત્યત્વમાં, મિત્રના મિત્રત્વમાં, જનનીના વાત્સલ્ય ભાવમાં આટલું બધું આત્મસમર્પણ નથી; માટે જ સર્વ કરતાં મધુરરસ અમૃતમય છે, બધા રસનું સત્વ આમાં સમાએલું છે. વૈષ્ણવ શાસ્ત્રમાં આ રસને ઉજ્વળ રસ કહે છે.” એ રસમાં જે કામનું વિષય વાસનાનું-અંગસંગ ભાવનું મિશ્રણ થાય તો એ રસ અપવિત્ર થાય, નિંદ્ય ગણાય, ત્યજવા યોગ્ય કહેવાય અને આત્માની ઉન્નતિને બદલે અધોગતિ કરાવનારે કહેવાય; પણ જે પદાર્થમાં અંતર્ગત રહેલાં ચેતન્ય તરફ દષ્ટિ ૨ખાય તો તે મધુરરસ પરમ પવિત્ર છે અને તેનાથી જ પૂર્ણ અખંડ આનંદમય શ્રીકૃષ્ણચંદ્રની પ્રાપ્તિ થાય છે. ગોપીઓએ પણ તે રસ દ્વારા શ્રીકૃષ્ણચંદ્રને પોતાના બનાવ્યા–તેનામાં તન્મય થઈ ગઈ અને તેથી કરીને જ તેમના સંબંધ વિશેના અધ્યાય શ્રીમદ્દ ભાગવતમાં શૃંગારિક ભાષામાં લખાયા છે. તે શૃંગાર છે પણ મલિન નથી એ દષ્ટિ રાખજે. આપણે તે અધ્યાયો વાંચીએ તે કૃષ્ણગોપી પ્રેમનું સત્ય દર્શન આપણને થાય; બાકી તો ફાંફાં મારવાનાં.
સત્ય પ્રેમ. પ્રિય વાંચનાર ! ગોપીપ્રેમતત્વ સમજવા માટે પ્રથમ તે સામાન્ય પ્રેમનું લક્ષણ જાણવું જોઈએ. “વિનાશનું કારણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
વિદ્યમાન હોય, તે પણ જે સર્વ રીતે નાશ રહીત છે, એટલે કે પણ રીતે જેનો નાશ થતો નથી, એવા યુવક-યુવતિના સરળ ભાવને પ્રેમ કહે છે; એટલે કે પ્રિયજનનું રૂપ નાશ પામ્યું હોય, ગુણ નાશ પામ્યા હોય, આદરસત્કાર નાશ પામ્યા હેય, પ્રિયજનનું હદય બીજા માટે હેય, તે સેંકડે દોષથી ભરેલો હોય, તે પણ જે પ્રેમ નાશ પામતે નથી, તે જ ખરેખર પ્રેમ છે, જેનાથી ચિત્ત સંપૂર્ણ સ્નેહમય થાય છે, અને પ્રિયપાત્ર ઉપર અતિશય મમતા ઉત્પન્ન થાય છે, તે ગાઢ ભાવને જ પંડિતે પ્રેમ કહે છે. કામ અને પ્રેમ એ બન્નેને સંબંધ છે, એ બન્ને એક બીજાની પાસે રહે છે, પણ કામનું ખેંચાણ કામને નીશે થોડીવારજ સ્થિર રહે છે. તે ક્ષણની રમત છે. રૂપને નીશે ઉતર્યો, ઇંદ્રિયે પરિતૃપ્ત થઈ, પ્રિયજનને અનાદર થયે એટલે તે ખેંચાણું જતું રહે છે. લોઢા અને સેનામાં જેટલો ભેદ છે તેટલો ભેદ કામ અને પ્રેમમાં છે. પિતાના સુખની ઇચ્છા તે કામ, અને ઈશ્વરની પ્રીતિની ઈચ્છા તે પ્રેમ. પિતાના સુખમાં તત્પરતાને ભાવ તે કામ અને ઈશ્વરી સુખમાં તત્પરતાને ભાવ તે પ્રેમ. કામ આંધળો છે; પ્રેમ પવિત્ર સૂર્ય છે. ગોપી પ્રેમ પણ તેવો જ છે ગોપીઓના શુદ્ધ પ્રેમનું નામ કામ હોવા છતાં પણ તે ખરેખરે કામ નથી, પણ માત્ર વિશુદ્ધ પ્રેમ જ છે, ગોપીઓ પિતાના સુખને માટે કાંઈપણ કરતી ન હતી, કૃષ્ણનું મુખ એજ તેમનું લક્ષ્ય અને આનંદ હતે. કૃષ્ણને સર્વ અર્પણ કર્યું હતું, ગોપીહદયને એ ભાવ જીવનને ઉન્નત ધર્મ છે.” - જે ગોપીભાવની આપણને ઝાંખી થાય તો આપણે રાસલીલાનું તત્ત્વ કંઈક સમજી શકીએ. પરમ ભક્ત નરસિંહ મહેતાજીએ પણ પોતાના એક ભજનમાં ગાયું છે કે “નર અન્ય નારી રૂપ;” એટલે કે કોઈપણ જે નારીભાવ-બોપીભાવ
મારણ કરે તેજ તેને કહ્યું છે. આવી રીતે ગોપીઓ સાધારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
જીઓ ન હતી, પણ ઝુિનિના અવતારરૂપ હતી. તેઓના શ્રેમ અને શંગાર સાધારણ ન હતો; પણું ઉત્કૃષ્ટ હતું. એ બધું એ આપણે કંઈક સમજીએસ્થળ દષ્ટિથી જોવું ત્યજી દઈ સૂક્ષ્મ દષ્ટિથી તપાસીએ-તે રેડ અંશે આપણે રાસલીલાની દિવ્ય ખૂબી સમજી શકીએ. - પ્રિય જીજ્ઞાસુ બધુઓ અને ભગિનીઓ! આપણે ઉપર વાંચી ગયા કે, પ્રત્યેક ગોપી કઈ મહાન ઋષિ-મુનિના અવતારરૂપ હતી, શ્રીકૃષ્ણ પિતે પરમાત્મ સ્વરૂપ હતા, અને તેઓના શૃંગારરસ-પ્રેમરસ–ઉજવળરસ તે સાધારણુ–પાર્થિવરસ ન હતા, પરંતુ કઈ દિવ્ય અલોકિકરસ હતો. રાસલીલામાં આધ્યાત્મિક અર્થ શું સમાએલે છે તે જોવા હવે જે આપણે પ્રયત્ન કરીશું તે કંઈક સમજણ પડશે ખરી. અગર જો કે સ્વાનુભવ વિના તે પ્રકાશ કેટલે બધો ઝળહળતા અને સુખદાયી હોય તે કહી શકાય તેમ નથી; માત્ર કલ્પનાના બળવડે બુદ્ધિ જે કંઈ યત્કિંચિત્ ગ્રહણ કરી શકે તેટલું જ પ્રાપ્ત કરી શકાશે.
આત્મા અને પરમાત્મા. ગોપી તે આત્મા છે, શ્રીકૃષ્ણ પરમાત્મા છે. આત્મા, પરમાત્મામાં કેવી રીતે લીન થઈ જાય છે; જીવ જીવપણું ત્યજી દઈ શીવ કેવી રીતે બને છે, દ્વૈતભાવને ત્યજી દઈ અદ્રેતાનંદને અલભ્ય લાભ શી રીતે લઈ શકાય છે, ગોપી કૃષ્ણમય કેવી રીતે બની જાય છે તે બધું રાસલીલામાં છે. આત્મા સત્યપરથી, પરમાત્મામાંથી વિશ્વને અનુભવ લેવાને જૂદે પડે છે, તે તપલેક, જનક, મહર્લોક, સ્વર્ગાક, ભૂવર્લોકમાંથી પસાર થઈ, તેમાંના અનેક અનુભવોને મેળવતે મેળવતે, પોતાના વેતન્યરૂપ પ્રકાશને અનેક ભૂમિકાઓના પદાર્થોના રસમાં લુબ્ધ થવા દઈ, તે ભોંકપર આવે છે. આ લેકપર તે વિશ્વમાંના પ્રત્યેક પ્રકારને અનુભવ લેવા માટે જડ તેમજ વનસ્પતિ આદિ પદાર્થોમાં ભળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૨
જાય છે; એટલે કે પત્થર, ગિરિ, નદી, વૃક્ષ આદિજડ તેમજ વનસ્પતિ પદાર્થોમાં તે દાખલ થાય છે, વિધવિધ પ્રકારના આનંદ મેળવવા તે વિધવિધ પ્રકારના પદાર્થાંને ખારું છે. તેનું ચૈતન્ય, તેની આત્મજ્યેાતિ-જડ પદાર્થોના આંદાલનામાં ખાઇ જાય છે. તે પાતાનું આત્મભાન વિસરી જાય છે અને બહિર્મુખ બને છે. જડ પદાર્થમાં આત્મા કેટલાક કાળ વીતાડે છે; ત્યાંના અનુભવઆનંદ લેવાઇ રહ્યો એટલે ત્યાંથી કટાળી, પ્રાણી દેહમાં દાખલ થાય છે; ત્યાં પણ કેટલેાક સમય વીતાડે છે, અનુભવ મેળવે છે; તે દેહમાં મળતાં આનંદ અને દુ:ખ ભાગવે છે, અંતે તે માનવદેહમાં પ્રવેશે છે. જીવ પ્રથમ માનવદેહમાં સુખ મેળવવાની આશા રાખે છે; તે સુખ મેળવવા અનેક પદાર્થો પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરે છે; પદાર્થો પ્રાપ્ત કરવામાં અનેક દુઃખા સહન કરે છે; લાલસા તૃપ્ત કરવા માટે નિશદિન મચ્યા રહે છે; ખાદ્ય પદાર્થાથી પ્રથમ તેા ક્ષણિક આનંદ થાય છે. પરન્તુ અન્તે દુઃખના વર્ષાદ વરસે છે; નિત્યાનંદ મળતા નથી, તેથી માહ્ય પદાર્થો પરની પ્રીતિ ન્યુન થાય છે. આ ખાદ્ય પદાર્થો મને કર્દિ આનંદ આપી શકે તેમ નથી.” તે પ્રમાણે સમજી પોતે પાતાપણું જોવા માટે, અંતરના આનંદ લેવા માટે, પદાથી કંટાળી જઈ, પેાતાના સત્યસ્વરૂપનું શેાધન કરવા ઇચ્છે છે. આ સ્થિતિએ જ્યારે જીવ પહોંચે છે, એટલે કે જ્યારે પૃથ્વીની કાઇપણ વસ્તુ, નિત્યાનંદ કે જેની તે શેષ કરે છે, તે આપી શકતી નથી; અને જ્યારે ચૈતન્યને જોવા માટે આત્મજ્યાતિ પ્રગટાવવા માટે—જીવ આતુર અને છે, તેને તે પ્રકારની તાલાવેલી લાગી રહે છે ત્યારે તેના પ્રવૃત્તિ માના અંત આવે છે અને નિવૃત્તિ માર્ગીની શરૂઆત થાય છે. હવે બહિર્મુખ મટી તે અંતર્મુખ બને છે; હવે તે પાતાના અંતરના આનદ શેાધવા પ્રયાસ કરે છે. હવે તેનુ આંતર જીવન બદલાઈ જાય છે; તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
વિચાર કરે છે, પણ ઉદ્ભુ, તે ઈચ્છા રાખે છે, પણ શુભ; તે કર્મ કરે છે, પણ સારાં પિતાનાં કર્મ, ઈચ્છા અને વિચારનું શું પરિણામ આવશે તેની તેને દરકાર રહેતી નથી; માત્ર કર્મ કરવાં જોઈએ તે માટે તે કર્મ કરે છે, પણ તેનાં પરિણામ-કુળ માટે તે બંધાતું નથી. તે સર્વ શ્રીકૃષ્ણાર્પણ કરે છે. તેની ઈચ્છા અહિંયા રહેવાની નથી. પુનઃ તાતના ભુવનમાં–પવિત્ર પિતાના ગૃહ તરફ જવાની તેની ઈચ્છા છે, પ્રભુને પિકાર પાડી બોલાવે છે, એટલે તાત-પિતા-પ્રભુ-કૃષ્ણ બંસી નાદ કરે છેવેણુગીત લલકારે છે-આત્મધ્વનિ થાય છે. ગેપી-છવ ગાડે ગાંડ બની જાય છે, પ્રભુને-શ્રીકૃષ્ણને મળવા ગોપી ગૃહકાર્ય ત્યજી દે છે અને ઘેલી ઘેલી બની રાધા રમણને મળવા વનમાં દેડી જાય છે...જીવ બાદ ક્રિયાઓ ત્યજી દે છે અને ઘેલો ઘેલે બની પ્રકૃતિના પતિને, પરમાત્માને શોધવા હદય વનમાં નીકળી પડે છે. હાલા ભક્તજનો! કૃષ્ણ નામપર વારી જનારા રસીલાઓ ! પરમાત્મામાં લીન થઈ જવાની જીવની વૃત્તિની આ સ્થિતિ તે રાસકીડાના પ્રારંભની સ્થિતિ છે. શ્રીકૃષ્ણના જન્મ પતિથી રાસક્રીડાના પ્રારંભ તથા સમયની સ્થિતિ તે, જીવના પ્રવૃત્તિ માર્ગને ત્યજી દઈ આત્મશાધન માટેના પ્રયાસની સ્થિતિ છે. આત્મશોધન કરવામાં કેટલી કેટલી મુશીબતે વેઠવી પડે છે, કેવા કેવા માઠા પ્રસંગે આવે છે તેનું જે વર્ણન કરવા જઈએ અને શ્રીકૃષ્ણની બાળકીડાના પ્રસંગે-પૂતનાવ, અઘાસુર, બકાસુર આદિ અસુરના વધ, ગોવર્ધનનું તળવું, વાહરણ આદિનું વર્ણન કરી તેના આધ્યાત્મિક રહસ્ય સાથે તેને સુકાબલે કરતાં જઈએ તે રાસક્રીડામાં રહેલું સર્વ આધ્યાત્મિક રહસ્ય સહજ સમજાઈ જાય પણ લેખ અત્યન્ત લાંબો થઈ જાય અને પ્રસ્તુત વિષયને ત્યજી દઈ આડે રસ્તે દોરવાઈ જવાય તેટલા માટે તે બાબતને પડતી મૂકી દઈએ અને રાસકીડાની બાબત પર વિચાર કરીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૪
H
આધ્યાત્મિક રહસ્ય - શ્રીકૃષ્ણ-પરમાત્માએ બંસીનાદ-આત્મધ્વનિ કર્યો, ગેપીનેઆત્માને ચમકારે થયેક ગેપી હર્ષાશ પાડવા લાગી–આત્મા આનંદથી અશ્રુ સારવા લાગ્યું ગેપીએ ગૃહકાર્ય ત્યજી દીધુંઆત્માએ બાહ્ય ક્રિયાઓનો ત્યાગ કર્યો, ગેપી વનમાં દોડી ગઈ, રાધારમણને માટે-આત્મા હદય વનમાં દોડી ગયે, પ્રકૃતિ પતિને માટે. “હે કનૈયા, હે કનૈયા.” પિકાર કરતી ગેપી કૃષ્ણપ્રતિ દોડવા લાગી. “હે પરમાત્મા, હે પરમાત્મા’ પિકાર કરતો આત્મા પ્રભુને શોધવા લાગે. વૃંદાવનની કુંજગલીમાં શ્રીકૃષ્ણને મળવા-ભેટવા ગોપી મુરલી નાદને આધારે આધારે દેડી ગઈ; હદય વનની દિવ્ય, પ્રેમ ગલીમાં પરમાત્માને મળવા-ભેટવા આત્મા બ્રહ્માનંદને આધારે આધારે દેડી ગયે. ગેપી કૃષ્ણને નેહ વર્ષાવતી જેવા લાગી, આત્મા પરમાત્માને દિવ્ય સનેહઝરણાંમાં સ્નાન કરાવતે તેને નિરખવા લાગે. કૃષ્ણ ગેપીની ચિકિત્સા કરવા માટે, પિતાને સંગ ત્યજી દઈ, વૃજમાં પાછા જવાને કહ્યું. પરમાત્માએ જીવની ચિકિત્સા કરવા માટે, દિવ્ય સંગ ત્યજી દઈ, વિશ્વની બાહ્ય વસ્તુઓમાં પાછા જવાને કહ્યું. ગોપી ગળગળી થઈ ગઈ, વૃજમાં ગઈ નહિ પણ કૃષ્ણને વળગી પડી, બાઝી પડી. આત્માએ વિશ્વની બાહ્ય વસ્તુઓમાં પુનઃ લીન થવાનું પસંદ ન કર્યું, પણ પરમાત્માને વળગી પડ્યો-તેનામય થઈ ગયા. શ્રીકૃષ્ણ ભગવાન ગેપીને રમાડવા લાગ્યા તેથી ભગવાન તરફથી સન્માન મેળવતી એવી ગેપી પૃથ્વી ઉપર પિતાને સર્વ સ્ત્રીઓ કરતાં ઉત્તમ માનવા લાગી એટલે બ્રહ્માને તથા દ્ધને પણ વશ કરનારા ભગવાન્ તે ગેપીના સ્વતંત્રપણાના મદને તથા અભિમાનને જોઈને, તે ઉતારવા માટે તેના પર
સત્ર થવા માટે ત્યાં જ અંતર્ધાન થઈ ગયા; પરમાત્માના ખેળામાં ગેલ કરતે આત્મા અન્ય આત્માઓ કરતાં પોતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
એક માનવા લાગે આત્માના અહંભાવને નાશ થાય અને તેને શીખવી રહેલે એક ઉત્તમ પાઠ શીખે, તેવા શુભ આશચથી પરમાત્મા પણ અંતર્ધાન થઈ ગયા-પ્રકાશવા માંડેલી આત્મચેતિ બંધ પડી ગઈ, અદશ્ય થઈ ગઈ; અને ગોપીની જેમ આત્મા પણ એકલે થઈ રહ્યો.
અધ્યાત્મજ્ઞાનની તૃષાથી પીડાતા જીજ્ઞાસુઓ ! શ્રી કૃષ્ણ પ્રેમની ઝાંખી કરવાની લાલસા ધરાવનારા સન્તો અને સાધ્વીઓ! ગેપી પૂર્ણ રીતે કૃષ્ણમય બની જાય, આત્મા સંપૂર્ણ રીતે પરમાત્મ સ્વરૂપ બની જાય, તે પહેલાં આ પ્રકારની ચિકિ
સાની, પરીક્ષાની આવશ્યકતા રહે છે. વેત મંદિરના પુજારીઓ (Brothers of the White Lodge) કહે છે કે પ્રત્યેક દિક્ષા (Initiation) લીધેલા સન્ત વા સાધ્વીનું (પવિત્ર મંદિરમાં આવે તે પહેલાં, વિશ્વમૂર્તિની ઝાંખી થાય તે પહેલાં ) ત્રિલેકીનું બંધન તોડવા માટે, મોક્ષને માર્ગ ખુલ્લે થાય તે માટે, ઉચ્ચ પદ પ્રાપ્ત થાય તે માટે, “આત્મવત્ સર્વ ભૂતેષુ”નું યથાર્થ જ્ઞાન, અનુલવ સહિત થાય તે પહેલાં, દિક્ષિતની ચિકિત્સા થાય છે, પરીક્ષા લેવાય છે. જે તે પરીક્ષામાં વિજયી. નીવડે તે તેને માટે વિશ્વમંદિરનાં દ્વાર ખુલ્લાં થાય, મેલપ્રાપ્તિનો માર્ગ સરળ બને, ઉચ્ચપદ પ્રાપ્ત કરે, ત્રિલોકીનું બંધન
ટે, જન્મ મરણના ચકાવામાં ગોથાં મારવાનું બંધ થાય અને વિશ્વના સર્જનહાર સાથે એકતાર થવાય, પ્રભુમય થવાય.
જીવની સેટી. મહાન ઋષિ મુનિનાં સંતાનો! આત્મા માટે તે સમય કેવી કટોકટીને છે તેનું વર્ણન શી રીતે થાય! તેલ કટોકટીના સમયમાં અનેક આત્માઓ નિષ્ફળ નીવડ્યા છે; આત્મશોધન ત્યજી દીધું છે; યોગભ્રષ્ટ થયા છે; નિર્બળતાને લીધે પુનઃસંસારમાં ગાથાં ખાવા લાગ્યા છે. આ પરીક્ષા કેટલી બધી દુસ્તર છે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૬
માટે શ્રી ભગવાને પોતે શ્રીમદ્દ ભગવત ગીતામાં કહ્યું છે કે મને પામવાને અસંખ્ય માનવીઓમાંથી થોડા જ પ્રયત્ન કરે છે અને તે પ્રયત્ન કરનારા ઘડાઓમાંથી કઈ વિરલ આત્મા મને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ કે દુનિયાપરના અસંખ્ય આત્માઓમાંથી છેડાજ આત્મા પ્રવૃત્તિ માર્ગ પરના બહારથી શુભ દેખાતા પણ અંતે અશુભ કરનારા પદાર્થોપરને મેહ ત્યજી દે છે. ક્ષરને ત્યજી દઈ અક્ષરને માટે પ્રયત્ન કરે છે અને તે પ્રયત્ન કરનારાએમાંથી આવી કટોકટીની કસોટીને સમયે અનેક ભ્રષ્ટ થાય છે, નિષ્ફળ નિવડે છે; માત્ર કઈ વિરલ આત્મા જ તે પરીક્ષાને પસાર કરી પરમાત્માને પ્રાપ્ત કરે છે; ગોપીની-આત્માની, કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા-આત્મતિ અદશ્ય થઈ ગઈ, તે સમયની સ્થિતિનું યથાર્થ વર્ણન કરવું, તે મારા જેવા ક્ષુલ્લક પ્રાણીની કલમથી બની શકે તેમ નથી. મહા મુશીબતે શોધીને હાથમાં આવેલો હીરે જ્યારે ચાર લુંટી જાય, અતિ તૃષાથી પીડાએલને જળને ખ્યાલ મળે અને પ્યાલામાંનું જળ પીવાને ભાગ્યશાળી બને તે પહેલાં જળ ઢોળાઈ જાય, સાત દિવસ સુધી જેને સુકા રિટલાને કકડો પણ ન મળ્યા હોય તેને દુધપાક, મીઠાઈ આદિથી ભરપૂર થાળ મળે અને ખાવાનું શરૂ કરે તે પહેલાં અમૃત અન્નમાં કોઈ ઝેર ભેળવી જાય, આંધળાને લાંબા સમયથી ખાએલ ચક્ષુ પાછી મળે અને ચક્ષુવડે સૃષ્ટિસંદર્ય જેવાને આનંદ લ્ય, તે પહેલાં ચક્ષુને કઈ કટારવડે ભેંકી નાંખે, ત્યારે તે માનવીની જે પ્રકારની દુઃખમય સ્થિતિ થાય છે તેના કરતાં પણ લાખે ગણી, અરે! કરોડે ગણી દુઃખમય સ્થિતિ ગેપીનીઆત્માની છે. જેને માટે સતાન ત્યજ્યાં, ઘરબાર છોડી દીધાં, પતિસ્નેહ વિસારી દીધે, તે કૃષ્ણ હાથમાં તાળી દઈ, આનંદ આપી, અંતર્ધાન થઈ જાય ત્યારે ગોપી રડવા લાગેજ, તેને દુઃખ થાય જ. જે આત્મજ્યોતિ માટે સંસારના અનેક ભેગો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૭.
ત્યજી દીધા, અનેક મુશીબતે વેડી, કામ, ક્રોધ, અનેક આંતર રિપુઓને સંહારવામાં અનેક પ્રકારની મુંઝવણે વેઠી, તે આત્મ
ચેતિ જ્યારે પ્રકાશ આપી આત્માને પુનઃ અંધકારમાં છડી દે ત્યારે આત્માને ગ્લાનિ થાય જ. ગોપી કનયાના નામને પોકાર કરતી કરતી ઘેલી થયેલી તે વૃક્ષને, નદીને, મૃગબાળને, લતાને, યશોદાનંદન માટે પૂછતી :પૂછતી વનમાં ફરવા લાગી; ભગવાનના માર્ગને શોધતી ગોપીએ ભગવાનનાં પગલાને કે સ્ત્રીનાં પગલાંની સાથે સેળભેળ થયેલાં દીઠાં તે જોઈ ગેપી આતુર થઈ બોલી ઉઠી કે, અરેરે ! ગોવિંદ ભગવાન મારે ત્યાગ કરીને તે ગેપીને લઈ એકાંતમાં ગયા છે, આ ગેપીએ ભગવાન શ્રીહરિની ખરેખર આરાધના કરેલી હોવી જોઈએ. “શ્રી કૃષ્ણ ભગવાન પિતાથી જ પ્રસન્ન થનારા પોતાના વિષે રમનારા અને સ્ત્રીઓથી લલચાય નહિ તેવા હતા. તોપણ કામી પુરુષોની દીનતા દર્શાવવા માટે તે સ્ત્રીની સાથે રમતા હતા. ભગવાન જેને એકાંતમાં લઈ ગયા હતા તે ગેપી બીજી પીઓ કામનાવાળી છતાં પણ તેઓને ત્યાગ કરીને “આ પ્રિય કૃષ્ણ મને અનુકૂળ રહે છે,” એ વિચાર કરીને તે સર્વ સ્ત્રીઓમાં પોતાને ઉત્તમ માનવા લાગી. પછી વનપ્રદેશમાં આગળ જઈને તે ગર્વિષ્ટ સ્ત્રીએ શ્રીકૃષ્ણને કહ્યું, “હું ચાલી શક્તિ નથી. જ્યાં આગળ તમારી રૂચિ હોય ત્યાં મને લઈ જાઓ.” આ પ્રમાણે કહ્યું એટલે શ્રી કૃષ્ણ તે પ્રિયાને કહ્યું કે, “મારા ખભા ઉપર બેસ.” પછી સ્ત્રી જેવી શ્રીકૃષ્ણના ખભા ઉપર બેસવા ગઈ કે શ્રીકૃષ્ણ અંતર્યાન થઈ ગયા અને પેલી ગોપી મનમાં પશ્ચાતાપ કરવા મંડી. “હે નાથ! હે રમણ ! હે પ્રિય! હે મહાભુજાવાળા! તમે ક્યાં છે? હે સખા! તમારી આ રાંક દાસીને સમીપમાં દર્શન આપે.” એટલામાં ભગવાનના માર્ગની શોધ કરતી પેલી ગોપીઓ વનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૮
ફરતી ફરતી આવતી હતી, તેઓએ પાસેના ભાગમાં પ્રિયના વિરહથી ગભરાએલી અને દુઃખી થયેલી પિતાની સખીને દીઠી. દુઃખી થયેલી સખીએ ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી પિતાને મળેલું માન તથા દુષ્ટતાથી મળેલું અપમાન કહી બતાવ્યું. તે સાંભળીને ગોપીઓ ઘણું આશ્ચર્ય પામી.” જીવ પરમાત્માના નામને પિકાર કરતો કરતે હદયવનની ભક્તિરૂપ કુંજલડીમાં તેને શોધવા લાગ્યું. તે જીવે પોતાના જેવા અનેક જીવેને પરમાત્માની શોધ કરતા જોયા. દિક્ષિત થએલા છે તે ભક્તિરસમાં તરબોળ થએલા એક જીવને આધ્યાત્મિક પ્રદેશના મહાન માર્ગ પર આગળ વધતો જોઈને વિચાર કર્યો કે ખરેખર ! તે આત્માને પરમાત્મામાં લગની લાગી છે. પરંતુ અફસોસ ! દિક્ષાનું અમુક દ્વાર ઓળંગી તે આત્મા પાછળ રહેલાં જીવ કરતાં પિતાની જાતને શ્રેષ્ઠ માનવા લાગ્યું, “પરમાત્મા–ગુરુની મારા પર સંપૂર્ણ કૃપા છે, બીજા પર નહિ, હું તેને વિશેષ વહાલો છું, હું સત્ય ભક્ત છું, જ્ઞાનગી છું, કર્મયોગી છું; મારો એગ ઉત્તમ છે.” બસ, થઈ રહ્યું; અહંકાર તત્તે તેનું પતન કર્યું; આત્માની દ્રષ્ટિથી પરમાત્મા-ગુરૂ અંતર્ધાન થઈ ગયા અને આત્માનું અધઃપતન થયું અને તે જીવ તરફની સ્થિતિ સાથે સ્થિતિને અનુભવ કરવા લાગે, તેને પરિતાપ થવા લાગે. પરમાત્મા–ગુરુ તરફથી મળેલી કૃપા તથા પિતાના અહંકાર વડે પરમાત્માને વિગ થયે તે કહી બતાવ્યું તે સાંભળીને ગોપીઓ–જી ઘણું આશ્ચર્ય પામ્યા. તેને પણ પોતાની ભૂલની-દેષની સમજ પડી, પોતે બીજા છ કરતાં શ્રેષ્ઠ છે, એ વિચારે મને પ્રભુથી-પરમાભાથી અળગો કર્યો છે તેનું તેને ભાન થયું તેને પરિતાપ થવા લાગે; પોતે જ પિતાના પગ પર કુહાડો માર્યો છે તેનું તેને ભાન થયું, ગોપીને-આત્માને સ્વદેષનું ભાન થયું. આત્મા (મન) આત્માને મિત્ર છે તેમજ રિપુ પણ છે તેનું યથાર્થ અનુભવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
સહિત જ્ઞાન થયું; એક વખત ઠેસ વાગી, હવે પુનઃ તે પ્રકારની ભૂલ ન થાય તે માટે, અહંકાર-અભિમાન–મદ ન આવી જાય તે માટે “હું બીજા કરતાં શ્રેષ્ઠ છું, મારાપર ગુરૂની–પ્રભુની કૃપા વિશેષ છે. ” એવી વિચાર સ્કૂરણ પુન: ન થાય તે માટે દઢ નિશ્ચય .
ગોપી–આત્મા મુરલીનાદ-ગુપ્ત નાદ (Voice of the Silence) સાંભળવા માટે, માર્ગ પરનો પ્રકાશ (Light On The Path) જેવા માટે, શ્રીકૃષ્ણને પરમાત્માને-ગુરૂને ચરણે ( At The Reet Of The Master) બેસવા માટે, તલપાપડ થવા લાગ્ય; પુનઃ કૃષ્ણદર્શન-પરમાત્માના દર્શન માટે પ્રબળ ઈચ્છા થવા લાગી.
ગુણિયલ ગુજરાતના કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ કે ભક્તિમાર્ગ પર પ્રવાસ કરનારા સ્નેહાળ સાધુજને અને સાધ્વીઓ ! કદાચ આપના હસ્તમાં જે ગુરૂ કૃપાથી અમૃતથી ભરેલે સુંદર પ્યાલે હોય તો તેમાં અભિમાન-અહંકારનું વિષ ન ભળી જાય તેની સંભાળ રાખજે, નહિ તો તમને ગેપીની જેમ પરિતાપ કરવાને સમય આવશે. શ્રીકૃષ્ણને દિવ્ય મુરલીનાદ-પરમાત્માને બહાનાદ શ્રવણ કરવાને આપણે કયારે ભાગ્યશાળી થઈશું !!!
સ્વદેષ ભાન, પ્રિય જીજ્ઞાસુ બધુઓ અને ભગિનીઓ! ગેપીને–આત્માને વષનું ભાન થયું ઠેસ વાગી. અહંભાવથી (Egoism ) પ્રભુ-કૃષ્ણ દૂર રહે છે, માન અપમાનથી પરમાત્મા વેગળા રહે છે, તે પ્રકારના જ્ઞાનને યથાર્થ અનુભવ જીવન-ગોપીને થયે. મુરલીનાદ-ગુપ્તનાદ માટે, માર્ગ પરના પ્રકાશ માટે પ્રિયના ચરણ પાસે બેસી પ્રિય મૂર્તિનું ધ્યાન ધરવા માટે તિવ્ર જીજ્ઞાસા ઉપન્ન થઈ; વિરહાગ્નિમાં ગોપી બળવા લાગી. સુખ, દુઃખ, માન, અપમાન, હર્ષ, શેક, આનંદ, પરિતાપ આદિ બંધના પાઠ શીખતે શીખતે માનવી પ્રભુને પહોંચે એવી કંઈક વિશ્વની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૦ અલોકિક રચના છે; અગર જેકે સુખ, દુઃખ, માન, અપમાન, હર્ષ, શેક, આનંદ, પરિતાપ એ એકજ વસ્તુની બે બાજુ છે, ભિન્ન ભિન્ન વસ્તુઓ નથી. એ એક્યનું જ્યારે ભાન થાય ત્યારે જ માનવી સત્વર પ્રભુના રસ્તાપર આગળ પ્રયાણ કરે; અને ત્યાં સુધી અજ્ઞાન અંધકારમાં ગોથાં ખાધાં કરે, અનેક ભૂલે કરતે રહે. “શ્રીકૃષ્ણ–પરમાત્મા પ્રતિનું મારે માન કેવું કે અપમાન કેવું ?” એ વિચાર હવે ગેપી-જીવના હૃદયમાં ઉપસ્થિત થયેલ અને તેની ચિત્તભૂમિપર હવે સત્યજ્ઞાનનો પ્રકાશ પડવાની તૈયારી થવા લાગી.
હૃદયસંગીત, સુવર્ણ ઉત્તમ પ્રકારનું છે કે નહિ તે માટે તેને અગ્નિમાં નાંખવામાં આવે છે; હીરે ઉત્તમ પ્રકારને છે કે નહિ તે માટે તેની ચિકિત્સા કુશળ ઝવેરી પાસે કરાવવી પડે છે; ચંદન સારૂં છે યા ખરાબ છે તે જોવા માટે તેને ઘસવું પડે છે; કેઈપણ વસ્તુ તેવી ઉત્તમ પ્રકારની છે કે નહિ તે નિશ્ચય કરવા ચિકિત્સાપરીક્ષા કરવાની આવશ્યકતા છે. ગોપીને પ્રેમ, શુદ્ધ, સાત્વિક, ઉત્કૃષ્ટ પ્રકારને છે કે નહિ તે જોવા માટે તેને વિરહાનલમાં નાંખી દેવામાં આવી, આત્માને આત્મતિ માટે ખરેખરી પૂન મચી રહી છે કે નહિ તે માટે માયાની ભઠ્ઠીપર નાખવામાં આવ્યે; પરન્તુ ગેપી કૃષ્ણને વિસરી ગઈ નહિ, આત્મા
જ્યોતિને વિસરી ગયા નહિ. એક સમયના મિષ્ટ ફળને ઉત્તમ સ્વાદ, મને રંજક સંગીતને દિવ્ય નાદ, રંગબેરંગી ચિત્રનું શુભ દર્શન, નાજુક કેમળ પુષ્પને સુગંધમય પમરાટ કે પ્રિય જનનું હૃદયપૂર્વકનું ભેટવું તે પણ કદિ વિસરાતું નથી તે ગેપી કૃષ્ણને આનંદ વિસરી જાય, આત્માના સ્મરણપટ પરથી અતિ દૂર થાય તે કેમ બને ? એક સમયની લાગી ગયેલી લગની તાલાવેલીનો આનંદ તે કેમ વિસરાય? વિરહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
નલથી બળતી ગોપીએ ગીત લલકાર્યું, કૃષ્ણના નામને, કનૈયાના નામને પિકાર કરવા લાગી. અરે ! તે ગેપીકગીતમાં કેટલે બધો ગુઢ અર્થ સમાયેલું છે ! ગોપી પિકાર કરે છે અથવા મીઠડું ગીતડું ગાય છે કે “ હે અમ્યુત ! અમે, પતિ, પુત્ર, સંબંધીઓ, ભાઈઓ તથા નાતિલાનું ઉલ્લંઘન કરીને તમારી પાસે આવ્યા છીએ; તમારાં ગીત ઉપર મેહિત થયા છીએ તે તમે અમારા આવવાનાં કારણને જાણે છે. અરે કપટિ ! રાત્રિને વખતે તમારા વિના બીજે ક્યાં પુરૂષ સ્ત્રીઓનો ત્યાગ કરે ? એકાંતમાં થયેલી સંકેતની વાતચીત, તેથી થયેલા પ્રેમને ઉદય, તમારું હસતું મુખકમળ, પ્રેમપૂર્વક જેવું અને લક્ષ્મીના સ્થાનરૂપ તમારૂં મેટું ઉરસ્થળ, આ સર્વ તરફ દષ્ટિ કરતાં અમને વારંવાર અત્યન્ત ઈચ્છા થાય છે અને અમારું મન મેહ પામે છે, પોતાના ભક્તોના હદયના રોગને જે ઔષધ નાશ કરે છે તે ગુપ્ત ઔષધ તમેજ જાણે છે:” અર્થ –આત્મા પરમાત્મા પ્રતિ પિકાર કરે છે અથવા પોતાનું હદયસંગીત લલકારે છે કે-હે પરમાત્મન ! હે વિભુ ! હે પિતા ! હે તાત ! હું, હાલી ચી, પ્રિય બાળક, પ્રેમીલાં સ્વજને આદિને ત્યાગ કરી આપની પાસે આવ્યો છઉં, તમારી મોરલીના ઘેરા બ્રહ્મનાદ પર હું મોહિત થયો છd; શ્યામવર્ણી માયા રાક્ષસીના સપાટામાંથી છટકી, નિવૃત્તિ માર્ગને શાંત પંથ પર આપના અનંત ધામ પ્રતિ આવવાના કારણને તમે સારી રીતે જાણે છે. તે પિતા ! અજ્ઞાન અંધકારમાંથી બહાર નીકળવાને ફાંફાં મારનાર અને અને માયાસીને મેહપાશમાંથી છૂટવાને વલખાં મારનાર જીવ, આપ સિવાય બીજા કયા પુરૂષને વળગી રહે ? શું આપ મારે ત્યાગ કરશો ? સમાધિસ્થ દશામાં બેસીને હદયની કુંજગલીમાં થએલી એકરૂપ થવાની સંકેતની વાતચીત, તેથી મારા અંત:કરણમાં થએલે પૂર્ણ પ્રેમને ઉદય; એ બધું જ્યારે જ્યારે હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
સંભારું છું, ત્યારે ત્યારે હું શાંતિ રસમાં તરબોળ થાઉં છું, પરન્તુ પૂર્ણ શાંતિ કયાં છે ? હે પ્રિયજન ! મારા હૃદયના રેગના ગુપ્ત ઔષધને આપ સારી રીતે જાણે છે, ગુખનાદ કરો-બ્રહ્મનાદ કરે-મીઠી મધુરી વાંસળી વગાડે એટલે હું તમારી પાસે આવી પહોંચે. પરંતુ પ્રભુ શું તેમ સત્વર આવે તેમ હતા અને કદિ પણ સત્વર આવે છે ખરા ! માનવીને હૃદયમાં પિતાને માટે સંપૂર્ણ શ્રદ્ધા છે એવી જ્યારે પૂર્ણ ખાત્રી પ્રભુને થાય છે, ત્યારે જાતે આવે છે. દુર્યોધનના ભયથી ધ્રુજતી, સિંહ જેવા પરાક્રમી પણ વચનને ખાતર-સત્યને ખાતર મૃગલાં જેવા દેખાતા પાંચ પાંડવો પ્રતિ નજર કરતી, કેરવોની સભામાં સહાયને માટે પિકાર કરતી, દુશાસનથી જેનાં વસ્ત્ર તાણવામાં આવતાં હતાં તેવી નગ્ન થઈ જવાથી લજજા જશે તેવી ભીતિથી આંસુડાં પાડતી, પાંચાલી-પદસુતા-કૃષ્ણને પ્રભુએ જ્યારે સહાય કરી ? જ્યારે પાંચાલીની દઢ શ્રદ્ધા જોઈ, જ્યારે કૃષ્ણાને સહાય માટે અંતરને નાદ ગાજી રહ્યો, જ્યારે હુપદસુતાએ બીજા કાઈ પર પણ અડગ શ્રદ્ધા રાખી નહિ, પણ માત્ર કૃષ્ણ પર સર્વસ્વ મૂકી દીધું ત્યારે જ કૃષ્ણ સહાય થયા, ત્યારેજ દ્રપદીને વસ્ત્ર પૂરાં પાડ્યાં અને ત્યારેજ લજજા રહી. પ્રભુ સત્વર આવતાજ નથી. કુરૂક્ષેત્રમાં લડવાને તત્પર થયેલી અને સેનાઓની વચમાં ઉભા રહેલા રથમાં બેઠેલ અર્જુનને પ્રભુએ કયારે ખરી સહાય કરી-ક્યારે સત્ય જ્ઞાનનું દાન કર્યું–કયારે ગુપ્ત જ્ઞાનને પ્રજાને ખૂલે કરી દીધો? જ્યારે ગાંડીવધારીએ “વિષે તે રાશિ નાં ત્રો કપત્રા ”એ શબ્દો ઉચ્ચાર્યા, જ્યારે ગુડાકેશે શ્રીકૃષ્ણ પર સર્વ બાબતે મૂકી દીધી, જ્યારે તેના પર સંપૂર્ણ વિશ્વાસ મૂક ત્યારે જ શ્રીકૃષ્ણ સહાય કરી. જ્યારે હૃદયને નાદ નીકળે છે, અંત: કરણને ધ્વનિ ગાજી ઉઠે છે, પ્રભુ પર સંપૂર્ણ શ્રદ્ધા થાય છે ત્યારે જ પ્રભુનાં દર્શન થાય છે. અરે! પ્રભુ પિતે પણ દેડ્યા આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૩
અંતીમ પરીક્ષા. આત્મા પ્રકાશ તથા અંધકાર વચ્ચે ગોથાં ખાવા લાગે; માયાના પ્રદેશમાં પુન: વિહરવાની તેની વૃત્તિ થઈ નહિ; કાળા મેઘમાંથી અણધાર્યો વીજળીને ઝબકે આવ્યું ન આવ્યું એમ
લેપ થઈ જાય તેવા સુષ્ટિના સંબંધ સાથે હદયની લગની લાગી નહિ, વાયુના વેગથી જલધિના જળમાં સુંદર વમળ ગુંથાય છે અને પુનઃ અનિલના સપાટે ક્ષણમાત્રમાં ચુંથાઈ જાય છે તેવી વિશ્વની મેહનીપર મેહ આવ્યો નહિ; રેતીના ગંજમાં જેવું જળબિંદુ છે તેવાં પાર્થિવ સુખ છે એવું માની લીધું. પાર્થિવ દુઃખો અંધકારના ઉદરમાંના જમણના ભૂતો છે એવું સ્પષ્ટ માની લીધું અલખની ધૂન મચાવવા હૃદયમાં તાલાવેલી લાગી રહી; પુન: આત્મજ્યતિ-બ્રહ્મજ્યોતિનાં દર્શન ક્યારે થાય–આવા ગાઢ અંધકારમાંથી કયારે છુટકારો થાય તે માટે તેને જીવ તલપાપડ થવા લાગ્યો. હવે તેની ચિત્તભૂમિ પર મેહનું સામ્રાજ્ય નહોતું, પરંતુ વિવેકનું સામ્રાજ્ય હતું; કામરૂપી નાગ ફરતો ન હતો પણ શુદ્ધ સાત્વિક પ્રેમને કલાપી કેકારવ કરતો હતો; અનેક દુર્ગાની લતાઓ નષ્ટ પામી હતી અને તેની જગ્યાએ દયા, આશા, મધુરતા અને પ્રીતિની વેલે ઉગી હતી; કપટ, અજ્ઞાન, કોધ અને તેમના ગંદા ખાચી દષ્ટિએ પડતાં ન હતાં પણ સરળતા, શાંતિ, ઉદારતા અને જ્ઞાનનાં ઝરણું વહેતાં હતાં; કામદેવનું સંગીત બંધ થયું હતું અને બ્રહ્મનાદ ગવાતે હતા હવે માયાદેવીને મહત્પાદક સિતાર બંધ થયો હતો અને દેવી પ્રકૃતિરૂપી કેયલડીના ટેકારનો પ્રારંભ થયે હતે. અત્યારે ગોપીની-આત્માની સ્થિતિ અંધકાર અને પ્રકાશ વચ્ચેની હતી, એક બાજુ ક્ષણભંગુર દુનિયા અને બીજી બાજુ કુષ્ણુ-પરમાત્મા પર પ્રેમ; મર્યલોક અને ચિરંજીવક વચ્ચે, ક્ષર અને અક્ષર વચ્ચે, પ્રકૃતિ અને પુરૂષ વચ્ચે, ક્ષણિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૪.
કાનંદ અને નિત્યાનંદ વચ્ચે લટકતી સ્થિતિ હતી. આ પરીક્ષાનેચિકિત્સાને કટેકટીનો સમય હતે. પરીક્ષા સમયે હૈયે રખાય, પિતાના અંતીમ ઉદ્દેશ ન મૂકાય, કરેલી મહેનત વ્યર્થ ન જાય તે માટે પી–આત્મા તસ્કર હતા. (આ સમયની સ્થિતિનું વર્ણન લૈર્ડ લીટને તેને સુંદર /anoni” નામના નોવેલમાં કર્યું છે તથા આપણું પવિત્ર પુરાણું રચનારાઓએ કેટલીક કથાઓમાં વાર્તારૂપે કર્યું છે.) અનેક પ્રકારથી વિલાપ કર્યા છતાં પણ કૃષ્ણનાં દર્શન ન થયાં તે પણ પી ગૃહ તરફ ગઈ નહિ, યમુના તટપર કૃષ્ણના પ્રિય નામનો મીઠડો પોકાર કરતી બેઠી, કેટલે બધો વિશુદ્ધ પ્રેમ !!! અનેક પ્રયત્ન કર્યા છતાં પણ બ્રહ્મતિનાં દર્શન ન થયાં તે પણ આત્માએ સંશોધનને ત્યાગ ન કર્યો. વિશ્વ તરફ હૃદય ન વાળ્યું, પણ સચ્ચિદાનંદ સરિતાના તટપર “ હારિ”ના નામને મૂક અવાજ કરતો કરતે બેઠે; કેટલી બધી અત્યુત્તમ જીજ્ઞાસા !!! વિશ્વને જેણે ત્યાગ કર્યો છે અને પરમાત્માએ જેને ત્યાગ કર્યો છે એવી બે અવસ્થા વચ્ચે લટક્તા આત્માએ સચ્ચિદાનંદ સરિતાના તટ પર “ હારિ”ના નામને મૂક અવાજ કરતા કરતા બેસી, હદયની અંધારી ગુહામાં બ્રહ્મતિનાં દર્શન કરવાને ઝંપલાવ્યું. અંધારી ગુહામાં ઘણું આગળ નીકળી જતાં પણ બ્રહ્મ
તિનાં દર્શન ન થયાં, તેના પિતાના પગના અવાજના પડધા માત્ર સંભળાવા લાગ્યા; અહિંયા વિશ્વ નથી, પરમાત્મા નથી, ત્યારે અહિંયા-આ અંધારી હૃદય ગુહામાં છે? તે પ્રશ્ન થયે. હદયગુહાના દ્વાર આગળ ઉભેલાં માયાદેવીના કિંકરેએ તેને તેમાંથી બહાર નીકળવા માટે, તેને બહીવડાવવા
માટે અનેક પિશાચી અવાજે અને ભયંકર નાદ કર્યા; ગુફાના - અંધકારમાં માયાદેવીએ પિતાનું કાતીલ ઝેર રેડયું, તે પણ • અમાએ પિતાનું સંશોધન પડતું ન મુકયું. તાતને શોધવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૫
કા ત્યજ્યું નહિ. અંતમાં માયાદેવીએ પોતે અનેક પ્રકારના ભયંકર વેશા ધારણ કરી તેને ઠ્ઠીવડાળ્યા. અરે! તેના પેાતાના પડેલા તેને બહુ ખીહવડાવવા લાગ્યા; તેના પાતાના વિચારો અને વાસના અનેક રૂપ ધારણ કરી તેની ષ્ટિ આગળ ઉભાં રહ્યાં, તાપણ તેના પર તેણે જરાપણું લક્ષ આપ્યુ નહિ, તેમજ તેને લેશમાત્ર પણ ભીતિ લાગી નહિ, અહં ભાવે ( Egoism ) તેને પાકાર પાડી ખાલાન્ગેા તેના પ્રતિ ષ્ટિ પશુ કરી નહિ, એક વખત ઠેસ લાગેલી તેથી પ્રતિ ઉત્તર આપ્યા નહિ. પરમાત્માપર-કૃષ્ણપર અચલ શ્રદ્ધા રાખી આત્માએ-ગાપીએ આ સર્વ સહન કર્યું અને અતની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી. ગાઢ એકાંતમાં-અંધકારમાં આત્માએ પરમાત્માએ તાત-પિતા-બ્રાન્ચેાતિ કાણુ છે, કયાં છે તેના પાકાર કર્યાં અને એકાએક ગેબી અવાજ થયો કે, તુ પાતેજ તે છે.સદ્ સ્વલિતુ અને તારા પિતા બન્ને એકજ છે!– You and Your Father are One, એકાર સર્વત્ર છે, He is everywhere, આત્માના અનેક પ્રયત્ના પછી, ગેાપીએ અનેક આંસુડા પાડ્યા પછી, બ્રાન્ચેાતિ–શ્રીકૃષ્ણ પાતે પ્રગટ થયા. હવે આત્માના ભેદભાવ ટળી ગયા; અહં કાશ્મિના યથાર્થ અનુભવ થયે, તે સત્ર પાતાને-પરમાત્માને જોવા લાગ્યા, પરમાત્માને વળગી પડ્યો. ઘેલુડી, ગાંડી, પ્રેમાળ ગાપી કૃષ્ણને વળગી પડી; ગેાપી કૃષ્ણને બધે ઠેકાણે જોવા લાગી. રૂળમાં ત્ તેને ભાસ્યું. આત્મા અને ચૈાતિના, ગેાપી અને કૃષ્ણના પ્રથમ સમયના મેળાપ તે વ્યષ્ટિસંચાગ ( Individual union ) હતા, પરન્તુ ત્યેાતિને-કૃષ્ણને, આત્માને−ાપીને સમષ્ટિસયાગના ( Universal union ) પાઠ શીખવવાના હતા તે હવે શીખવાઇ રહ્યો. હવે ગેાપી “ મારા કૃષ્ણ, મારા કનૈયા, મારા
નાથ ” એમ કહેતી બંધ થઇ; હવે કૃષ્ણ સર્વના છે, સત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
છે એમ બોલવા લાગી. નૃપતિમાં અને કિકરમાં, શ્રીમતમાં અને રંકમાં, સંતમાં અને પાપીમાં, બ્રહ્મને જાણનારમાં અને ચાડાલમાં, પવિત્રમાં અને અપવિત્રમાં, સુખીમાં અને દુઃખીમાં, વૃક્ષમાં અને બીજમાં, શાખામાં અને પાંદડામાં, પર્વતમાં અને કાંકરામાં, વિશાલ સમુદ્રમાં અને પાણીના એક નાનકડા બિંદુમાં, તારામાં અને તરણામાં, વિશ્વમાં અને અણુમાં, સર્વત્ર, સર્વકાળે, પ્રભુકૃષ્ણ બિરાજેલા હતા, છે અને હશે એ અનુભવ ગેપીનેઆત્માને થયે. હવે ખરેખરા રાસની શરૂઆત થઈ. એક ગોપી અને એક કૃષ્ણ એટલે શું? જ્યાં ગેપી ત્યાં કૃષ્ણ-જ્યાં આત્મા ત્યાં પરમાત્મા.
સત્યજ્ઞાનની શોધ કરનારા રસિકજને! બ્રહ્મનાદ શ્રવણ કરવાની લાલસા ધરાવનારા પ્રિય બધુઓ અને ભગિનીઓ! આ સમયના ગોપીને આત્માના આનંદનું યથાર્થ વર્ણન શી રીતે થઈ શકે? વિરહાનલમાં તપતી ગેપીને કૃષ્ણ પિતે આવીને, દુ:ખ પામતાં આત્માને પરમાત્મા મેળામાં ભે તેમ તેને આશ્વાસન આપે, તેને પ્રેમપોલ પીતાં ધરાય નહિ, તે નામપર વારી જાય તેને માટે ગાંડા, ઘેલા બની જાય એ શું અનહદ આનંદની પરાકાષ્ટા નથી ? એથી ગોપીનું–આત્માનું વિશેષ અહોભાગ્ય શું હાઈ શકે ! ! ! મારા વહાલા વાંચનાર ! તું નેહફળ ચાખતે પુરુષ હો કે પ્રીતિવેલને છાંયડે બેસનાર સ્ત્રી છે કે ગમે તે હે, પણ 'તું તારા જીવનમાં કે એવી મીઠીપળ આવી હોય તેને યાદ કર એટલે તને ગોપીના આનંદને કંઈક અનુભવ થશે. મારી ઘેલી બહેન ! તારા પતિના વિયેગથી બળઝળી રહેલી, નિશ દિન જાગરણ કરતી, અન્નજળનો ત્યાગ કરી રહેલી, લાંબા સમય પછી પણ પતિને મેળાપ થશે કે નહિ તે માટે શંકાના દલામાં હીંચળા ખાતીકામને ધિક્કારતી અને શુદ્ધ પ્રેમતૃષાથી તલસતી, - તારી છાતી પર તારા નેહાળ પતિને કેટેગ્રાફ રાખી, તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
ર૭ તરફ જોઈ કંઈ કાલાઘેલાં મીઠાં નેહના ઉચ્ચાર કરતી, ક્ષણમાં સાકાશ ભણી, ક્ષણમાં ચિત્ર ભણી નજર કરતી, ઉંડા નિ:શ્વાસ વાંખતી, ચંદની ચાંદનીને, અનિલની લહેરીને, પુષ્પના પમરાટને, સિતારના નાદને તુચ્છ ગણતી, માત્ર પતિનું જ સ્મરણ કરતી, પતિના મેળાપની આશા ત્યજી દીધેલી એવી તને એકાએક તારે પતિ આવી ભેટી પડે, તારા તરફ સ્નેહની દષ્ટિએ જુએ, ત્યારે તને કેટલો બધો આનંદ થાય ? તું સંસારને સ્વર્ગ ગણે, તું તારા ગૃહને વૈકુંઠધામ ગણે ખરી કે નહિ ? તું તેથી વિશેષ આનંદની ઈચ્છા રાખે ખરી કે ? બહેન ! તારે તે સમયને કેટલે બધે આનંદ હોય છે. હે ભાઈ! તું તારી પ્રેમાળ સ્ત્રીથી વિખૂટો પડેલે હય, તારાં માતપિતાની લજજા ત્યજી દઈને તારા વાંચન ગૃહમાં પડેલી તારી પત્નીની છબી તરફ જોઈ તારા નયનમાંથી ચોધાર આંસુડાં ખરતાં હોય, કાન્તાની પ્રત્યેક વસ્તુ જોઈ તારું હૃદય ભરાઈ આવતું હોય, ગાંડાની પેઠે-ઉન્મત્તની પેઠે પક્ષીને, વાદળાને, પશુને, દેવને, ખુરશીને, કલમને તારી વહાલુડી ઘેલડીને માટે તું પુછતો હોય તેવે વખતે તારી નેહમૂર્તિ-તારી પ્રેમપ્રતિમા નૂપુર રણકારો કરતી, પગલે પગલે કામને–વિષય વાસનાને ટેનું મારતી અને શુદ્ધ સ્નેહના કળશ ઢળતી, પ્રેમના ગુલાબ ખેરવતી, છાનીમાની આવી તારી પાછળ ઉભી રહી તારા નયનને દાબી દે, તારા કર્ણમાં કંઈક હાસ્યોત્પાદક નાદ કરે ત્યારે તું આનંદગિરિના કેટલા બધા ઉંચા શિખર પર ચડી જાય છે, તારા હદયઉદધિમાં આનંદની કેટલી બધી છોળો થઈ રહે છે. એ બહેન! ઓ બાંધવ! આ પ્રેમીલા દંપતીઓ! તમારે તેવા સમયને આનંદ યાદ કરે, એટલે તમને–આત્માના આનદની કંઈક ઝાંખી થશે ખરી. તે દેહને આનંદ લેતા નથી પણ આત્માને આનંદ હોય છે.
વે નાદ. અન્ત રાત્સવનો આરંભ થયો; શ્રીકૃષ્ણ ગોપીનું મનરંજન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૮
કરનારી મેરલીને નાદ કર્યો, વેણુનાદની શી અલૌકિક અસર થઈ? સરિતાને જળ સ્થંભી ગયાં, વૃક્ષપરના પાંદડાઓ જાણે કઈ ધ્યાનપૂર્વક શ્રવણ કરવા લાગ્યાંઅનિલ લહેરીઓ પર ઝુકત ચુક્તો બંધ થયો અને મેરલી નાદ સાંભળવા લાગ્યા; ગાયેએ ચરવું છોડી દીધું; વાછરડાંઓએ ધાવવું છેડી દીધું; પર્વતના શંગો ડેલવા લાગ્યા, કોયલડીએ પિતાને મીઠે ટૌકાર બંધ કર્યો; બુલબુલે પિતાનું સંગીત ત્યજી દીધું; આખું વિશ્વ આનંદસાગરમાં ડોલવા લાગ્યું ગેપી જડ જેવી કેરી કાઢેલી પુતળી સમાન બની ગઈ અને તેને આત્મા કૃષ્ણનું દિવ્ય દર્શન કરતાં ધરાણો નહિ; ટુંકામાં શ્રીકૃષ્ણચંદ્રના વેણુનાદની એટલી બધી અલૈકિક અસર થઈ કે જડે ચૈતન્યનું રૂપ ધારણ કર્યું. અહાહા! તે મધુરી બંસીમાં ગવાતા વેદમંત્રને, તેમાંથી નીકળતા જ સ ના મધુરા નાદને, ગવાતા કામ બીજ મંત્રને, ગોપી જેવા પવિત્ર આત્મા, ભક્તિરસમાં તરબોળ થએલા આત્મા,
શ્ચર: સમૂતાનાં અર્જુન કિસિ” ને સંપૂર્ણ અનુભવ થયે છે એ જ્ઞાની આત્મા, શ્રીકૃષ્ણને ખાતર સર્વ કર્મમાં પ્રવૃત્ત થનાર કર્મયોગી આત્મા સિવાય, કેણુ સમજી શકે ! અહાહા !!! તે સમયને હર્ષ, આનંદ, મીઠાશ, મધુરતા, દિવ્યતા, અખંડ શાંતિને કઈ કલમ વર્ણવી શકે! માત્ર શ્રીમલાગવના રચનાર મહાન વેદવ્યાસ જ વર્ણવી શકે. તે પવિત્ર રાષિએ લખેલું રાસલીલાનું વર્ણન વાંચનારે શ્રીમદ્ ભાગવત્માંથી વાંચી લેવું અને જનસમૂહના વિચારે જે કંઈ સમજાવે તેને એક બાજુએ મૂકી પિતાનું હૃદય પોતાની નિર્મળ બુદ્ધિ (Intuition) જે સમજાવે, જે પ્રકાશ પાડે તે પકડી લે; કારણ કે રાસલીલાનું વર્ણન અને ત્યારપછી ગેપીથી ગવાયેલું યુગલગીત, એ બંનેને ગૂઢ અર્થ શું છે તે લખવું તે શક્તિની બહારનું કાર્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
રાસલીલાને ઉદેશ. અલખના તારમાં, ભક્તિની વીણામાં, માનવજાતિના શ્રેય માટે નિઃસ્વાર્થ કાર્ય કરવામાં, લીન થવાની આતુર જીજ્ઞાસા ધરાવનાર સંતે અને સાધ્વીઓ! શ્રીકૃષ્ણને રાસલીલા કરવાને ઉદ્દેશ કામને નાશ કરવાને અને વિશુદ્ધ દિવ્ય અખંડ પ્રેમ સ્થાપવાને હતા, અને જેમ સાધારણ માનવીઓ સમજે છે તેમ નહિ કે કામને પ્રદીપ્ત કરવાનું હતું. ઉપરથી સુંદર દેખાતા સુંદર ભવેત ચળકાટ મારતી ચામડીથી મઢેલાં પણ અંદર રક્ત, માંસ, હાડકાં આદિ દુર્ગધ પદાર્થોથી બનેલા દેહમાં, વિષય વાસનાના ગંદા ખાબોચીઆમાં શ્રીકૃષ્ણ ભગવાન ગોથાં ખાય તે બાબતજ કેટલી બધી અસંભવિત છે!!! વિશેષમાં એક નવલકિશોર બાળકને અનેક સુંદર યુવતીઓને જાર ઠરાવવો તે પણ કેટલું બધું મૂર્ખાઈ ભરેલું છે ! અફસ જેની આંખમાં કમળ હોય તે સર્વત્ર પીળું પીળું દેખે તેમાં શી નવાઈ! પવિત્ર બંધુઓ અને ભગિનીઓ ! આપણે ઉપર વાંચી ગયા તેમ શ્રીકૃષ્ણ અને ગોપીઓને સંબંધ-પ્રેમ, દેહને પ્રેમ નહોતા, નાશવંત વસ્તુ પર પ્રેમ નહોતો; (કારણ કે તેવા તે પ્રેમને પ્રેમ શબ્દજ ન અપાય તેને કામ કહેવાય, વિકાર કહેવાય, માત્ર અજ્ઞાની જને તેવા કામને પ્રેમ કહે છે.) પરંતુ તેઓને સંબંધ-પ્રેમ, આત્માને પ્રેમ હતો, દિવ્ય પ્રેમ હતો, સદાકાળ સર્વત્ર રહેનારી પવિત્ર અખંડ ઝળહળતી પ્રાતિ પરને પ્રેમ હતે, તેથી જ અને ગોપી કૃષ્ણમય બની ગઈ, આત્મા પરમાત્મામય બની ગયે, અખંડાનંદ પ્રાપ્ત થયો.
ઉપસંહાર પ્રિય વાંચનાર! સત્ય રીતે તે આટલા નાના લેખ માટે ઉપસંહારની આવશ્યક્તા રહેતી નથી. જે હૃદયમાં હતું તે વ્યક્તરૂપમાં કહેવાઈ શકાયું તેટલું લખ્યું છે. એક નાના બાળકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
બધ-પ્રેમ, નવા કામને કેમ કહેવાય. તિવા તે
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૦
અનેક વિનતાને જાર ઠરાવવેા; એક મહાન્ આદ–દેવી વ્યક્તિપર, અજ્ઞાન પડળને દૂર કર્યો સિવાય, અયેાગ્ય આક્ષેપ મૂકવા; રાસલીલામાં આધ્યાત્મિક રહસ્ય શું સમાયેલું છે તે સમજવાના પ્રયાસ ન કરવા; એ સજ્જન માટે તેા ઉચિત નથી. કેટલાક જના એમ ધારે છે કે રાસલીલા અનીજ નથી, તે તે માત્ર શ્રીકૃષ્ણના જીવનમાં પાછળથી કલ્પના કરીને ઉમેરેા કરવામાં આવ્યા છે; અથવા શ્રી ભાગવત પુરાણના લેખકે માનવી એના આત્માના પ્રેમીજન તરીકે શ્રીકૃષ્ણનું વર્ણન કરવાની લાલસાથી આ બાબતને માત્ર એક ઉક્તિ તરીકે કહી અને ત્યારપછી તે બનેલી હાય તેમ ઇતિહાસ તરીકે માનવામાં આવી. વળી બીજાઓ કહે છે કે, શ્રીકૃષ્ણે ઇશ્વર હતા અને ગેાપીએ તેની કીંકરીએ હતી અને તેથી કરીને તેએ પતિની સત્તામાં હાવા કરતાં શ્રીકૃષ્ણની વિશેષ સત્તાતળે હતી. કેટલું બધું મૂર્ખાઇ ભરેલુ અને હસી કહાડવા ચેાગ્ય વચન !!! વળી કેટલાકને શ્રીમદ્ભાગવતમાં વપરાયેલી ભાષા ઇંદ્રિયવિકારજન્ય, મનેાડુર અને રસીક શબ્દોમાં લખાયેલ છેતે બાબત વાંધા ભરેલી લાગે છે અને પાત્તાની દલીલ સમળ કરવામાં આ બાબતને સાબીતી માટે લે છે; પર’તુ ભાષા લેખકની છે; અનહદ પ્રેમ દર્શાવવામાં રસીક અને કપ્રિય ભાષા લેખકે વાપરી છે એમ સમજવાનુ છે. પ્રિય વાંચનાર ! આ સવ ખાખતામાં સત્યાંશ કેટલા છે તે લેખકને લખવાના ઇરાદો નથી, તેથી તે ખાખત પડતી મૂકે છે; પરન્તુ એટલું તેા લખવુ પડશે કે રાસલીલામાંના સાંકેતિક સંબ ંધનુ વર્ણન કરવા શ્રીમદ્ ભાગવતના લેખકે માનુષી ભાષાના રસીક અને રમણીય રીતિમાં ઉપયેગ કર્યા છે અને સર્વ કાળમાં, સર્વ ધર્મ માં, એવેના સંબંધ વર્ણવવા માટે એવાજ પ્રકારની ભાષાના ઉપયોગ કરવામાં આવેલ છે. ખ્રીસ્તી લેાકના ધર્મ પુસ્તક ખાઈખલમાં સાગ ઑફ સાલેમન ' માં પણ આવાજ
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
શ
પ્રકારની ભાષાના ઉપયેાગ કરવામાં આવ્યા છે. આધુનિક કાળમાં માનવીએ એમ પ્રશ્ન કરશે કે આવી ભાષાના ઉપયાગ કરવા એ ડહાપણ ભરેલું છે કે નહિ ? પર ંતુ વસ્તુત: આટલી તા સત્ય બાબત છે કે પવિત્ર વિચારો ફેલાવવાના તેમજ સ્થૂળ આખતા ચર્ચવાને લેખકના ઉદ્દેશ જરાપણ નહાતા. સૂક્ષ્મ મમતાનું ચિત્ર સ્થૂળરૂપે દારવું એ કેટલુ બધુ મુશ્કેલ છે તે પ્રત્યેક કવિ, લેખક, ચિત્રકાર, શિલ્પશાસ્ત્રી, ગાયક અને તત્ત્વજ્ઞાની જાણતા હશે. ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં સૂક્ષ્મ ચિત્ર પૂર્ણ રીતે ચિત્રી શકાતું નથી.
પૂજ્ય ધર્માચાર્યો ! મદિરાના પુજારીએ ! કુશળ લેખકે ! સારા પુરાણ વાંચનારાએ ! વ્યાખ્યાનકારા ! કથાકારા જનસમૂહને શ્રીકૃષ્ણના પવિત્ર-આદર્શ જીવનનું આધ્યાત્મિક રહસ્ય સમજાવવું, સત્ય જ્ઞાનના દ્વાર ખુલ્લા કરવા, પ્રભુના માર્ગ પર પ્રકાશ નાંખવા, શુસ હૃદયસંગીત સુણાવવુ એ તમારૂ કા છે. એ પવિત્ર કાર્ય કરવાની પ્રભુએ આપને તક આપી છે તે તે શુભ તકના લાભ લઈ પ્રભુ અર્થે કાર્ય કરે છે! અને કરશે એ લેખકની નમ્ર વિન ંતિ છે, જીગરની પ્રાર્થના છે, અંત:કરણ પૂર્વક વિજ્ઞપ્તિ છે.
શ્રી કૃષ્ણ નામ પર વારી જનારાં રસીલા ! ભક્તજને ! સાધુએ ! સન્તા ! સાધ્વીએ ! સન્નારીએ ! વૈષ્ણવ નરનારીએ ! શ્રી સદ્ગુરૂદેવની અમર કૃપાથી, શ્રી કૃષ્ણચન્દ્વની દૈવી દયાથી, જ્યારે આપણે પ્રેમના માર્ગ પર ચડીએ ત્યારે આપણુામાં અભિમાન ન આવી જાય, અહંભાવ ન આવી જાય, અંતીમ પરીક્ષામાં નિષ્ફળ ન થવાય, તે માટે પરિપૂર્ણ બ્રહ્મને હું પ્રાર્થના કરૂ છુ, તથા શ્રી છગ્ગ રાણં મમ ના પવિત્ર મંત્ર જપતાં જપતાં અનેક માત્માએ કૃષ્ણ મય બની જાય એજ વિનંતિ કરૂ છું. ૐ ચાંતિઃ શાંતિઃ શાંતિઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
પ્રોત્તર
૧ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૧ પ્રક્ષા–જ્યારે હુંસંધ્યાવંદન-પ્રાર્થના-પરિક્રમણ-નમાઝ કે આવા બીજા કેઈ પવિત્ર કાર્યમાં રેકોઉં છું ત્યારે વિઘ નાંખે તેવા વિચાર આવે છે તેને કેમ દૂર કરી શકું?
૧ ઉત્તર–શ્રી કુણે કહ્યું છે તે મુજબ આ માટે “અભ્યાસ અને વૈરાગ્ય’ સિવાય બીજો કેઈ ઉપાય નથી. મનને સંયમમાં રાખવું મુશ્કેલ છે, પણ દરરોજ જે કંઈ કાર્ય–નાનું કે મેટુંતે એકાગ્રચિત્તે કરતાં શીખવાને પ્રયત્ન કરો, તે સમય વહેતાં માલમ પડશે કે ચિત્ત સ્થિર થતું જાય છે, વિન્ન કરનારા વિચારે ઓછા થતા જાય છે. મનને પૂર્ણ સંયમ દુષ્પાપ છે. એ સંયમ સત્વર થઈ શક્તા નથી.
૨ પ્રશ્ન—વિકાસક્રમ માટે જુદી જુદી કક્ષાઓ આપણું આસપાસ જોઈએ છીએ તે દરેકમાંથી શું આપણે પસાર થવું પડતું હશે?
૨ ઉત્તર –હા. સંજોગે તેવા જ ન હોય, પણ તેવા પ્રકારના હોય. જેમ જેમ વિકાસમાં આપણે આગળ વધતા જઈએ છીએ, તેમ તેમ બીજાના અનુભવો દ્વારા આપણે વધારે સત્વર શીખીએ છીએ અને તેથી સમય ટુંકે થાય છે.
૩ પ્રક–બ્રહ્મ અરૂપ છે અને જીવ, અંત:કરણમાં પડેલી તેની મૂર્તિ-પ્રતિકૃતિ–પડછાયા છે. અરૂપની પ્રતિકૃતિ કેમ હોઈ શકે? - ૩ ઉત્તર-જે અર્થમાં બ્રહ્મ અરૂપ કહેવાય છે તે અર્થમાં જીવ અરૂપ છે. પણ જ્યારે સમાન સદ્દગુણ-સ્વભાવે એકબીજામાં હોય છે, ત્યારે ભાષામાં–બોલવામાં નાને એ મેટાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
33
પ્રતિકૃતિ રૂપ કહેવાય છે, બ્રહ્મ, સત્, ચિત્, આનંદ, કહેવાય છે; તેના પડછાયા રૂપે, ક્રિયા, જ્ઞાન, હૅચ્છા, જીવંમાં કહેવાય છે; અને તેથી જીવ બ્રહ્માની પ્રતિકૃતિ કહેવાય છે.
૪ પ્રશ્ન:—શ્રી કૃષ્ણ માટેની. ભક્તિ સ્વાભાવિક હાય છે કે વહેવારૂ હાય છે ? જો વહેવારૂ હેાય તેા તેવી ભક્તિ કેવી રીતે જાગૃત કરી શકાય ? તેમ કરવા માટેના સહેલા ઉપાય શા છે ?
૪ ઉત્તર:-પવિત્રમાં પવિત્ર, ઉચ્ચ પ્રકારના, હૃઢ પ્રેમ તેનુ નામ ભક્તિ. જો ગત જન્મામાં આપણે ઉદાર, ઉચ્ચ પ્રકા રના, અચલ પ્રેમ રાખ્યા હશે, તેા આ જન્મમાં ભક્તિ વધારે કે આછે ભાગે સ્વાભાવિક બને છે. જો એવા પ્રેમવાળી જીંદગી ભૂતકાળમાં ન પસાર કરી હાય તે તેવા પ્રેમના વિકાસ માટે વમાનમાં પ્રયત્ન કરવા, અને પરિણામે ભવિષ્યમાં તેવા પ્રેમ સ્વાભાવિક બનશે. ભક્તિ જાગૃત કરવાની રીતિયા નીચે મુજબ છે:— (૧) આપણી આસપાસનાંઓમાં દોષ જોવાં કરતાં ગુણ જોવાની ટેવ પાડવી; તેમજ આપણા મિત્રા અને સગાં, સંબંધીઓ માટે સ્નેહ સવિશેષ રાખતા શીખવુ . (૨) કેાઇ પ્રેમમૂર્તિને આદર્શ બનાવી દરરાજ સવારમાં થાડા સમય તે પર ધ્યાન કરવું, તેની સાથે તદ્રુપ બનવું. (૩) સ ંતાનેા સમાગમ અને ઇષ્ટદેવના જીવનના પ્રસંગેા તથા ઉપદેશામૃતાનું વાંચન ભક્તિને જાગૃત કરે છે.
૫ ના—શરીરના અમુક અંગા પર ભસ્મ ચાપડવાથી કઈ ફાયદા થાય છે, અને જો થતા હાય તા થા ફાયદા થાય છે ?
'
૫ ઉત્તરઃ—હામમાંથી-યજ્ઞમાંથી મેળવેલ ભસ્મમાં અમુક પ્રકારના પવિત્ર આંદાલના હાય છે. યજ્ઞ કરનારાઓમાં જ્ઞાન અને પવિત્રતાના પ્રમાણમાં આંદોલન હાય છે—સારી અસર હાય છે. આગળ વધેલ આધ્યાત્મિક વ્યક્તિ, કાઇ પણ પદાર્થને મેગ્નેટાઇઝ કરે છે—પવિત્ર આંદાલનાની ગતિ આપે છે, તે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
પદાર્થ–વસ્તુ પહેરનારની સુંદર રીતે રક્ષા કરે છે. સામાન્ય ભસ્મમાં રક્ષણ કરવાની શક્તિ નજીવી હોય છે.
૬ પ્રશ્ન-મૃત્યુના “કાળ મૃત્યુ” અને “અકાળ મૃત્યુ” એવા શું બે પ્રકાર હોય છે? - ૬ ઉત્તર-અકાળ મૃત્યુ” એટલે એ દેહનું વ્યાજબી સમયે મૃત્યુ થાય છે. તે શરીર દ્વારા ભેગવવાનું કર્મ ખલાસ થાય તેવે સમયે મૃત્યુ થાય છે. એ સમય આવે તે પહેલાં મૃત્યુ થાય તે “અકાળ મૃત્યુ ”. વ્યક્તિગત કર્મના નિયમને બદલે બીજા કઈ નિયમાનુસાર “અકસ્માત થી મૃત્યુ થાય તે “અકાળ મૃત્યુ. ઘણીવાર એવું બને છે અમૂક સમૂહકર્મમાં પોતે ભાગ લીધે હોય અને તેને પરિણામે જે કર્મ ભેગવવાનું હોય તે કર્મ ખલાસ કરી જવાની તક જે જીવાત્માને પ્રાપ્ત થાય તે
જીવાત્મા તેવી તક ઝડપી લે છે, અને દેહનું મૃત્યુ થાય છે. આવા દાખલાઓમાં દેહદ્વારા જે કમ ભેગવવાનું હતું તે અધુરં રહે છે અને તે અધૂરું રહેલું કર્મ સૂત્મક પર ભેગવવું પડે છે. જ્યાં સુધી અધૂરૂં કર્મ પુરેપુરું ભગવાઈ રહેતું નથી ત્યાંસુધી નિયમસરની મૃત્યુ પછીની સ્થિતિમાંથી પસાર થવાતું નથી.
૭ પ્રશ્ના–કયા દેહથી દુષ્ટ માણસો નકે ભગવે છે અને સારા માણસે સ્વર્ગ ભગવે છે?
૭ ઉત્તર–સ્થલ દેહનાં પરમાણુઓ ખરી પડે છે-સ્થલ દેહને 'નાશ થાય છે ત્યારપછી જીવાત્માને કારણ અને સૂક્ષ્મ શરીરે હજુ હોય છે. સૂક્ષ્મ શરીરનો નીચલો ભાગ પુનઃ વ્યવસ્થિત થાય છે. અને તેને પ્રેતદેહ કહેવામાં આવે છે. એ પ્રેતદેહની લાલસાએ અતૃપ્ત રહે છે અને તેને દુઃખ થાય છે. જ્યારે સૂક્ષ્મ શરીરના સ્થલ–જડ પરમાઓ ખરી પડે છે ત્યારે સૂક્ષમ શરીરને સૂક્ષમ ભાગ સુખ ભેગવે છે. અતુમિ એટલે દુઃખ એટલે નર્ક. તૃપ્તિ એટલે સુખ એટલે સ્વર્ગ. સુંદર બાબતની તૃમિ એ સુખ-સ્વર્ગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૫
૮ પ્રશ્ન-મૃત્યુ અને સુષુપ્તિ વચ્ચે તફાવત છે?
૮ ઉત્તર-મરણ સમયે જીવ અન્નમયકેષ સિવાયનાં બધા કે સહિત સ્થળ દેહ કાયમ માટે છોડે છે, જેથી જીવ અને દેહ વચ્ચેનો સંબંધ જળવાઈ રહેતા નથી, તે સ્થળ દેહમાં પાછો ફરતા નથી. સુષુપ્તિ કાળ દરમિયાન બે ઉપલા કે અને મને મય કષના સૂક્ષ્મ ભાગમાં પરિધાન થઈને સ્થળ દેહ કાયમ માટે છોડતો નથી, પરંતુ નીચેના કે સાથે સંબંધ જાળવી રાખે છે, અને તેથી તે તેને મેગ્ય લાગે ત્યારે સ્થળદેહમાં પાછા ફરી શકે છે.
૯ પ્રશ-માનવી પિતાનાં શુભ કાર્યોના બળથી મુક્તિ” મેળવી શકે કે નહિ ? અથવા કઈ ગુરૂ જેવી વ્યક્તિની જરૂરિયાત રહે છે?
૯ ઉત્તર જે મુક્તિને અર્થ સ્વર્ગ કરતા હો તે માનવી પોતાનાં શુભ કાર્યોના બળથી તે મેળવી શકે છે, પરંતુ જે મુક્તિને અર્થ મેક્ષ કરતા હો તે, માનવી હજુ વિકાસકમની એટલી કક્ષાએ પહોંચે નથી કે તેને ગુરૂની જરૂરિયાત ન રહે તે તેને ગુરૂના અંગુલિનિર્દેશની જરૂર રહે છે. તેથી તે પિતાનું કાર્ય સત્વર કરી શકે છે.
૧૦ પ્રણ–જે માણસ હદયથી થીઓઢણીસ્ટ હેય તે પછી સેસાયટીના સભ્ય તરીકે સેંધાવવાની શી જરૂર રહે છે?
૧૦ ઉત્તર:–બધા ધર્મોને એકત્ર કરવાના, ભાતૃભાવની ભાવનાને પ્રચાર કરવાના, મહાન સંસ્કૃતિ લાવવાના કાર્યમાં મેખરે ઉભા રહેવાના કાર્યમાં તે પિતાનો હિસ્સો આપી શકે. ઘેર બેઠા દરેક જણ એક કાર્ય કરે તેના કરતાં સભ્ય બની એકત્ર થઈ એક કેન્દ્ર સ્થાપી કાર્ય થાય તે કાર્ય વધારે સુંદર અને સત્વર થાય.
૧૧ પ્રશ્ન-તિષના નિષ્ણાતે જે ભવિષ્ય કહે તે હંમેશાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૬
સાચુ હાય છે ? માનવીના જીવન અને ગ્રહેા વચ્ચે શું સંબંધ હાય છે ?
૧૧ ઉત્તરઃ—ભવિષ્ય કહે તે હંમેશાં સાચું હાતું નથી; કારણકે નિષ્ણાત પણ, માનવીની બધી પરિસ્થિતિથી વાકેફ્ થઇ શકતા નથી. દરેક ગ્રહને પાતપેાતાની વ્યક્તિગત અસર હાય છે; બધા ગ્રહેા અમુક રીતે એક બીજા સાથે સ'કળાએલા પણ રહે છે. માનવીના દરેક દેહના અંધારણ મુજબ અમુક ગ્રહની અસર અમુક પ્રમાણમાં થાય છે અને અમુક ગ્રહની અસર જરા પણ થતી નથી. નિષ્ણાત એમ કહી શકે કે અમુક બનાવે! અને અમુક સંચાગાની પરીસ્થિતિ ઉભી થશે. પરંતુ માનવી તે અનાવા અને અથવા સચાગા ઉભા થાય ત્યારે તે કેવી રીતે વશે તે, તે કહી ન શકે. એટલે કે માનવી કઇ રીતે પ્રત્યાઘાત કરશે તે સાચું ન કહી શકે. અમુક સ`ભવિતતા છે તેમ કહી શકે, કારણ કે માનવી ઇચ્છાશક્તિથી સ્વતંત્ર છે. નિષ્ણાત એક શક્તિને–ગ્રહની અસરને જાણે છે, પણ ખીજી શિતને-માનવીની ઈચ્છાશક્તિને જાણતા નથી. માટે એ શક્તિ વચ્ચેનુ પરિણામ ચાક્કસ રીતે શું આવશે તે તે ન કહી શકે.
૧૨ પ્રશ્ન:—શ્રી રામના શરીરના રંગ કાળા અને લક્ષ્મણના શરીરના રંગ શ્વેત હતા, તેમ શા માટે ?
૧૨ ઉત્તર:—કાળા નહિ પણુ ઘનશ્યામ-આસમાની, શ્રી કૃષ્ણના જેવા. ભગવાન વિષ્ણુના અવતારના રંગ તેવા હાય છે. આકાશ આસમાન ધે વ્યાપી રહ્યું છે; ભગવાન વિષ્ણુ અધે વ્યાપી રહ્યા છે. માટે આસમાની રંગ એ સાંકેતિક છે. લક્ષ્મણના રગ માત્ર એકલા ધેાળા નહિ પણ તેમાં પીળા રંગની છાયા પણ ખરી, જેથી અન્ને ભાઈઓના શરીરના રંગેા એકત્ર થાય એટલે તેમાં બધા રંગોના સમાવેશ થઇ જાય. જ્યારે વિષ્ણુ ભગવાનના અવતાર ચાર કુડા દ્વારા વ્યક્ત થાય છે ત્યારે દરેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૭ જેડીમાં-યુગલમાં, એકનો રંગ શ્યામ અને બીજાને કહેતા હોય છે. જે દ્વારા દૈવી અંશને દ્વિભાવ (Dual nature) પ્રગટ થાય છે.
૧૩ પ્રશ્ન: મહાદેવના શરીર પરની વિધવિધ વસ્તુઓ શું અર્થ સમજાવે છે ? ( ૧૩ ઉત્તર ––સ એ જ્ઞાનનું ચિહ્ન છે. વ્યાઘ્રચર્મ એ વિકારે પરના સંયમનું ચિહ્ન છે. ગજનું ચામડું એ સામર્થ્યનું ચિહ છે. ખાપરી એ દેહ પરના સામ્રાજ્યનું ચિહ્ન છે. શરીર મૃતવત્ છે–ભસ્મ એ દગ્ધવાસનાઓ અને પવિત્રતાનું ચિહ્ન છે.
૧૪ પ્રશ્ન:–ઉત્તમ સુખ પ્રાપ્ત કરવાને માણસે કયાં કર્ત મજાવવાં જોઈએ ?
૧૪ ઉત્તર –વય, સ્થિતિ અને વિકાસક્રમની કક્ષા પર કર્તવ્યોનો આધાર હોય છે. એ તો માણસ પોતે વિચાર કરી શકે. સ્વધર્મ બજાવવો એ ઉત્તમ સુખ પ્રાપ્ત કરવાના સરળ ઉપાય છે.
૧૫ પ્રશ્ન-હિંદુઓ હનુમાનની-વાનરની પૂજા શા માટે કરે છે? વાનર માનવી કરતાં તે વિકાસક્રમમાં ઉતરતે છે.
૧૫ ઉત્તર –કેઈ અન્ય ધમીએ તમને પૂછેલે આ પ્રશ્ન લાગે છે. જે અજ્ઞાનતા અને સામાના દિલને દુભવવાની ઈચ્છા પ્રગટ કરે છે. હનુમાન એ તે એક દેવતા હતા. શ્રી રામચંદ્રને તેના અવતારકૃત્યમાં સહાય કરવા માટે તે વખતે વાનરરૂપની જરૂરિયાત હતી માટે તે રૂપ ધારણ કરી તેમણે તેવી રીતે સહાય કરી. બાકી હિંદુઓ માને છે કે માનવરૂપ એકલું એવું નથી જે દ્વારા તે કાર્ય કરે, અન્ય રૂપ દ્વારા પણ કાર્યની જરૂરિ. યાત હોય તો તેવાં રૂપ ધારણ કરી સેવા કરી શકાય.
૧૬ પ્રસ–મેઈનું ધ્યાન કરવું હોય તે તે કઈ રીતે કરવું? અંત તરીકે કુષ્ણચંદ્રનું? ૧૬ ઉત્તર–ધ્યાન કરવાને પ્રકાર ધ્યાન કરનારમાં જ્ઞાનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૮
વિકાસ કેટલે અંશે થયે છે તેના પર આધાર રાખે છે. શરૂઆતના ધ્યાનની પદ્ધતિ અહિંયા કહી બતાવું. શ્રીકૃષ્ણના જીવનને એક પ્રસંગ વાંચે, પછી પુસ્તક બંધ કરે. આંખે મીંચે. વાંચેલો પ્રસંગ તમારી કલ્પનાવડે તમારા મન આગળ ખડે કરે. આસપાસનાં દાને વિગતવાર પૂર્ણ રીતે ચીતરવા પ્રયત્ન કરે. એ દશ્યની વચમાં શ્રી કૃષ્ણને ઉભેલા-રમતાં ખડા કરે. પછી તેના પર જ તમે એકાગ્ર થાઓ. તેનું જ્ઞાન તેની દયા, તેને પ્રેમ, વિગેરે તેના અનેક સદગુણેને વિચાર કરે. તેને જે સદ્દગુણ તમને વધારે આકર્ષત હોય તેના પર વિશેષ વિચાર કરે. આ પ્રમાણે વિચાર કરતાં ધ્યાન કરનારાને પ્રેમ વધતો જાય છે અને તે શ્રીકૃષ્ણની સાથે વધારે ને વધારે એક્તાર થાય છે. આમ ધ્યાન કરે ત્યારે સાથે સાથે શ્રી કૃષ્ણનું નામ જેમાં હેય તેવા કેઈ મંત્રને જપ ચાલુ રાખે.
૧૭ પ્રશ્ન-ગીતામાં કહ્યું છે કે જીવાત્મા જીર્ણ શરીરને ત્યાગ કરી નવું શરીર ધારણ કરે છે, તે પછી જુવાનનું આ માટે મરણ થાય છે?
૧૭ ઉત્તર – ગીતામાં એ નિયમ આપેલ છે તે સામાન્ય નિયમ છે. વૃદ્ધાવસ્થા સિવાય જીવાત્મા શરીર કદી ન છોડે તેમ કંઈ ગીતામાં કહેલું નથી. બીજાં કારણે પણ ધ્યાનમાં લેવા જોઈએ.
૧૮ પ્રશ્ન: સામાન્ય માનવી શ્રી રામચંદ્રનું અનુકરણ કરી શકે, અને તેના જેવું જીવન ગુજારી શકે? - ૧૮ ઉત્તર સામાન્ય માનવી શ્રી રામચંદ્રના જેવું પૂર્ણ આદર્શ જીવન ગુજારી ન શકે. પણ તેનું અનુકરણ કરવાને બનતે પ્રયત્ન કરી શકે, અને તે રીતે પિતાના ચારિત્રને પવિત્ર બનાવી શકે. જયારે એક શિક્ષક એક વિદ્યાથી પાસે પોતે લખેલ હોય તે પ્રમાણે એક વાકય લખવા મૂકે છે, ત્યારે વિદ્યાથી શિક્ષક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
જેટલું સુંદર વાક્ય ન લખી શકે તે સ્વાભાવિક છે; પરંતુ તે તે પ્રમાણે લખવાનો પ્રયત્ન કરવામાં પોતાના અક્ષર હોય તેનાં કરતાં તે વધારે સુંદર લખી શકે છે, અને પરિણામે તે અમુક સમય વીત્યા બાદ સુંદર રીતે લખી શકશે.
૧૯ પ્રશ્ન –મેટાં માણસે જે માર્ગ ગ્રહણ કરે તે માર્ગ આપણે ગ્રહણ કરે તેમ કહેવામાં આવે છે. પ્રહલાદજી એક મોટા માણસ–ભક્તરાજ ગણાય છે, તેણે પોતાના પિતાની આજ્ઞાને માન ન આપ્યું. આપણે આપણા વડીલોની આજ્ઞા ન માનવામાં તેમનું અનુકરણ કરીએ તે કેમ?
૧૯ ઉત્તર:–અર્જુન એક મહાન વ્યક્તિ હતા, તેમણે અનેકને સંહાર કર્યો, એ ઉપરથી એમ સમજવાનું નથી કે આપણે પણ અનેકને સંહાર કરે. કયા પ્રસંગો વચ્ચે અમુક કાર્ય કરવામાં આવ્યું છે તેને ખાસ વિચાર કરવો જોઈએ; નહિ તે અનંત ભ્રમણા ઉભી થશે તેવી જ રીતે કાર્ય કરનારના ચારિત્ર અને જ્ઞાનને પણ લક્ષમાં રાખવાં જોઈએ, કારણકે ચારિત્ર અને જ્ઞાનના પ્રમાણમાં ધર્મ-કર્તવ્યની કક્ષા બદલાય છે. જે અંગે સમાન હોય, તેમજ કાર્ય કરનારનાં જ્ઞાન અને ચારિત્ર અમુકના જેવા સમાન હોય, તેજ સામાન્ય નીતિનાં કાનૂન વિરૂદ્ધ અમુકનું અનુકરણ સાવધાનતાપૂર્વક કરી શકાય.
૨૦ પ્રમ: એક બાજુ મારે મારા દેશના કલ્યાણની વાત કરવાની હોય અને બીજી બાજુ મારે મારા પિતાના કલ્યાણની વાત કરવાની હોય તો એવે વખતે મારે કેમ વર્તવું ?
૨૦ ઉત્તર–સામાન્ય રીતે તે નજદીકને ધર્મ પહેલે બજાવવો જોઈએ, અને એક બાળક-વિદ્યાર્થી માટે તે પિતાના પિતા તરફનું કર્તવ્ય એ અગત્યની બાબત છે. પોતાના દેશના કલ્યાણ કરવાને વિદ્યાથીને વિચાર આધાર મૂકવા લાયક હતો નથી પણ આ સામાન્ય નિયમને અપવાદ હોઈ શકે, જેમકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
બીજા બધા ધર્મો મૂકી દેશધર્મની જરૂરિયાત વધારે હોય. પરંતુ આવા પ્રસંગે વચ્ચે યુવકે બીજાઓને પૂછવું ન જોઈએ કે
હું શું કરું?” જે હૃદયમાંથી સાચી હાકલ પડી હશે, હદયને સાચે નાદ હશે, તો તે બીજાને પૂછવા નહિ જાય. જેમના સ્વભાવમાં શૌર્ય વ્યાપી રહ્યું હશે તેઓ અપવાદવાળે પંથે ગયા સિવાય રહેતા નથી. પરંતુ આવા સ્વભાવવાળા જે પંથ-માર્ગ-રાહ સ્વીકારે તે પોતાની જવાબદારી પર તે રાહ સ્વીકારે, તેઓને બીજાની સલાહની જરૂર રહેતી નથી. બીજાની સલાહ શોધતો સામાન્ય માનવી કદાચ શૂરવીરના પથ પર આવેગને વશ થઈ જાય છે, તે થોડા સમય બાદ તેને લાગે છે કે તે પંથ પર જવાથી તેની શક્તિ નથી અને તે પાછો પડે છે. પિતાની આંતશક્તિ, ઉત્સાહ, સંગ, વિવેકશક્તિ વિગેરેને વિચાર કર્યા વગર સાચી તુલના કર્યા સિવાયજે બીજે પંથે જાય છે, તે ચોક્કસ પાછો પડે છે. અસાધારણ આદમી જ અપવાદને પંથે પોતાના હદયના નાદને અનુસરતો આગળ ધપે છે. માટે જ કહેવામાં આવ્યું છે કે નીતિના સામાન્ય નિયમને અનુસાર “મારે ક માર્ગ લે?” એ પ્રશ્ન જ સાબિત કરે છે કે પ્રશ્ન પૂછનારમાં અંદરથી હાકલ પડતી પ્રતીતિને અભાવ છે. આવેશ અને આંતરણું એ બે વચ્ચેનો વિવેક કરતાં આવડવું જોઈએ. આવેશ-આવેગને વશ થનારને પરાજય થાય છે. આંતરંકુરણને સ્વીકારનારને જય થાય છે.
૨૧ પ્રશ્ન – આપણી નિર્દોષતા સાબીત કરવાને, કોઈએ આપણા પર બેટે આપ મૂક હોય છે, તેનો યોગ્ય વિરોધ કર કે નહિ? - "
૨૧ ઉત્તર:- જે કોઈ પણ મનુષ્ય ગૃહસ્થાશ્રમી પર ખોટો આરોપ મૂક હાથ તે તેણે તેને યોગ્ય રીતે વિધિ
મા તે સાબીત કરવા તત્પર થવું જોઈએ. બધા દષ્ટિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૧ બિઓથી વિચાર કરીને, પછી પિતાને માટે શું ઉત્તમ છે,
તે જોઈ પગલાં લેવા જોઈએ. સંન્યસ્તાશ્રમમાં જે વ્યકિત હોયસંન્યાસી બન્યા હોય, તેણે નિયમાનુસાર, પોતાને બચાવ કરવાની માથાફેડમાં પડવું ન જોઈએ-પડવું નહિ; પણ કર્મના મયદાને તે વસ્તુ મેંપી દેવી. પ્રવૃત્તિ માર્ગ પર જે વ્યક્તિ હોય, તેને માટે સ્વરક્ષણ-પિતાને બચાવ, એ વાસ્તવિક વસ્તુ છે. નિવૃત્તિમાર્ગ પરની વ્યક્તિ માટે, બીજાઓને ખાતર, બચાવ કરવો હોય તે સિવાય, પિતાને ખાતર બચાવ, એ અયોગ્ય વસ્તુ છે.
૨૨ પ્રશ્ન –જે આપણે પવિત્ર જીવન ગુજારીએ તો પ્રયત્ન કર્યા સિવાય આપણી જરૂરિયાત પ્રભુ પૂરી પાડશે ?
રર ઉત્તરકુદતને કાયદો છે કે માનવી જે બાબત માટે ચગ્ય હેય તે તેને મળે છે. સર્વીશે પરાર્થે આખું જીવન ગુજારનારને પણ જરૂરિયાતો પૂરી પાડે છે. અમસ્થા નહિ. જે માનવી પવિત્ર જીવન પોતાની મુક્તિ ખાતર, દુનિયાની પરવા કર્યા સિવાય ગાળે છે, તે કુદરત એટલે કે ઈશ્વરનું બાહા સ્વરૂપ-સાધન, તેવી વ્યકિતની સંભાળ રાખશે નહિ.
૨૩ પ્રશ્ન – મલેક જેવું કંઈ સ્થાન છે ખરું અને ચિત્રગુપ્ત જેવી કે વ્યક્તિ છે ખરી ?
૨૩ ઉત્તર:–મૃત્યુ થયા બાદ-સ્થળ શરીર છોડ્યા બાદ માનવી જે સ્થાનમાં જાય છે–વસે છે તેને યમલેક કહેવામાં આવે છે, સ્થૂળ શરીર છેડે એટલે માનવીને નાશ થતો નથી. તેણે પિતાનું સૌથી ઉપલું વસા બાજુ પર મૂક્યું. તે સૂક્ષ્મ શરીરમાં હેાય છેજેની પ્રકૃતિ સ્થળદેહ કરતાં સૂક્ષમ હોય છે. હજુ તે પ્રકૃતિથી જોડાએલ છે, અને પ્રકૃતિ અમુક સ્થાનમાં તે હોય છે, એટલે અમુક સ્થાન. લેક એટલે સ્થાન, અને યમ એટલે મૃત્યુને દેવ. આ દુનિયા છોડી જ્યાં જઈએ છીએ–જે સ્થિતિમાં વસીએ છીએ–તેને યમલોક એવું નામ આપવામાં આવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
ચિત્રગુપ્ત એ અમુક વ્યક્તિનું નામ નથી; એ અમુક પત્રિનું નામ છે. ચિત્રગુપ્તનું કામ અનેક વ્યક્તિ કરે છે અને તે બધાને આ નામાભિધાન આપવામાં આવે છે. રાજા એટલે એક વ્યક્તિ નહિ, પણ જે જે રાજ્ય કરે તે રાજા કહેવાય.
૨૪ પ્રશ્ન –સતી એટલે શું ? સતીત્વને હેતુ શે ? એ વસ્તુ કેમ ઉપસ્થિત થઈ ? શાસ્ત્રો આ બાબત માટે શું કહે છે?
૨૪ ઉત્તર-સતીને મૂળ અર્થ એ નારી જે પોતાના પતિને પિતાની પૂર્ણ ભક્તિ–પિતાનું સર્વસ્વ અર્પણ કરે. નૈસર્ગિક રીતે એને અર્થ એ થયો કે પિતાના પતિથી વિખૂટી નહિ પડનારી-અવિભાજ્ય. એ પ્રેમ, એ નેહ, એ અર્પણ ભાવના એવી કે પતિ સ્થળ દેહ છેડે તે પોતે પણ પોતાની ઈચ્છાશક્તિ (Will-Power) વડે પોતાના સ્થૂળ દેહને રાજી ખુશીથી છેડે. જેમાં દઢ ઈચ્છાશક્તિ એટલી બધી વિકાસ પામેલી ન હતી કે પિતાની મેળે પિતાનો સ્થળ દેહ છોડે, તેઓ સમજપૂર્વક, પ્રેમપૂર્વક, પિતાની રાજીખુશીથી પતિની ચિતામાં સાથે બળતી. સ્થળ લોકમાં પણ સાથે, સૂક્ષ્મ લેકમાં પણ સાથે, એિ પ્રેમ એટલે મડાગાંઠ, એ પ્રેમ નામને નહિ. એ પ્રેમ પર કેઈને જુલમ નહિ. એ પ્રેમ સ્વેચ્છાપૂર્વક પાવકને ભેટે. વખત વહેતાં પ્રેમ નહિ હોવા છતાં માત્ર રિવાજને ખાતર-પ્રેમને ખાતર નહિ-વિધવા થઈ એટલે બળી મરવું પડતું. શાસ્ત્રો આ બાબતમાં કંઈ સંમતિ આપતા નથી.
૨૫ પ્ર -તુલસીમાલા રૂદ્રાક્ષમાલા પહેરવાને ખરે હેતુ શ છે? ગમે તે માણસ તે માળા પહેરી શકે?
૨૫ ઉત્તર–ત (Elements) અને વિશ્વદેવ(Kosmic Devas)ની સંખ્યા પ્રમાણે બધી વસ્તુઓ ખનીજ, વનસ્પતિ, પ્રાણી અને માનવીની સાત વિભાગમાં (Groups) કુદરતથી જ રડ્યાએલી છે. દરેક વિભાગને પિતાને રંગ ( Colour ),
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
ધ્વનિ (sound ) મેનેટીઝમ ચુંબકત્વ (Magnetism), પિતાને પ્રધાન ગુણ પ્રમાણે હોય છે અને તે પ્રમાણે દરેકની ખાસિયત (Properties) ઉદ્દભવે છે. તુલસી અને રૂદ્રાક્ષ બનેને પ્રધાન ગુણ જુદે જુદે છે. તુલસી સમાધાન અને જ્ઞાન પ્રગટાવે છે. રૂદ્રાક્ષ શાંતિ અને આનંદ પ્રગટાવે છે. જો કે અધિકારી એ માલામાં પોતાનું ચુંબકત્વ અને આશીર્વાદ રેડીને આપે છે તે પહેરનારને તે ગુણે વિકસાવામાં સહાયરૂપ થાય છે. પહેરનાર પોતે જે વિભાગને હોય તે વિભાગની વસ્તુ તે પહેરે છે તે તેને વિશેષ મદદરૂપ થાય છે. વધારે સમજવા માટે સાત ગેત્રોને (Rays) અભ્યાસ જરૂરી છે. – –
– સુની નગરીયા-રાસ-સંભારણા. એ સની નગરીયાં,સ્યામવિના, નૈનેમાં નવે નીંદરીયાં. એ સુની
મરણ સ્યામનાં હદય છુપાયાં, પ્રગટ નેત્રથી થાતાં, બની રાતાં, વિલપાતાં, દીનરાત અમુયે નહાતાં,
જાણે એ એકલી ચુંદરીયાં. એ સુની હદયના સરોવરનાં ભાવામૃત ટ૫ક્તા, અમુલ અશ્રુ ઉજ્વળ યે મૌક્તિ શાં ચમકતાં,
નિર્મળ ઉર આત્મન અંજનીયાં. એ સુની દાવાનળ દલડે સળગ્યો છે, જવાળા નથી જણાતી, અકળાતી, અમુઝાતી, બળે પળપળ વિરહે છાતિ,
કેને કહેવાય જઇ કથનીયાં. એ સુની કારમાં વિયાગ બાણ, પ્રાણ પીખી રહ્યાં, માગી રહી મત આજ તેય જણે દુર ગયાં, વિલપી રહી વ્રજની સુંદરીયાં. એ સુની.
સીતારામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રણવ ધ્યાન–ગરબી. સ્નેહે સ્મરું હું શબ્દ બ્રહ્મ ઓમકારને, પ્રેમે પ્રણવનું ધરૂ ધ્યાન રે,
એમધૂન લાગી અંતરમાં ટેક. રૂવે એના રણકારા રાજતા, પ્રાણમહીં ગુંજન યે ગાન રે. મધૂન અણુ અણુયે એના ધબકારા ધ્રુજતા, બ્રહ્માંડે ભરપુર એ ભાન રે. એમધૂન સુર્ય ચંદ્ર તારામાં તેજ એનાં ઝગમગે, વાદળમાં વિદ્યુતનાં તાન રે. એમધૂન સચરાચરમાંહી સર્વ રૂપ રળીયામણું, નયન નયન ઝળકે નિશાન રે.એમધૂન હું તું તે ભાવભેદ, સહ માંહે શમ્યાં, સચ્ચિદાનંદ સ્નેહ સાન રે. એમધૂન
સીતારામ ?
એશીયાળે–ભજન. અનુભવ વિનાનો આતમ એશીયાળ, ભરૂ ભાળે ભયના ભણકાર, અજ્ઞાની ચઢ્યો રે માયાના ચાકડે, સુઝે અવળા વ્યાપાર. અનુભવ સૂર્ય ખરે અંગાર થઈ, નવખંડ ધરણી મોઝાર, સમુંદર માઝા મુકીને, કરે જળ બંબાકાર;
જેણે રે ઉગાડ્યાં તે ઉગારશે. અનુભવ મુશળધાર વરસે મેહુલેજ, થાય વિજળી ઝબકાર, પ્રલય તણા રે પ્રવાહમાં, પરખાયે જીવનધાર;
જેણે રે વાવ્યા તે વિકસાવશે. અનુભવ રામનાં રખોપાં આખા વિશ્વને, રીકરની કર ખાખ, નિર્ભય ઉરે જીવન ખેલજે, અજરામર છે તું તાત; જેણે રે જન્માવ્યાં તે જીવાડશે. અનુભવ
* સીતારામ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
થીએસથીકલ સાયટી ઉદ્દેશે:૧. કોર્મ, ધર્મ, જાતિ, વર્ણ અને રગનો ભેદ રાખ્યા સિવાય મનુષ્ય
જાતિના વિશ્વબંધુત્વનું એક કેન્દ્ર સ્થાપવું. ૨. સરખામણીની દષ્ટિએ ધર્મોના અભ્યાસ, તત્ત્વવિદ્યાના અભ્યાસ અને
વિજ્ઞાનશાસ્ત્રના અભ્યાસને ઉત્તેજન આપવું. ૩. કુદરતના નહિ સમજાયેલ નિયમાની શોધ કરવી અને મનુષ્યમાં રહેતી
આધ્યાત્મિક શક્તિઓને વિકસાવવી.
સત્ય એ જ સૌથી પરમ ધર્મ છે', એ આ સંસાયટીને મુદ્રાલેખ છે. ઉપરના ત્રણ દેશની સાથે સહાનુભૂતિ દર્શાવવાથી અને માત્ર વિશ્વબધુત્વનો પહેલો ઉદેશ જ સ્વીકારવાથી થીઓસેટીકલ સોસાયટીના સભાસદ થઈ શકાય છે. આ સોસાયટીમાં દાખલ થવા માટે પોતાનો ધર્મ છોડવો પડતો નથી. તેમ જ નવો ગ્રહણ કરવા માટે કહેવામાં આવતું નથી, પણ નીઓસોફીના સંસર્ગથી મનુષ્ય પોતાનો ધર્મ સારી રીતે સમજે છે. સેવા દ્વારા સહાય કરવા ઉત્સુક એવા શખ્સને માટે આ સોસાયટીના સભાસદ થવા દ્વાર ખુલ્લા છે. વિચારસ્વાતંત્ર્યને આ સંસાયટીમાં મહત્વનું સ્થાન • છે. કોઈની માન્યતા કે વિચાર પર દબાણું મૂક્વામાં આવતું નથી. દરેક વ્યક્તિ, તેને જેમ સારું લાગે તેમ વતી શકે છે. અત્રે નાસ્તિક અને આસ્તિક બંનેને માટે સ્થાન છે. માત્ર તે વિશ્વબંધુત્વમાં ફરજીઆત માન્યતા ધરાવે એટલું જ બસ છે. માત્ર સત્ય માટે શોધ સાથે જ સેસાયટીને સંબંધ છે અને વ્યક્તિ પોતાની રીતે શોધ કરવાને સ્વતંત્ર છે.
આ સાયટી દુનિયાના જુદા જુદા ૪૪ દેશમાં પ્રસરેલી છે. હિંદના દરેક પ્રાંતમાં તેની શાખા છે. આંતરરાષ્ટ્રિય મહામંથક (હેડકૉર્ટર) અધાર-મદ્રાસ છે. હિંદનું હેડકવૅર બનારસમાં છે. ગુજરાત કાઠિયાવાડના ઘણા શહેર અને ગામડાઓમાં તેની શાખા છે અને તેનું મુખ્ય મથક ભાવનગરમાં છે.
વધુ માટે લાખો યા મળે – કૃષ્ણનગર, વૅટ નં. ૧૮૫૭
હરિલાલ લલુભાઈ ઠાકર ભાવનગર.
સહમંત્રી, ગુ. કા. થી. ફેડરેશન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
‘મુદ્રક
શાહ ગુલાબચંદ લલ્લુભાઇ : શ્રી મહોદય પ્રી. પ્રેસ-ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________ Elchbllo hહ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com