Page #1
--------------------------------------------------------------------------
________________
नंजपन शासन
પાણu
/
/
/
illulu,
//
UUUUJ
III
લુ'.]
શુક્લ પ્રતિપદા : કાર્તિક, વીર સંવત ૨૪૬૭.
[પ્રથમાંક.
(મામ પન્યાસુ૨ત્વ વિખ્યજીમહારાજ, - તંત્રી :
પ્રકાશક કમીચંદ પ્રેમચંદ શાહ.
ભેગીલાલ સાંકળચંદ શેઠ
Page #2
--------------------------------------------------------------------------
________________
વીરેનાચાર્ય શ્રીમદ વિખ્ય શિતિ માં -
આ શી વ ચ ન. “જેન-ધર્મ વિકાસ” દીર્ઘકાળ પર્યત સતત શાસન સેવના કરી યશ કીર્તિ સંપાદન કરે
એવી શુભેચ્છા
Page #3
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મવિકાસ.
પુસ્તક ૧ લું.
કાતિક, સં. ૧૯૯૭.
અંક.૧ લે.
પ્રારંભિક સ્તુતિ.
રાગ (ભેરવી નીલય) પૂરી કરે મમ આશ, સરસ્વતિ યાચી કરૂં અરદાસ પૂરી કરે. - તંત્ર રણિત સ્વર ગુંજન કરતી, કરતી જીવનમાં પ્રકાશ, * એ જીવનનું ધ્યેય સાધન રૂપ. શ્રી જન ધર્મ વિકાસપૂરી કરે. ૧ જ્ઞાન દિપકથી તુજ કૃપાએ કરૂં જીવન ઉલ્લાસ. ઘર ઘર પ્રગટે પ્રેમની તિ. પ્રગટે પ્રભુતા સુવાસપૂરી કરે. ૨ તુજ કૃપાએ સાહસ ખેડવું. ધરી હદય વિશ્વાસ. યશ કીતિ મુજ કાર્યમાં દેજે. કદી ન કરીશ નિરાશા પુરી કરે. ૩. મહાવીર શાસન કેરી સેવા, એ મુજ જીવન નિર્માણ. કહે ભેગી દેવી સરસ્વતિ. કર તું વિશ્વનું કલ્યાણ...પૂરી કરે. ૪
રચયિતા ભેગીલાલ કવિ. .
Page #4
--------------------------------------------------------------------------
________________
i=2I
-
- - EZAMEANZANITE ZAZATEZA
ETV NEW
|||II
છે અર્થ
E ENGINE IN - TEA /ECI/EN
'
II રો WIFE ENTIRED i[ YE IIB S = hui HwEJસા
EIN
Eial
?
NiI]
કેટલીયે વેળા ધરતીકંપના આંચકા વિના માનવીની આંખ ખુલતી નથી. શુકલ પ્રતિપદાના આજ નવલ પ્રભાતે સ્વામી ગૌતમની જ્ઞાનદ્રષ્ટિ ખુલી, પણ તે કયારે, પ્રત્યે મહાવીર દેવ ? આપના નિર્વાણ પછી, દેવના વિયોગમાં મૃત્યુના વર્તમાન શ્રવણ કર્યા ત્યારે!
કટોકટ ત્રાજવે એવીજ “વિકલ ભ્રમદશા” સમાજમાં આજે પ્રવર્તી રહી છે. આપના શાસનની પુનિત જ્યોત આજે ખાઈ રહી છે. અનુયાયીઓનું વર્તુળ ટુંકાતું જાય છે. અને એ સાંકડા પરિઘમાંયે, અજ્ઞાન, કલહ, આર્થિક ભીંસ ખદબદી રહ્યાં છે. સામર્થ્યવંતા શાની ગૌતમ મૃત્યુ આઘાતને ઝીલી ટટાર રહી શક્યા, એ વહાલા દેવ! એવી જ આપના શાસનની વિષમ દશાના ધરતીકંપને ઝીલી અમે સ્વાથ્ય મેળવી શકશું કે ?
આંચકાની ચેતવણું ના સુણનારના ભુક્કા બોલી જાય છે. પ્રભુ ! આ અણુને ટાંકણે અમારાં મેંહ, અજ્ઞાન, કલહનાં પડળને પીંખવાનું સામર્થ્ય ફાલતું કરે, વહાલા દેવ! અમને આપના શાસનની જીવંત જ્યોત ઝગમગી ઉઠી, આજના પ્રલયના મુકામે ધસતા વિશ્વને જીવનમાર્ગ અજવાળે એવા રાહે પ્રયાણ કરવાની શક્તિ, સામર્થ્ય, ધીરજ અને સુજ્ઞતા અપે.
પવિત્ર ભાવનાઓને દ્રશ્ય કરવાનું અમારામાં સાહસ જન્મે એજ અભ્યર્થના વહાલા દેવ ! !
Page #5
--------------------------------------------------------------------------
________________
જન્મ દિને.
જન્મ દિને.
નુતન વર્ષને વહાણે જૈન સમાજને આંગણે આવી ઉભતાં, અમને ભારી આનંદ થાય છે. વિશ્વ પરિવર્તનશીલ છે. એકજ સ્થળે ઠરીને ઠામ બેસવું કોઈને શકય નથી. તેમ હરએક ગતિ કાંઈ વિકાસ ભણી જતી નથી. કાં ગતિ પર પ્રભુત્વ જમાવે યા ગતિના ફેરમાં હડસેલાઈ કુરચે કુરચા ઉડી જાઓ, સુજ્ઞોએ સવિવેક ચોગ્ય રાહ શીદ ગ્રાહ્ય ને ગણવો,
જૈન સમાજ આજે વિષમ પરિસ્થિતિ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. દિશા શુન્યતા છવાઈ નયન તેજને આવરી લે છે. આ ઘડીએ એક વિરાટ દોરકની-સમાજના વિકાસ પથને ઉજાળનાર મશાલચીની કોઈ દિવસ ન્હોતી એવી મહાન અગત્ય ખડી થઈ છે. એવા વિરાટ માનવીની રાહ જોતાં અમે અવેજીમાં પ્રાપ્યશક્તિ સમાજને ચરણે આ માસિક વડે ધરવા ચાહી છે. બાલ બ્રહ્મચારી જૈનાચાર્ય શ્રી વિજયનીતિસૂરિશ્વરજીના પ્રશિષ્ય પંન્યાસજી શ્રી કલ્યાણવિજયજી મહારાજ અમારા પ્રેરક અને દરક છે. વિશાળ જૈન સમાજના આશિર્વાદ અમે માગીએ છીએ. '
ધાર્મિક અને સામાજિક પ્રશ્નોની વિચારણા નિષ્પક્ષતાથી સ્વતંત્ર અને નિડર રહી ન જનતા સમક્ષ કરવામાં આવશે. કોઈપણ પક્ષનું વાજિંત્ર બનશું નહિ. એક અમારોને અન્ય પારકે એવી વૃતિ અમે બતલાવશું નહિ. સાહિત્ય રસિક જનતાને સંતેષ આપવા. વિરાટ ભાવના અને વામન સાધને વચ્ચે વસતાં શકય એટલો પ્રયત્ન કરીશું.
સમાજ આશીશ અને ઉત્સાહ આપે, સહકાર આપીઅમારા આહમાં અળખેરે. એ અમારૂં શક્તિ બાહય અમારી સેવા ભાવનાને ઓર ઝલક આપશે એ ભાવના સાથે જૈન સમાજના ખળભળતા મહા સાગરમાં સાહસ કરી અમારી આ નાનકડી નાવડી સરકતી મેલીએ છીએ. તમ સૈના ઉત્સાહ એની જીવનયાત્રા સફળ બનો.
Page #6
--------------------------------------------------------------------------
________________
જેનધર્મ વિકાસ.
MEHNDERDEEDEMUEHUEHUEBEEA
તિથિનિર્ણય પ્રકાશ.
લેખક. આચાર્યશ્રી વિજયહર્ષ સુરિશ્વરજી મહારાજ. LCHEMWEZIDLEIDUEHRUBDUEDGEZOBEBE
Illfill ill
જોધપુર મારવાડથી બહાર પડતા પંચાંગ ચંડાશુ ચંડને માન્ય કરનારા
પણ પૂર્ણ રીતે તેને માન્ય કરતા નથી જેમકે તેર દિવસના ચૌદ દિવસના તેમ સોળ દિવસના પખવાડિયાને કર્મવર્ષ પ્રમાણે “પનરરાઈ દિયાણું માસ પાંચના ચાતુર્માસના કાળને “ચાર માસાણું અને તેર માસના વર્ષને બાર માસાણ આવા આપણા આ વ્યવહારમાં વપરાતા કર્મ વર્ષનું વહન ચંડાશુ ચંડુની રીતીથી ઉલટી રીતે વહે છે.-આપણે એને માત્ર અનુકુળતા પ્રમાણે માન
આપીએ છીએ. દા. ત. આસો વદ ૧૪ ને ક્ષય આચાર્યશ્રી વિજયહરસુરિશ્વરજી જોધપુરી પંચાંગમાં છે. એટલે વદ ૧૪ નું આખુંયે કાર્ય. વદ ૧૩ ના દિવસે કરવાનો પ્રસંગ આપણી સમક્ષ રજુ થયેલ છે. પંચાંગનું સમગ્રપણે અવલંબન લેવામાં આવે તો, ચૌદશની તપશ્ચર્યા આદી થઈ શકે નહિ. અને વદ ૧૩ ઉપર પરભારી અમાસ થઈ જાય. આમ પર્વતથિને ઉછેદ ન થાય એ ખાતર જ આપણે પંચાંગને વદ ૧૪ ને ક્ષય બાજુ પર રાખી વદ ૧૩ ને વદ ૧૪ સ્થાપી તપશ્ચર્યા કરીએ છીએ. | ચંડાશુ ચંડુ પ્રમાણે તિથિની પ્રરૂપણાનો રિવાજ એટલા જ માટે રાખેલ છે કે આખા દેશમાં એક જ દિવસે પર્વની આરાધના થઈ શકે.
આચાર્ય આનંદવિમલસૂરિ મહારાજાએ તેમજ એમની પહેલાંના ગચછનાયએ પર્વતિથિને ક્ષય માનેલ નથી. પર્વ તિથિ પહેલાંની તિથિ બે માનેલી છે. અને ક્ષય પણ પ્રથમની તિથિને જ માનેલ છે. દા. ત. ચૌદશને ક્ષય હોય તો તેરસને ક્ષય સ્વીકારાય છે.
ધુલીયાથી બહાર પડેલ અર્જુનપતાકામાં ગચ્છનાયક વિજયપ્રભસૂરિ શિષ્ય મહાપાધ્યાય મેઘવિજયજીગણએ આઠમના ક્ષયે-સાતમને ક્ષય માની-સાતમને જ આઠમ માની આઠમનું જ કાર્ય કરવાનું બતાવેલું છે. .
Page #7
--------------------------------------------------------------------------
________________
તિથિનિર્ણર્ય પ્રકાશ.
ગચ્છનાયકેનું ફરમાન હાઈકોર્ટના ફેંસલા બરાબર ગણાય. એટલે જ ગચ્છનાયકેના કાર્યથી પ્રમાણિક સંદ્ધાંતિક પ્રમાણ વિના જુદા પડાય નહિ.
બે ચૌદશ, બે અમાવાસ્યા આદિને પ્રશ્ન પંચાંગની તિથિને અનુસરીને કરાયેલ, આટલા વખતથી આપણે જોતા આવ્યા છીએ. અને પ્રત્યુત્તરો પણ એજ પ્રમાણે અપાયેલા “સેનપ્રશ્નમાં આપણે જોઈએ છીએ. ,
જેસલમીર સંઘનો પ્રશ્ન –
પડિમા તપ કરનાર શ્રાવક અથવા શ્રાવિકા ચેથી પડિમાથી ચાર પવી પોષણ કરે છે. તે વખતે પફખી અને પુનમને છઠ્ઠ કરવો પડે છે. તેમાં પકખીને દિવસે પિોષહ અને ઉપવાસ કરીને પૂર્ણિમામાં પોષહ કરી એકાસણું કરે તે સુઝે કે નહિ?
* જવાબ–પ્રતિભાધર શ્રાવક, શ્રાવિકા, ચોથી પડિમાથી માંડી, ચાર પવી. પિષહ કરે તેમાં મુખ્ય રીતે ચાદશ–પુનમના પિોષહ સહિત ચેવિહાર છઠ્ઠ કરવો જોઈએ. પણ કદાચ સર્વથા શક્તિ ન હોય તે, પુનમને દિવસે આયંબિલ અથવા નિવિ કરાય, એવા અક્ષરો સમાચારી ગ્રંથમાં છે. પરંતુ એકાસણું કરવાનું શાસ્ત્રમાં દેખ્યું નથી.
ઉપરના પ્રશ્નોત્તર પર બરાબર વિચાર કરાય તે સહજ રીતે તિથિ નિર્ણય આપે આપ આવી જાય. ( સ. ૧૯૯૭માં કાર્તિક સુદ ૧૫ બે આવે છે. એમાં બે પુનમ કરી પહેલી, પુનમને ફલ્થ-નકામી–ગણવામાં આવે અને ચમાસી પ્રતિક્રમણ, સુદ ૧૪ ના રેજ કરવામાં આવે તે ચાતુર્માસ અંગેનો છઠ્ઠ ક્યારે થાય તે આપોઆપ સમજી લેવું એજ. લાભદાયી છે. પ્રથમ ચાદશને ઉપવાસ કરીએ. પછીનો દિવસ ફલ્થ પુનમને આવે. એટલે છઠ્ઠના બીજા ઉપવાસનું શું? છઠ્ઠના બે ઉપવાસ સાથે એ એક નિશ્ચિત વાત છે. પછી એક ઉપવાસ ચદશને, વચ્ચે ફલ્યુ તિથિએ ખાવું. અને બીજી પુનમને ઉપવાસ, એમ આરાધના કઈ રીતે થઈ શકે? હાલે જે બે પુનમની પ્રવૃતિને પ્રચાર કરવામાં આવે છે, તેથી તે અલગ અલગ ઉપવાસ કરવા પડે. નિખાલસભાવે વિચાર કરાય તો આ વાત સ્પષ્ટ દીવા જેવી છે.
તિથિનું પ્રમાણસૂર્ય પજ્ઞપ્તિ આદિ ઉપાંગ સૂત્ર, બૃહદ કલ્પસૂત્ર, નિશીથ ભાષ્યચૂર્ણિ આદિમાં તિથિનું પ્રમાણ અહોરાત્રીના બાસઠ ભાગમાંથી એકસઠ ભાગનું પ્રમાણ કહેલ છે. આથી આગમનું અવલંબન સ્વીકારનારા આત્માઓ વૃદ્ધિ તિથિને
Page #8
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ વિકાસ
માને જ નહિ. કદાચ ક્ષય તિથિ તે આવવા સંભવ છે. પણ વૃદ્ધિને અભાવજ આગમકાર માને છે.
જૈન પંચાંગને અભાવ કયારથી— તત્વાર્થકાર ઉમાસ્વાતિ મહારાજના સમયથી પ્રાય જૈન પંચાંગને વિચછેદ ગયેલ હશે, એમ પ્રૉષ સંભળાય છે. તેથી ત્યાર પછીના આચાર્યોએ વૃદ્ધિમાં પ્રથમ તિથિની વૃદ્ધિ માની અને ક્ષયે પૂર્વની તિથિને ક્ષય બતાવી જૈનેતર પંચગેના પ્રચારથી ઉભી થતી ગુંચવણે દૂર કરી, જિનાગમ પ્રમાણે વૃદ્ધિ તિથિ તે આવતી જ નથી, એટલે કહેવાની પણ જરૂર રહેતી નથી કે ક્ષય તિથિ આવતી હોય તો પર્વતિથિની આરાધના કરવા પ્રથમની અપર્વ તિથિને ઉડાડી. તેજ તિથિને પર્વતિથિ તરીકે માની આરાધના કરવાનું જણાવેલ છે.
અમારા માનવા પ્રમાણે ત્રણ સો સાઠ દિવસના માનવાલા કર્મવર્ષને મર્યાદા તરીકે ગણીને સૂર્યવર્ષમાં છ અતિરાત્ર અને ચંદ્રવર્ષમાં છ અવમાત્ર આવે છે કે જેને અર્થ વૃદ્ધિ અને ક્ષય કરાય છે. આજ વૃદ્ધિ અને ક્ષય આદિક ઉત્તરાધ્યયનાદિક સૂત્રોમાં કહેલ સંભવે છે. આઠમના ક્ષયમાં સાતમને આઠમ માન્યા વિના, પૌષધાદિકમાં આઠમને ભાવ આવતો નથી. તેમ ચોદશના ક્ષયમાં તેરશને, ચૌદશ માન્યા વિના પખી પ્રતિક્રમણ કરી શકાશે નહિ. કારણ કે પાક્ષિકતિથિ તે ચૌદશ જ છે. - કેઈ ગ્રંથની પ્રશસ્તિમાં બીજ પર્વતિથિએ ગ્રંથ પુરે કક્ષાનું જણાવેલ હોય, તેથી બે પર્વ તિથિ માનતા હોવાનું સિદ્ધ થઈ શકે નહિ. જેમ કલ્પસૂત્રમાં મહિનાઓનાં પૌરાણિક નામ આવે એથી સિદ્ધાંતિક નામ માન્ય નથી એમ કહી શકાય નહિ. તેમ આરાધનાની તિથિની રીત માન્ય નથી એમ તે નથી જ ને ?
આરાધનાની બે પર્વતિથિ માની એકને આરાધ્ય ગણવી, બીજીને કુલ્સ ગણી આરાધના નજ કરવી, એ તે પર્વતિથિના નામે કરેલા પચ્ચખાણને ભંગ કરવા જેવું નથીને? આવાં અનેક કારણોને લીધે જ, અમારા માનવા પ્રમાણે, પ્રાચીન કાળથી અનેક ગચ્છનાયકે એ તત્વાર્થ સૂત્રાદિકને અનુસરી આ પ્રથા શરૂ કર્યાનું જણાય છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
પર્વતિથિ વિચાર.
પર્વતિથિ વિચાર,
- આચાર્યશ્રી ઋદ્ધિસાગરજી મહારાજે હાલમાં ચાલતા પર્વતિથિ વિષેના ઝગડા જોઈ ભારી ખેદ થાય એવું છે. પ્રભુ મહાવીરના શાસનરસિકોને મુળ આશય આપણે સમજીએ તે, આવા ઝગડા ઉભા ન થાય. સમગ્ર સમાજ એકી વખતે શિસ્તબદ્ધ ધર્મકલ્યાણની પ્રવૃતિ આચરે એ પર્વતિથિના નિર્ણયનો મુળ હેતુ હોઈ શકે. એ કેવી રીતે બને ? સમાજના વિદ્વાને એકત્ર થઈ એક નિર્ણય પર આવવા નિશ્ચય કરે તેજ બને.
એ નિર્ણય પર આવવા જુની પ્રણાલિકાને આધાર લઈ શકાય. - ઘણા વખતથી જૈન શાસનમાં સ્વતંત્ર પંચાંગ બનાવવાનું બંધ પડેલું છે. પણ અન્યદર્શનના જોતિષીઓને આધાર લઈ, સામાન્ય જનતા ગુચવાડામાં ન પડે એવી રીતે જેને પંચાંગ બનાવવામાં આવે છે. તેવા પ્રકારના પંચાંગે. જૈન ધર્મ પ્રસારક વિગેરે સભાઓ પ્રસિદ્ધ કરે છે. શ્રી વિજયાનંદસૂરિશ્વરજી, વિકમલસૂરિશ્વરજી, અને વિજયદાનસૂરિશ્વરજી આદી આ પંચાંગને પ્રમાણુ માનીને વર્તતા હતા. પરંતુ હાલમાં પર્વતિથિને બેવડી તેમજ ક્ષય કરીને ગુંચવાડે કરવામાં આવે છે. એ ઈચ્છવા ગ્ય નથી.
આપણામાં ચૌદશ પુનમની પર્વતિથિઓએ જોડકા પર્વતિથિ છે. એટલે એ બે તિથિઓ વચ્ચે અંતર ન રહેવું જોઈએ. એથી સામાન્ય સમજ પ્રમાણે પણ પુનમની વૃદ્ધિ હોય છતાં તેરસની વૃદ્ધિ કરવી જોઈએ. તેમજ પુનમને ક્ષય હોય તો તેરસને ક્ષય કરવો જોઈએ. ( આ પ્રમાણે વ્યવસ્થિત વિચારો હોવા છતાં સમસ્ત સંઘ એકત્ર થઈ કઈ પણ એક નિર્ણય પર આવે એ અમે સહર્ષ સ્વીકારવા હમેશાં તૈયાર છીએ.
- આદેશ, અમારી પાસે ઘણું સાધુ, સાધ્વી, અને શ્રાવકે આજના તિથિચર્ચાના ગુંચવાડામાં માર્ગદર્શન માગે છે. એ સહુને પત્રદ્વારા ન પહોંચી વળાય, એથી આ માસિક દ્વારા અમારા એ પૃછકેને જણાવીએ છીએ કે અમારે સમુદાય કાર્તિક સુદ ૧૪ ગુરૂવારનું ચોમાસી પ્રતિક્રમણ અને કાર્તિક પૂર્ણિમા શુક્રવારે ચાતુર્માસ બદલવાના તેમજ સિદ્ધાચલ પટદર્શન કરવાના છીએ. તેજ મુજબ વર્તન કરવા અમે સુચવીએ છીએ.
–આચાર્યશ્રી ઋદ્ધિસાગરજી.
Page #10
--------------------------------------------------------------------------
________________
ન ધર્મ વિકાસ કાર્તિક ચોમાસી પ્રતિક્રમણ ક્યારે?
આ સાલમાં એટલે સં. ૧૯૯૭ ના કાર્તિક પુર્ણિમા બે હોવાથી * કઈ પુર્ણિમાએ ચાતુર્માસની સંપુર્ણતા થાય છે તે.
- સંબંધીને નિશ્ચય નીચે પ્રમાણે છે. -
કારતક સુદ ૧૩ મંગળવાર. કારતક સુદ ૧૩ બીજી બુધવાર
કારતક સુદ ૧૪ ગુરૂવારે ચોમાસી પડિક્કમણું સાગર ગચ્છના ઉપાશ્રયે પન્યાસ લાભ વિજયજી ગણું કરશે,
- કારતક સુદ પુર્ણિમા શુક્રવારે સિદ્ધગીરીના પટ્ટની યાત્રા અને ચોમાસાને છઠ્ઠ કારતક સુદ
૧૪ ગુરૂવારે અને કારતક સુદ ૧૫ શુક્રવારે કરી લે. ૫૦ લાભ વિજયજી ગણું.
છઠ્ઠતાની સંપૂર્ણતા કરવામાં આવશે. શાસ્ત્રની આજ્ઞાએ ગુરૂની પરંપરા ચાલતા આવતા શ્રી આણંદવિમલસુરી મહારાજાએ પણ સંવત ૧૫૭૬ ની સાલમાં શ્રાવણ સુદ ૧૫ બે હોવાથી પહેલી પુનમની બીજી તેરસ કરીને ચૌદશ પુનમને છઠ્ઠ કર્યો હતો.
તેજ પ્રમાણે પંડિત શ્રી મેરૂ વિજયજી ગણ પણ બે પુનમની બે તેરસ કરવાનું જણાવે છે.
તેઓશ્રી લખે છે કે-સંવત ૧૫૧૨ની લખેલી અતી જીર્ણ પ્રતમાં પણ આવા અક્ષર છેદેય પુર્ણિમા હવે તે પહેલી પુર્ણિમાકી તેરસ કરની એર ચૌદશ પુનમકે છઠ્ઠ કરના ઈસા અક્ષર શાસ્ત્રમાં જણાયા છે પંડિત પદ્મવિજયજી ગણુના શીષ્ય પંડિત રૂપ વિજયજી ગણુને મતે પણ પુનમની બે તેરસ કરવી તે એક રાજ માર્ગ છે અને એજ તપગચ્છની સમાચારી પ્રમાણ છે.
આજ સુધી એટલે શ્રી મહાવીર સ્વામીના નિર્વાણથી આજ સુધી કે પણ ગીતાર્થોએ કઈ પણ ગચ્છમાં થએલા આચાર્યોએ બે પુનમ કરેલી હોય અથવા સુદી પંચમી બે કરેલી હોય અથવા પુનમ તથા ભાદરવા સુદ ૫ ને ક્ષય કરેલ હોય તે મહાશયે શાસ્ત્રમાં લખેલા પાઠથી સિદ્ધ કરી આપશે કે?
Page #11
--------------------------------------------------------------------------
________________
કાર્તિક ચોમાસી પ્રતિક્રમણ કયારે? વિજ્ય નેમી સુરિશ્વરજી, વિજય વહૃભ સુરિશ્વરજી, વિજય મેહન સુરિશ્વરજી શ્રી સાગણનંદ સુરિશ્વરજી, વિજય નીતિ સુરિશ્વરજી બે તેરસ કરવાના છે. | સંવત ૧૯૭૨ની સાલમાં ચંડાશુ ચંડપંચાંગના આધારે અષાઢ વદ ૦)) બે હોવાથી તેમજ સંવત ૧૯૭૩ની સાલમાં મહા સુદ ૧૫ બે હેવાથી તેમજ સંવત ૧૯૭૪ની સાલમાં પૈષ સુદ ૧૫ બે હોવાથી પહેલી અમાવાસ્યા તથા પુનમની બીજી તેરસ સમગ્ર આચાર્ય દેવે વિજયાનંદ સુરિશ્વર પટ્ટધર વિજય કમળ સુરિશ્વરજી મહારાજા, ઉપાધ્યાયજી મહારાજ શ્રી વીર વિજયજી મહારાજ, વિજય નેમી સુરિશ્વરજી વિગેરે તથા વીજય ધર્મ સુરીશ્વરજી કાશીવાળા, વિજય વીર સુરિશ્વરજી રાધનપુરવાલા વગેરે તમામ તપગચ્છનાં આચાર્યો તેમજ સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાઓએ એક મતે મળીને આરાધન કરેલું છે.
ભગવતી સૂત્ર, સુયગડાંગ સૂત્ર, ઉપાશક દશાંગ, વિપાક સૂત્ર, પંચાશક ટીકા વિગેરેમાં તથા સેનપ્રશ્નમાં સાફ જણાવેલું છે કે પુનમ પર્વ તિથિ છે. માટે પુનમની ક્ષય કે વૃદ્ધિ શાસ્ત્રકારે કરેલી નથી માટે પુનમ એકજ થાય. - જ્યારે ટીપણામાં બે પુર્ણિમા હોય ત્યારે ક્ષય પર્વ વૃદ્ધો ઉત્તરા એ સુત્રના આધારે જે તિથિને ક્ષય કરેલ હોય તેજ તિથિ વધારવી, યસ્ય: ક્ષય સ્તસ્યા વૃદ્ધી ઈતી વચનાત્
શ્રી વીર નિર્વાણથી વીર સં. ૨૪૬૫ ની સાલ સુધીમાં કોઈ પણ તપાગચ્છના આચાર્યોએ બે પુર્ણિમા કરેલી હોય એવું કે મહાશય શાસ્ત્રના આધારે બતાવશે કે?
આશીર્વચન. નુતનવર્ષના મંગલ પ્રભાતે શ્રીમાન આચાર્યદેવ નીતિસૂરિશ્વરજી અને તેમના શિષ્ય પરિવારની પ્રેરણાને અનુસરો શેઠ ભેગીલાલ સાંકળચંદ, લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહના આધિપત્ય નીચે પ્રગટ થતું, “જૈનધર્મ વિકાસ' માસિક જૈન સમાજના અનેક ચર્ચાસ્પદ પ્રશ્નોને નિકાલ પુ. આચાર્યોને અનુલક્ષી લાવતાં જૈનધર્મની દીર્ધકાળ પર્યત સેવા બજાવે એવી શુભેચ્છા.
–દ્ધિસાગર.
Page #12
--------------------------------------------------------------------------
________________
-
જૈન ધર્મ વિકાસ,
પૂર્વાચાર્યોની તિથિ પરંપરા કોણે તોડી?
ઉત્સુત્ર ભાષા પર્વાચાર્યો કે નવા?
આરાધના વિષયક તિથિસાહિત્ય દર્પણ”ના મથાળા તળે. જેન” અંક
૩૬. તા. ૨૨-૯-૧૯૪૦થી લેખમાળા રૂપે લેખકે પિતાના મંતવ્ય–બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે ચૌદશ, બે પુનમ-ને સિદ્ધ કરવા આલેખન કરી રહ્યા છે. આજકાલ આ તિથિચર્ચા સં. ૧૭ થી શરૂ થઈ દેખાઈ આવે છે. “વીર શાસન” પત્રનું પંચાંગ પણ, બે પુનમે. બે આઠમે રજુ કરી પિતાને સુર તેમાં પુરાવી રહ્યું છે. દુન્યવી જીવ ભુલને પાત્ર હોય છે. ને એ ભલેને આધીન બની આત્મા ભવભ્રમણ કરે
છે. આવું આ પિષ્ટપેષણ એ પરંપરાને વધારે છે. લે ૫. શ્રી. કલ્યાણવિજયજી મહારાજ.
સં. ૧૯૯૩ પહેલાં તિથિએની ઘટના કઈ રીતે ઘડાતી હતી? તે જેને કામમાં જગજાહેર વાત છે. તિથિ સંબંધી વિચાર કરતાં પુર્વાચાર્યોએ બે અઠમ હોય તો બે સાતમ, બે ચૌદશ હોય તે બે તેરસ, તેમ બે પુનમ હોય તો પણ તે બે તરસ લેવી એમ સ્પષ્ટ બતલાવેલું છે. છતાં અમારા સહચારીઓ બે પાંચમ, બે આઠમ, બે અગ્યારશ, બે ચૌદશ, બે પુનમ. બે અમાવાસ્યાનું પ્રતિપાદન કરવા તૈયાર થઈ ગયેલા દેખાય છે.
પંચાંગમાં સં. ૧૩ સુધી પર્વતિથિ વધતી ઘટતી દેખાતી નહોતી. એ વસ્તુને સ્વીકારી આરાધન કરનારા. જૈન સમાજના અગ્રગણ્ય મુનિરાજે જેનાચાર્ય શ્રીમદ વિજયવીરસૂરિશ્વરજી, જૈનાચાર્ય વિજયકમલસૂરિશ્વરજી, એમની પહેલાંના વિજયવીરસૂરિશ્વરજી. ઉ. શ્રી. વીરવિજયજી, વિજયાનંદસૂરિશ્વરજી, મુનિરાજ શ્રી. બુદ્ધિવિજયજી. મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી મહારાજ, પં. શ્રી. મણિવિજ્યજી મહારાજ વિગેરે માન્ય પુરૂએ પર્વતિથિઓની ઘટના કઈ રીતે માન્ય રાખી હતી? તેઓ શ્રીમાને બે આઠમ, બે પુનમ, આદિ માનતા હતા કે. બે સાતમ. બે તેરશ. માનતા હતા? જેન સમાજ સારી રીતે જાણે છે કે. તેઓ શ્રીમાને બે પર્વતિથિઓ માનતા હેતા. તે એ પરંપરાને નાબુદ કરવાના શા માટે વ્યવસ્થિત પ્રયત્ન થઈ રહ્યા છે? આ પરંપરા અને નવા પક્ષ વચ્ચેના
Page #13
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાની તિથિ પરંપરા કેણે તેડી ?
વિસંવાદમાં ઉત્સુત્રભાષી ત્રણ વર્ષ પૂર્વેના સર્વસર્વ ધુરંધરે કે છેલ્લા ત્રણ વર્ષથી સત્યની. ઢલકી પીટતા. આજના મુનિરાજે? પરંપરાને તેડી તેઓ પૂર્વ પુરૂષોનું અપમાન કરી રહ્યા લાગે છે. સુધારકને ઉસૂત્ર પ્રરૂપક કહી ભાંડતા. આ ન પક્ષ પોતે જ પરંપરાને સત્યના નામે ખંડિત કરી સમાજને અવળે રહે દેરવી રહ્યો છે. સમાજ આ અંગે ગંભીરપણે વિચાર કરે અને જેનામમાં ભભુકી ઉઠેલી વૈમનસ્યની વાળાને ઠારવા યત્ન કરે એમ અમે ફરી ફરીને વાંછીએ છીએ.
મારું ને તારું દુનિયામાં વૈમનસ્યનું એક કારણ છે. જૈન સિદ્ધાંતે મારા તારાના ભેદથી પર સ્પષ્ટ દેખાઈ આવે છે. સમતોલને સ્થપાયેલા એ સિદ્ધાંતના પ્રેર્યાજ પૂર્વાચાર્યોએ આજ લગી, મતભેદને મીટાવવા પ્રયત્ન કર્યો હોય એવું. દેખાય છે. મતભેદને કલહ જૈનકેમ કે અન્ય કોઈ સમાજને માટે હિતકારી તે નથી જ નથી. પછી એવા કલહને પિષણ આપવું. એ મિથ્યાત્વજ છે ને ? આત્માના સ્વભાવ વિરૂદ્ધના કલહ, દ્વેષ આદિ ભાવો-જેને આપણે પરભાવ કહીએ છીએ એ મિથ્યાત્વ નથી?
* * * * * * - બીજાઓ જેનપંચાંગના અભાવે મિથ્યાત્વીઓના ટીપ્પણને નિરૂપાયે સ્વીકારે છે. ત્યારે આ ન વર્ગ એ મિથ્યાત્વીઓના પંચાંગને પુષ્ટિ આપી રહ્યા છે. હઠાગ્રહના એ એકાંત પક્ષને કયે સુજ્ઞ જન સ્વીકારી શકે ? ' .
- “પર્વતિથિની શાજિયદ્રષ્ટિ ' ' - શાસ્ત્રિયદ્રષ્ટિએ પર્વતિથિએ ડબ્બલ બની શકતી નથી. તિથિઓનું માન આગમકથિત સાઠ ઘડીનું નથી, સભ્યતા પૂર્વક પ્રશ્નચર્ચાથી માનભરી રીતે તિથિને નિર્ણય થઈ જાય તેમ છે. છતાં મન માન્ય ફેરફાર માગતા વર્ગને એ રાહ શેઠતો નથી.
- “સુર્ય પ્રજ્ઞપ્તિમાં તિથિનું માન
अहोरात्रस्त्रिइन्नुहूर्त प्रमाणः सुप्रतीतः तिथिस्तु किं मुहूर्त प्रमाणेति ! उच्यते-अहोरात्रेस्य द्वाषष्टिभागीकृतस्य सत्का ये राक षष्टि भागास्तावत्प्रमाणा રિદિ–છપાયેલી “સૂર્યપ્રાપ્તિ” ટિકા. પૃ. ૧૪૯, દિવસ રાત્રી તિથિ નામાની સૂ૦ ૪૯ મું. ' ભાવાર્થ—–અહેરાત્રના ત્રીશ મૂહુર્ત પ્રસિદ્ધ તરીકે છે. (ત્રીશ મુહૂર્તનો દિવસ) અહોરાત્રના બાસઠ ભાગ માંહેલા એકસઠ ભાગ પ્રમાણ જેટલું તિથિનું માન છે. તિથિનું માન પુરા ત્રીશ મુહૂર્ત જેટલું નથી તે કઈ રીતે બે પતિથિ કરી શકાય. આપણું કમભાગ્યે જેન ટીપ્પણાને અભાવ છે. એટલે જ આ ચર્ચા કલહનું સ્થાન બની છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
-
જૈન ધર્મ વિકાસ. - * *
પૂર્વાચાર્યોની નિયમાવલી” ભવિષ્યમાં ચર્ચા ઉપસ્થીત ન થાય. એ ખાતર નીચે પ્રમાણે આગમ વિધાનથી પૂર્વાચાર્યો નિયમાવલી બતાવી ગયા છે–
વહ gવતિહાવો, જયો પુષ્યતિહા
रावमागमवयणं, कहिंयं तिलुक्कनायरा ॥१॥ - ભાવાર્થ...જે પર્વતિથિને ક્ષય હેય તે પૂર્વની તિથિને ક્ષય કરે તેવું તિર્થંકરદેવોએ ઉપદિક્યું છે. દા. ત–સં. ૧૯૬ના આસો સુદ પનો ક્ષય ચંડાશુગંડુ પંચાંગમાં છે. અને સુદ પને આ ભેગવટે ચેથ લેગવી લે છે, પિાંચમ ઉદય તિથિ નથી. ઉદયતિથિ ચોથ છે. છતાં તિર્થંકરની આજ્ઞા તેજ ચેકને પાંચમ લેખે સ્વીકારી તે દિવસે તપશ્ચર્યા આદિ અનુષ્ઠાન કરવાનું કહે છે. અને ઉદયતિથિ ચેથ છતાં તેજ ચેથને ક્ષય મનાય છે
એજ રીતે આગમ કથે છે– . आगमे-"अहमी चाउदसी उट्टीठा पुणिमाइसु पव्वतिहिसु स्वय वुड्डी न हबइ इह वयणाऊ इति
ભાવાર્થ—આઠમ, ચૌદશ, પૂર્ણિમા કે અમાવાસ્યા આદી પર્વતિથિમાં ક્ષયવૃદ્ધિ ન થાય એમ ફરમાવેલું છે. આદી શબ્દથી પર્યુષણ, પંચમી, એકાદશી નાગપંચમીમાં ક્ષયવૃદ્ધિ ન થાય એમ સ્પષ્ટ દેખાડેલું છે. અને કલ્યાણકાદિ પર્વ તિથિઓમાં ભજના બતાવેલી છે. આવું સ્પષ્ટ વિધાન છતાં મારા એ બાંધે પિતાના મંતવ્યને સિદ્ધ કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે એ જોઈ ભારી દિલગીરી થાય છે. ઉપરનાં આગમ વચનથી બે પુનમની બે તેરશ, તેમ પુનમના ક્ષયને તેરશને ક્ષય સાબિત થાય છે. છતાં એ વચને જુઠ્ઠાં હોય યા અસ્તિત્વમાં જ ન હોય એવું આચરણ જેઓ બતલાવી રહ્યા છે, છતાં ઉલટાના બીજા પર મિથ્યા વચનને આરેપ મુક એ બાલિશતા સિવાય અન્ય કશું નથી.
જૈનાચાર્ય શ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજે રાધનપુર વિજય વિરસૂરિ શ્વરજી જ્ઞાનભંડારમાંથી તિથિવિષયક પાનાં હાથ આવતાં પૂર્વાપરના સંબંધને અનુલક્ષી અર્થાદિ સાથે પ્રગટ કર્યા, તેમને આ ગમ્યું, આ સૂત્રપાઠને સ્વીકારતાં એમનું મંતવ્ય સિદ્ધ થાય એમ હતું એટલે પૂર્વાપરને સંબંધ વિચારમાં લીધા વિના વચ્ચેની ગાથાઓ પર પ્રહાર કરવા માંડ્યા. આ જાતની રીત ભારી શોચનીય અને અશાસ્ત્રિય છે.
પૂર્વાપરની સંબંધવાળી ગાથાઓના અર્થ તે ગાથાઓને છુટી પાડી થઈ. શકે નહિ. એમ ગાથાઓ છુટી પાડી અર્થ કરવામાં આવે તે ઘણે અનર્થ વ્યાપે ને !
Page #15
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોની તિથિ પરંપરા કેણે તેડી ? "पखंते तह मासंते जा भवे पुण्णिमा वुड्डिरा,
तो तेरसीरा भणिया, करिज जिण उणारा" ० ભાવાર્થ–પખવાડિયાના અંતમાં અગર માસના અંતમાં પુનમ કે અમાવાસ્યાની વૃદ્ધિ થાય તે તેરસની વૃદ્ધિ કીધેલી છે. એવી જિનેશ્વરપ્રભુની આજ્ઞા છે.
અર્થાત શ્રીતિર્થંકરદેવના આજ્ઞાંકિત આત્માઓને માટે પર્વતિથિ ક્ષય કે બે તિથિપણાને પામતી નથી, તે નિ:સંદેહ છે. છતાં પેપરે દ્વારા જે ઉહાપોહ ચાલી રહ્યો છે. તેજ જૈન કેમની અજ્ઞાન વ્યક્તિઓનું પ્રદર્શન ભરી રહ્યો છે.
મતભેદથી દુનિયા ઉભરાઈ રહી છે. અને સાથે સાથે એ ભેદેને સમન્વય કરવા પ્રયત્ન કરવો. એ સુજ્ઞ માત્રની ફરજ છે પેપર દ્વારા ચર્ચાથી આજની તિથિ ચર્ચાને નિકાલ આવે એ અશક્ય વાત છે. આથી જ હું દરેક લેખમાં ફરી ફરીથી સુચવું છું કે, રાજનગર સાધુ સંમેલને નિયત કરેલી નવની કમિટીને આ પ્રશ્ન સુપરત કરે. તેઓ જ આ ઝગડાને અંત લાવી જેન કેમને અરે! શ્રમણસંઘને કલેશાગ્નિમાંથી બચાવી શકશે. પર્વતિથિઓના નિર્ણયને બજે એમના પર છોડાય. અને એમને ફેંસલો આપણું અખિલ સમાજને બંધનકર રહે એજ સચેટ રાહ છે. '
ઝગડાની નુકશાની ! આપણે કેટલું ખાયું? જન સમાજના આંતરકલહોએ જનધર્મના મહત્વને કેટલે અંશે ગુમાવી દીધું છે. પ્રથમ જે ગામડે ગામડે શહેરે શહેરે સહેરે જન પ્રજાની જે પ્રતિભા પથરાતી હતી તે આ આપણું કલેશેને લીધે ઘણે અંશે ઝાંખી પડી છે.
સંઘની મહત્તા આપણે ગાઈએ એટલી ઓછી છે. પણ એ સંઘના સભ્ય હઠાગ્રહથી પિતાના આત્માહિતને ભુલવા સાથે સંગઠ્ઠનમાં ગાબડાં પાડે એ. સંઘને માટે આત્મઘાત જેવી વસ્તુ છે.
ભુતકાળ પર નજર દેડવું છું ત્યાં છેલી વીશીથી જૈન સમાજના આંતરકલહોની લારક્તાર સમાજને વીંખતી દેડી રહી છે.
સં. ૧૯૭૬માં પ્રથમ દેવદ્રવ્યની ચર્ચા ઉપસ્થિત થઈ મેં નજરે નીહાળી એ પછી દિક્ષા પ્રકરણની આંધી આવી. જુની ચર્ચા દબાઈ ગઈ ને તેનું સ્થાન નવા પ્રશ્ન લીધું. - એ પ્રશ્નને વરસે વીત્યાં ને સંવત્સરી પ્રકરણ ઉભું થયું. એ પ્રકરણ તે હજુ ઝેલા ખાય છે. ત્યાં આ તિથિ ચર્ચાની કાયમી ફસ ખડી થઈ. પાંચ પંદર દિવસે જ્યારે પર્વતિથિની ક્ષયવૃદ્ધિને પ્રશ્ન આવે ત્યારે છાસવારે
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪
જૈન ધર્મ વિકાસ,
ટંટા બખેડા કરવાની સ્થિતિ ઉન્ન થઈ, આ ધર્મપ્રચારની ઉદાર ભાવના ? જૈનધર્મની ઉદાર ભાવનાઓમાં મુમુક્ષુઓને આકર્ષવાનું બળ હતું, ઉદાર ભાવથી ધર્મગુરૂએ ધર્મતને પ્રચાર કરતા આ બધું ઈતિહાસ પરથી આપણે જાણવા છતાં ઉદાર ભાવનાને અભાવે આપણે એ ચીલે ત્યજી આંતરકલહમાં રાચી રહ્યા છીએ. - મતભેદની નાની બાબતેને મેટું રૂપ આપી આપણે શક્તિને વ્યર્થ વ્યય કરી રહ્યા છીએ શા માટે આપણે ભેગા બેસી તિથિચર્ચાને નિર્ણય ન લાવી શકીએ? આટલે કલેશ. આટલા આંચકા, આવી બાબત માટે સમાજને આપવાની શી અગત્ય છે.
પિપરોમાં સૌ મરજી પ્રમાણે લખી નાખે, હું લખું ને તેયે લખે આમાં નિર્ણયાત્મક તત્વ શું? પૂર્વના સમયમાં જૈન સમાજમાં આવી અને દશા હોત તે ભારતવર્ષની તવારીખમાં જૈનત્વનું જે ઔજસૂ પડે છે. એ કેમ પડી શક્ત ? આજના નુતન યુગમાં આપણે આ કલહમાં રાચી કયી રીતે જૈનત્વની ભાત પાડી શકીશું?
ભવભીતા છે, જે સાચું તેજ મારૂં માને. મુનિગણુને માટે ભાગ જે પરંપરાને માન આપતે હોય તેને છોડી માન્યતા મુજબ કક્કો ઘૂંટાવવા તૈયાર થવું એ રાગદ્વેષનું પિષક છે.
નાનકડી આવરદાની મર્યાદામાં રાગદ્વેષની પરિણતીમાંથી બચવા આપણા આત્માએ પ્રયત્ન ન કરવાને બદલે કલહના આ કાદવમાં શીદને રગદેળાય છે?
હાલ જે તિથિપ્રકરણ ઉદ્દભવેલું છે. તે પણ રાગદ્વેષની મહાન પરિણતિને પિષનારું છે. અરે! ખુબ પિોષી રહ્યું છે, તેમાંથી બચવા ખાસ આપણેજ સ્થાપિત કરેલી નવ આચાર્યશ્રીમાનેની કમિટી એકત્ર થઈ બબર નિર્ણય કરી સંઘમાં રહેલા કુસંપને નાબુદ કરે એજ હારી અંતિમ પ્રાર્થના !
કલેશના પ્રચારથી જોન કેમ સંગીન કાર્ય કરવા અશક્ત બનશે. મારી મરજી પ્રમાણે હું કાર્ય કરવા તૈયાર થાઉં. અને બીજાઓ વળી બીજી મરજીથી કામ કરે. આવી સ્થિતિથી પણ જે લાભ મળશે તે કલેશથી તે નહિજ મેળવી શકીએ. વાતે નમ્રભાવે કલેશાગ્નિને નાબુદ કરવા મારા સહદ યત્ન કરશે એજ અભિલાષા !
પંડિત ધનહર્ષ ગણું કૃત પ્રશ્નોત્તરે. પ્રશ્ન–માસાની અઠ્ઠાઈ જ્યાં સુધી ગણવી? ચૌદશ સુધી કે પુનમ સુધી?
ઉત્તર–ચૌમાસીની અઠ્ઠાઈ હમણાં ચૌદશ સુધી ગણાય છે અને પુનમ તો પર્વતિથિ તરીકે આરાધવી જ જોઈએ.
Page #17
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોની તિથિ પરંપરા કેણે તેડી?
ઉપરના શબ્દ “સેનપ્રશ્નના આધારે બતાવેલા છે. હાલ સં. ૧૯૭ ના કાર્તિક માસમાં ચાતુર્માસની અઠ્ઠાઈ આવે છે. તેમાં બે પુનમ ટિપ્પણામાં આવેલી
છે તે અઠ્ઠાઈ કયારથી કરાય? જે સુદ ૭ થી પછી શરૂ થાય તે અઠ્ઠાઈ સુદ - ૧૪ બુધવારના રોજ પૂર્ણ થાય તે બે પુનમને પર્વતિથિઓ તરીકે માનવી પડે.
અને શાસ્ત્રકારે પર્વતિથિ આરાધના તરીકે તો એકજ ગણેલી છે. આથી તે પૂર્વાચાર્યોએ બે પુનમના બદલે બે તેરસ સ્વીકારી સુદ ૮ ગુરૂવારથી અઠ્ઠાઈ શરૂ થાય તેજ સુદ ૧૪ ગુરૂવારના રોજ પૂર્ણ થાય, અને ઉપર સુદ ૧૫ શુક્રવારની આરાધના થાય એજ બંધબેસતું થઈ શકે એમ માન્યું છે. અને તેજ સમાજમાં માનનીય અને પ્રશંસનિય થશે. આ ખુલાસો લખવાની જરૂર એટલા ખાતર ઉભી થઈ છે કે, “વીરશાસન' કાર્યાલય તરફથી બહાર પડેલાં ૨ પંચાંગ જેમાંનું એક શેઠ ઉમેદચંદ ભુરાભાઈ તરફથી ભેટના શેરાવાળું અને એક તા. ૧૧-૧૦-૪૦ હું વીરશાસનના ૫ મા અંક સાથે પહેંચાયેલું. એમ એ બે પંચાંગમાં કાર્તિક સુદ ૮ ગુરૂની અઠ્ઠાઈ છાપેલી છે જ્યારે એ પછીના તા. ૨૫-૧૦-૪૦ના વીરશાસનના અંક ૭ સાથે પહેંચાયેલા પંચાંગમાં સુદ ૭ બુધવારના રોજ અઠ્ઠાઈ બેઠી એમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
–આવી વારંવારની ફેરફારી અને અનિશ્ચિતતા શું સુચવે છે? વળી પુનમની પર્વતિથિ સાથે અઠ્ઠાઈના નવ દિવસ કાયમથી માનવામાં આવે છે અને એ માન્યતાનું પાલન અઠ્ઠાઈ આઠમથી શરૂ કરવામાં આવે તેજ થઈ શકે. જ્યારે સાતમથી શરૂ કરતાં તે પર્વતિથિઓ મળતાં અઠ્ઠઈના દશ દિવશ થઈ જાય. બે પુનમ માનવાના આ બધા વિસંવાદે પર જનતા ખુબ વિચાર કરે એજ અમે ઈચ્છીએ છીએ.
મુનિરાજેને સાર્વત્રિક અભિપ્રાય. માસિકને દિપોત્સવી અંક પ્રગટ કરતાં પહેલાં અમે જૈન સમાજના મોટા ભાગના મુનિરાજોને કાર્તિક સુદ ૧૪ નું ચૌમાસી પ્રતિક્રમણ ક્યારે કરશે તે સંબંધી સમાચાર આપવા વિનંતિ કરેલી. પરિણામે આજસુધી આવેલા સર્વ જવાબ. કાર્તિક સુદ ૧૪ ગુરૂવાર તા. ૧૪-૧૧-૪૭ના રોજ.
માસી પ્રતિક્રમણ કરવાનું અને કાર્તિક સુદ ૧૫ શુક્રવાર તા. ૧૫-૧૧-૪૦ ના રેજ સિદ્ધાચલ પટદર્શન, તેમજ ચેમાસું બદલવાનું જણાવે છે. .
-તંત્રી.
Page #18
--------------------------------------------------------------------------
________________
જિન ધર્મ વિકાસ
:
આરાધ્યતિથિ અંગે સ્પષ્ટીકરણ. સં. ૧૯૮૯ સુધી આરાધ્યતિથિઓને ક્ષય થયોજ નથી - આચાર્યશ્રી વિજયદાનસૂરિ મહારાજનું વક્તવ્ય.
લે. મુનિશ્રી વિકાસ વિજયજી મહારાજ (અમદાવાદ)
જેને સમાજમાં સં. ૧૨ના શ્રાવણ માસથી આરાધ્ધ તિથિ વિષયક
એક ભ્રમ વા નવીન મત ઉન્ન કરવામાં આવ્યું છે. અને તેને લીધે સમાજમાં છિન્નભિન્નતા થઈ રહી છે. તે સમજુ વર્ગ તેમની અર્થહિન લાંબી લાંબી દલીલ અને લાંબા લાંબાં પિષ્ટપેષણથી ન ભરમાતાં નીચેની બાબતે ઉપર જરૂર વિચાર
કરશે.
નવીન મતની ઉત્પતિનું કારણ-પૂર્વચાર્યશ્રીમદ્ આર્ય કાલકાચાર્યના સમય પહેલાં સાંવત્સરિક પર્વ ભાદરવા સુદ ૫ નું થતું હતું
અને તે સાંવત્સરિક પર્વ શ્રીમદ્ આર્ય કાલિકાચાર્યે ભાદરવા સુદ ૫ થી એક દિવસ પહેલાં અર્થાત્ ભાદરવા સુદ ૪ ના દિવસે કર્યું. હવે નવીન મત ઉપાદકે ભાદરવા સુદ ૫ થી એક દિવસ, પહેલાં એ બાબતની અવગણના કરીને ભાદરવા સુદ ૪ ના દિવસે સાંવત્સરિક પર્વ કરવું એટલું જ બોલ્યા કરે છે. આથી જ્યારે ગાણિતીક રીતે-ગણિતથી–પંચાંગેમાં ભાદરવા સુદ ૫ બે આવતી હોય ત્યારે વિરોધ ઉભું થાય. આ રીતે જ તેમણે સં. ૧૯૨ની સાલમાં વિરોધ ઉભે કર્યો. અર્થાત, નવીન મત ઉસન્ન કર્યો કારણકે તે વર્ષે ગાણિતીક રીતે પંચાંગમાં ભાદરવા સુદ ૫ બે-રવિવારસમવારે–હતી. “ય તથોરા.” એ નિયમને અનુસરીને જૈન સમાજે સોમવારે ભાદરવા સુદી પ કરી અને તેનાથી એક દિવસ પહેલાં એટલે રવીવારે ભારદવા સુદ ૪ સંવત્સરી કરી. જ્યારે નવીન મોસાદકોએ ભાદરવા સુદ ૫ સેમવારે. અને તેનાથી બે દિવસ પહેલાં શનીવારે ભાદરવા સુદ ૪ સંવત્સરી કરી. આ પ્રમાણે નવીન મતની સ્થાપના થઈ
આચાર્યશ્રી કાલકાચા ભાદરવા સુદ ૫ થી એક દિવસ પહેલાં સંવત્સરી કરી જેને શાસ્ત્રીય પાઠ નીચે આપેલ છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
આરાધ્ય તિથિ અંગે સ્પષ્ટીકરણું.
तत्थय सालिवाहणो राया, सो य सावगो, सोय कालगज तं इतं सोउणा निज्झाओ, अभिमुहो, समणसेंघो अ, महाविभूइए पविठ्ठो, कालगजो पविटेहि अभणियं भहवय सुद्ध पंचमीए पजोसविज्जइ समण खंघ पडिवन्नं, ताहे रन्ना भणियं तद्दिवसं मम लोगाणुवत्तिए इंदो अणुजाजयब्धो होहीति, साहुघेहएण प्रज्जुवासिस्सं, तो छट्ठीप पज्जोसवणा किज्जउ, आयरिएहिं भणितं, न पट्टति अतिक्रमितुं ताहे रन्ना भणिय आणागय च उत्थाए पज्जोसविदि, आयरिपहि भणियं एवं भवउ, ताहे चउत्थीए पज्जोसवित, एव जुगपहाणेहि कारणे चउत्थी पवत्तिया, सा चेव अणुमता सव्वसाहणं । • અનુવાદ–ત્યાં શાલિવાહન રાજા તે શ્રાવક છે. તે કાલકાચાર્યને આવતા સાંભળીને સન્મુખ જાય છે. ઘણું મહત્સવથી પ્રવેશ કર્યો. અને પ્રવેશ કર્યા બાદ તેમણે કહ્યું કે ભાદરવા સુદ ૫ ના પર્યુષણું (સંવત્સરી) કરીશું. શ્રમણસંઘે સ્વીકાર કર્યો, તે વખતે રાજાએ કહ્યું કે તે દિવસે મારે કાચાર પ્રમાણે ઈન્દ્રને મહત્સવ કરે જોઈએ તેથી હું સાધુ મંદિર વગેરેની સેવા કરી શકીશ નહિ. એટલે સંવત્સરી ઉજવી શકીશ નહિ, જેથી છઠ્ઠના દિવસે સંવત્સરી કરે. કાલકાચા કહ્યું. પાંચમને ઓળંગી શકાય નહિ, ત્યારે રાજાએ કહ્યું અનાગત થસે દિવસે સંવત્સરી કરે. આર્ય કાલકાચા કહ્યું એ પ્રમાણે થાઓ. ત્યારે ચોથની સંવત્સરી કરી. એ પ્રમાણે યુગપ્રધાને કારણથી ચોથ પ્રવર્તાવી, અને સર્વ સાધુએાએ માન્ય રાખી.
ઉપરના પાઠથી સ્પષ્ટ થાય છે કે શાલિવાહન રાજાને પાંચમના દિવસે ઈંદ્ર મોત્સવ ઉજવવાને હતો તેથી તેણે સંવત્સરી એક દિવસ પાછળ છઠ્ઠના દિવસે કરવા આચાર્યશ્રી કાલકાચાર્યને કહ્યું, ત્યારે તેમણે કહ્યું કે તે દિવસ ઉલ્લંઘન કરી શકાય નહિ. ત્યારે રાજાએ કહ્યું અનાગત ચોથને દિવસે સંવત્સરી કરે ત્યારે આચાર્યજીએ કહ્યું ભલે. આ પ્રમાણે પાંચમથી આગળના :દિવસે ચોથના દિવસે સંવત્સરી થઈ.
આ પ્રમાણે ભાદરવા સુદ ૫ થી એક દિવસ પહેલાં ભાદરવા સુદ ૪ ના દિવસે સંવત્સરી કરવાની પ્રથા આજ (સં. ૧૯૨) સુધી મોજુદ હતી, પરંતુ આ નવીન મત્પાદકેએ સં. ૧૯૯૨ ની સાલમાં જ્યારે પંચાંગમાં ગાણિતીક રીતે ભાદરવા સુદ ૫ બે આવી ત્યારે આરાધ્ય તિથિઓની પણ ક્ષયવૃદ્ધિ જૈનોમાં થાય છે એ એક નવો શૂર કાઢ્યો અને જેનોમાં આરાધ્ય તિથિ વિષયક જે. એક્તા હતી તેમાં છિન્નભિન્નતા કરી.
જ્યારે જ્યારે કેઈપણ વ્યક્તિઓ પોતાના મતની સ્થાપના કરવા મથે છે ત્યારે સત્યાસત્ય અથવા, સારાસારને વિચાર કર્યા વિના ગમે તેવું, પ્રમાણુ અને યુક્તિઓને નામે લખે જાય છે. તે જ પ્રમાણે તેઓ પોતાના મતના સમર્થનમાં
Page #20
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ વિકાસ
-
ક
નસમાજે સં. ૧૫ર, ૧૯૯૨ અને સં. ૧૯૮૯માં ભાદરવા સુદ ૫ ને ક્ષય કર્યો હત” એમ લખે છે. અને તેથી આ વખતે (સં. ૧૯૨ માં) ભાદરવા સુદ ૫ ની વૃદ્ધિ થઈ શકે અર્થાત્ ભાદરવા સુદ ૫ ની વૃદ્ધિ માની શકાય.
પિતાના મતના સમર્થનમાં આપેલ પ્રમાણ કેટલું બધું અસત્ય છે. જે તેમના ગુરૂવર્ય આચાર્ય શ્રીમદ્ વિજયદાનસૂરિજી મહારાજના નીચે આપેલ લેખથી વાંચકને સ્પષ્ટ જણાશે અને ખાત્રી થશે.
વીરશાસન પુ ૧૧ અં, ૩ તા. ૨૧-૧૦-૧૯૩૨
આસો વદ ૭ વિ. સં. ૧૯૮૮ વિવિધ પ્રશ્નોત્તર લે. પૂ. આચાર્યશ્રી વિજયદાનસૂરીશ્વરજી મ.
૧ પ્રશ્ન–સં. ૧૯૮૯ ના ભાદરવા સુદ ૫ ને ક્ષય છે તે સંવસરી કઈ તિથિએ કરવી?
ઉત્તર–ભાદરવા સુદ ૫ ને ક્ષય ચંડપંચાંગમાં છે. પણ બીજા ઘણુ પંચાંગમાં ભાદરવા સુદ ૬ને ક્ષય થાય છે. તેથી સુદ ૬ને ક્ષય માનવાથી પર્યુષણમાં તિથિની વધઘટ કરવા જરૂર રહેશે નહિ સં. ૧૫ર ની સાલમાં પણ આ પ્રમાણે હતું. અને તપગચ્છના મોટા ભાગે ભાદરવા સુદ ૬ નો ક્ષય માની ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કરી હતી. સં. ૧૯૯૧ માં પણ ભાદરવા સુદ ૫ ને ક્ષય ચંડપંચાંગમાં હતો પણ પ્રાય: સર્વ સંઘે છઠ્ઠને જ ક્ષય માન્યો હતે માટે અઠ્ઠાઇધર શ્રાવણ વદ ૧૨ શુક્રવાર અને સંવત્સરી ભાદરવા સુદ ૪ શુક્રવારે કરવી એજ શ્રેયકારી લાગે છે.”
ઉપરના આચાર્ય શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મ. ના લેખથી સ્પષ્ટ થાય છે કે સં. ૧૯૫ર અને સં. ૧૯૧ માં જૈન સમાજે ભાદરવા સુદ ૫ ને ક્ષય કર્યો નથી પણ ભાદરવા સુદ ૬ને ક્ષય કર્યો છે. અને આચાર્યશ્રીએ જે સં. ૧૯૫૨ તથા સં. ૧૯૯૧ નું પ્રમાણ આપ્યું છે તે સ્વાનુભવિત છે. કારણ કે તેઓશ્રીની દિક્ષા લગભગ સં. ૧૯૪૫-૪૬ માં થયેલ છે. અને તેથીજ બીજા અન્ય પ્રલાપ કલ્પિત છે તે સ્પષ્ટ છે.
ઉપરને લેખ આચાર્યશ્રીએ સં. ૧૯૮૯ ના ભીંતીયાં પંચાંગ છપાય છે તે સમયે એટલે સં. ૧૮૮ ના આસો વદ ૭ના દિવસે લખેલ છે ત્યારબાદ સં. ૧૯૮૯ માં ભાદરવા સુદ ૫ ને ક્ષય ચંદુપંચાંગમાં હતા તેથી પર્યુષણ પહેલાં ફરી તેનું સ્પષ્ટીકરણ કરેલ છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
આરાધ્ય તિથિ અંગે સ્પષ્ટીકરણ
વીરશાસન પુ. ૧૧, અં. ૪૧ તા. ૨૧-૭-૩૩
સં. ૧૯૮૯ અશાડ વદ ૧૪ શુક્રવાર પર્વાધિરાજેને અંગે.
ક્ષય પાંચમનો કે છઠ્ઠનો? - પુજ્યપાદ પરમગીતાર્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરિશ્વરજી મહારાજે આપેલા ખુલાસા.
પ્રશ્ન–સં. ૧૯૮૯ ના ભાદરવા સુદ ૫ નો ક્ષય થાય છે. તે સંવત્સરી કયી તિથિએ કરવી ?
ઉત્તર–ભાદરવા સુદ ૫ ને ક્ષય ચંડુપંચાંગમાં છે. પણ બીજાં ઘણાં પંચાંગમાં ભાદરવા સુદ ૬ નો ક્ષય થાય છે. તેથી સુદ ૬ નો ક્ષય માનવાથી પર્યુષણમાં તિથિની વધઘટ કરવા જરૂર રહેશે નહિ. સં. ૧૯૫ર ની સાલમાં પણ આ પ્રમાણે હતું અને શ્રી તપગચ્છના મોટા ભાગે ભાદરવા સુદ ૬ને ક્ષય માની ભાદરવા સુદ ૪ની સંવત્સરી કરી હતી. સં. ૧૯૬૧માં પણ ભાદરવા સુદ ૫ને ક્ષય ચંડપંચાંગમાં હતો પણ પ્રાયઃ સર્વ સંઘે છઠ્ઠનેજ ક્ષય માન્યો હતો. માટે અઠ્ઠાઈધર શ્રાવણ વદ ૧૨ શુક્રવાર અને સંવત્સરી ભાદરવા સુદ ૪ શુક્રવારે કરવી એજ શ્રેયકારી લાગે છે.
ઉપરના ખુલાસાથી સ્પષ્ટ થાય છે કે, જૈન સમાજે સં. ૧૯૫૨–૧૯૬૧ અને ૧૯૮૯માં ભાદરવા સુદ ૫ નો ક્ષય કર્યો નથી. પણ ભાદરવા સુદ ૬નો કર્યો છે.
વળી “વીરશાસન પત્રમાં પાક્ષિક જૈન પંચાંગનો કોઠો આપેલ છે જે શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા સુદ ૧૧ ના કોઠામાં ૭૧૭ મે પાને ભાદરવા સુદ્ધ ૪ શુક્રવાર. ભાદરવા સુદ ૫ શનીવાર, અને ભાદરવા સુદ ૬ નો ક્ષય લખેલ છે. જુએ પુ૧૧. અંક ૪૫ તા. ૧૮-૮-૧૯૩૩.
ઉપરની બધી હકીક્ત ધ્યાનમાં લેવાથી સમજાશે કે જન સમાજે આરાધ્ધ તિથિઓની કોઈ વખત ક્ષય વૃદ્ધિ કરી (માની) નથી અને જે આરાધ્ધ તિથિએની ક્ષય વૃદ્ધિ કરવામાં આવે તે બહુ મેટે વિરોધ આવે. અને શાસ્ત્રમર્યાદા સચવાય નહિ. જે નીચે બતાવવામાં આવે છે.
વૃદ્ધિ માનવામાં આવે તે કારતક સુદ ૧૫ની વૃદ્ધિ માનવામાં આવે તે ચૌમાસી આલોચનાને છઠ્ઠ, પાણીને કાળ, સુખડીને કાળ, આદી એકેય મર્યાદા સચવાશે નહિ. કારણ કે ચૌદશ બુધવારે થાય ત્યારે પુનમ શુકવારે થાય.
એજ પ્રમાણે ફાગણ સુદ ૧૫, અશાડ સુદ ૧૫ ની વૃદ્ધિ માનવામાં આવે ત્યારે પણ આવાજ વિરોધ આવે.
આસો વદ ૦))ની વૃદ્ધિ માનવામાં આવે તે પ્રભુશ્રી મહાવીર સ્વામીની દેશનાને કાળ તેમજ છઠ્ઠ આદિની કઈ મર્યાદા સચવાશે નહિ.
Page #22
--------------------------------------------------------------------------
________________
. જેને ધર્મ વિકાસ
-
-
આ ક્ષય માનવામાં આવે તે– કારતક સુદ ૧૫ને ક્ષય માનવામાં આવે તે ચૌમાસી આલોચનાને છઠ્ઠ, વગેરે કઈ કાર્ય થઈ શકે નહિ. અને આરાધ્ય તિથિજ એક ઓછી થઈ જશે. સિદ્ધાચલજીની યાત્રા કરનાર વગેરેને પણ કેઈ કાર્ય મર્યાદાપૂર્વક થઈ શકે નહિ.
આજ પ્રમાણે ફાગણ સુદ ૧૫ ત્થા અશાડ સુદ ૧૫ ક્ષય માનવામાં આવે તે ઉપર જણાવેલ વિરે આવે.
ચિત્ર સુદ ૧૫ ને ક્ષય માનવામાં આવે તે જે સેંકડો ગાઉથી ધર્મભાવિક શ્રીસિદ્ધાચલજીની યાત્રાને માટે આવે છે તેમને પણ ચૈત્રી પુનમની યાત્રા મર્યાદાપૂર્વક થઈ શકશે નહિ. કારણકે તેઓને (નવીન મતસાદકોને) તે ચાદશ અને પુનમ એકજ દિવસે કરવાની છે. તે જ્યાં સુધી ચિદશનું પ્રતિક્રમણ કર્યું નથી. ત્યાં સુધી પુનમની યાત્રાને સંભવ ક્યાંથી હોય? - આસો વદ ))ને ક્ષય માનવામાં આવે તે પ્રભુ શ્રી. મહાવીર સ્વામીના નિર્વાણને છઠ્ઠ અને સોળ પ્રહરની દેશનાની વ્યવસ્થા નહિ સચવાય.
ઉપરના ખુલાસાથી સ્પષ્ટ થાય છે કે જે તિથિઓની ક્ષય વૃદ્ધિ કરવામાં (માનવામાં) આવે તે શાસ્ત્ર મર્યાદા સચવાશે નહિ. અને જ્યારે શાસ્ત્ર મર્યાદા સચવાય નહિ તે સમાજની ધર્મભાવનામાં હાની થવાનો પ્રસંગ આવે. '. તે આ લેખ લખવાને ઉદ્દેશ એ છે કે સર્વે વાચકવર્ગ આ લેખ વાંચીને પોતાની આત્મ સાક્ષીએ વિચારણા કરી છે કે આ પ્રમાણે જે બે પુનમ. બે અમાસ. બે પાંચમ. અને પુનમ. અમાસ. તેમજ પાંચમનો ક્ષય વિગેરે કહેવામાં આવે છે તે કેટલાં વ્યાજબી અને સંગત છે? એટલે સૌ કઈ પક્ષને વિચાર ન કરતાં પોતાના આત્મલાભને વિચાર કરે. -સં. ૧૯૯૭ કારતક સુદ ૧૪ ગુરૂવાર તા. ૧૪-૧૧-૪૦ ચૈમાસી પ્રતિક્રમણ
સં. ૧૯૭ કારતક સુદ ૧૫ શુક્રવાર તા. ૧૫-૧૧-૪૦ (સિદ્ધાચલ યાત્રા.) ૦%99999999999999999999999~~~~~~~~~
- આશિવાદ, : નવલા વર્ષના પ્રભાતે આચાર્યવર્ય શ્રીમદ્ વિજ્યનીતિ સૂરીશ્વરજી મહારાજ જેવા ચાન્નિશીલ પુરૂષની સહાય અને તેમના પ્રશિષ્ય પં. કલ્યાણવિજયના સહકાર સાથે સમાજના કેટલાક શુભનિષ્ઠ કાર્યકરે સાહિત્યપષક માસિક
જૈનધર્મ વિકાસ”ને પ્રગટ કરી રહ્યા છે. તે પ્રતિદિન પ્રમાણિકપણે વેગવંત બની સમાજ સેવા કરતું ઉન્નતિ-શંગે પહોંચે એ હાર્દિક અભિલાષ !
–આચાર્ય શ્રી લલિત વિજયજી. 89ચ્છ99૭9999999999999999999૭૦૦૦
૦૭૦૭૦૭૦૦૦
Page #23
--------------------------------------------------------------------------
________________
પર્વ તિથિ આરાધન નિર્ણય.
પર્વતિથિ આરાધન નિર્ણય.
- સં. ૧૮૬ની સાલમાં મળેલા તપગચ્છના આચાર્યો અને ઉપાધ્યાય
વગેરેએ મળીને શાસ્ત્રના પરિપૂર્ણ અભ્યાસ પછી કરેલ ઠરાવ.
શાસ્ત્રમાં બતાવેલી બારતિથિ પિકી એકપણ તિથિ વધે નહિ તેમ ઘટે પણ નહિ. શ્રી. જગતચંદ્રસૂરિશ્વરજીના, વિ. સં. ૧૨૮૫માં થયેલા, શિષ્યદેવેન્દ્ર સૂરિશ્વરજીએ રચેલી, “યતિદિન કૃત સમાચારી”માં ઉલ્લેખ છે કે, પર્વતિથિને ક્ષય હોય તો, તેના પહેલાની જે અપર્વ તિથિ હોય તેને ક્ષય કરે. અને પર્વતિથિની વૃદ્ધિ
હોય છે, તેના પહેલાની અપર્વતિથિ હોય તેની લે. ૫૦ લાભ વિજયજી ગણું. વૃદ્ધિ કરવી. ' ભગવતી આદિ સૂત્રોમાં, અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવાસ્યા, એ ચારતિથિએ ચાર તિથિઓમાં, તુંગીયા નગરીના શ્રાવકોએ, અષ્ટમીને દિવસે આઠ પહોરને પૌષધ કરેલો છે. અને ચાદશ–પૂર્ણિમાએ સોળ પહોરને પૈષધ કરેલ છે. ત્થા “ઉપદેશ કલ્પવલ્લીમાં પણ તેજ પ્રમાણે પાઠ છે. તેમજ સંતિકરૂં તેત્રના કર્તા મુની સુંદરસૂરિશ્વરજી, રત્નશેખરસૂરિશ્વરજી, લક્ષ્મસાગરસૂરિજી, સુમતિસાધુસૂરિજી, હેમવિમલસૂરિજી, અને આનંદવિમલસૂરિજી. મહારાજેએ પૂર્વાચાર્યોની પાટ પરંપરાથી અને અનેક શાસ્ત્રો, સમાચારીઓથી બાર પર્વવાળી તિથિઓમાંથી એકપણું વધે નહિ તેમ ઘટે પણ નહિ, એમ સમજીને સં. ૧૫૭૬માં, શ્રાવણ સુદ ૧૫ બે આવી ત્યારે, તપગચ્છની અવિચ્છિના પરંપરાએ પહેલી પુનમની બે તેરસ કરીને તેની ઉત્તર. ચૌદશ, પુનમને છઠ્ઠ કરેલો છે, સેન પ્રશ્નમાં પણ વિજયહીર સૂરિશ્વરજીના નિર્વાણ કલ્યાણકનાં પિષધ, ઉપવાસ આદિ કૃત્ય આ પ્રમાણે જણાવેલાં છે.–જ્યારે બે અગ્યારસ આવેલી હોય, ત્યારે પહેલી અંગ્યારસને બીજી દશમ પરંપરાથી કરાય છે. માટે અગ્યારસ એકજ થાય. વિજયદેવસૂરિજી પણ પુનમને ક્ષય આવે ત્યારે તેરસને ક્ષય કરતા હતા. તેમજ બે પુનમ આવે ત્યારે ઉપલા શાસ્ત્રોમાં બતાવેલા પાંડે, ગુરૂ આદિની પરંપરા, અને તપગચ્છની સમાચારીના આધારે બે પુનમને બદલે બે તેરસ કરતા હતા. વળી તે જ પ્રમાણે, વિજયવીરસૂરિજીના શિષ્ય મુનિશ્રી જંબુવિજયજી લિખિત “વૃદ્ધિ સમાચારને પાઠ ઉચ્ચારી રહ્યો છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ વિકાસ जहा पुणिमा ख्खये तेरसीख्खओ तहा पुण्णिमा वुड्डीरावी।
तेरसी बुड्ढि जायइ इ इ वयणं पुन्य सूरिहिं भणियं ।। એમ “વૃદ્ધ સમાચારી” બોલે છે. વળી સં. ૧૬૨ ની સાલમાં શ્રી વિજય પ્રભસૂરિજીના શિષ્ય પં. શ્રી રિદ્ધિવિજયજીએ “રત્નસંચય” આદી ગ્રંથની રચના કરી છે. તેમણે પણ બે પૂર્ણિમાની બે તેરસ કરવાનો અભિપ્રાય જણાવેલ છે. પ્રતિક્રમણ વિધિ પ્રકાશ” ગ્રંથ કથે છે–
आसाढ कत्तिय फग्गुण, मासाण जाण पुण्णिमा होइ । तासां खओ तेरसीआ, भणिओ जिणवरिंदेहि ॥१॥ जइ पचतिहि खओ, तह कायव्वो पुवतिहिए। एवमागम वयणं, कहियं तिलुक्कनायेहिं ॥२॥ चउमासीय वरिसे, बुडि भवेजा पव्यतिहिए । ठवियाण पुन्वदिणे, मिल्लि गेवि तस्थदिणे ॥३॥
| રતિ સેવવાવાજોપાધ્યાયઃ | ભાવાર્થ...આષાઢ, કાર્તિક અને ફલ્યુનની પૂર્ણિમાને ક્ષય હોય તે, તે ક્ષય તેરસે કરે. તેમજ પખવાડિયા યા માસને અંતે પૂર્ણિમા યા અમાસનો ક્ષય હોય તો, તે ક્ષય પણ તેરસને કરે. આ પ્રમાણે જિનેશ્વર દેવ આગમાં ફરમાવે છે. પર્વતિથિને ક્ષય હોય તે તેની અગાડીની અપર્વ તિથિનો ક્ષય કરે. પૂર્ણિમાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવી, તે પ્રમાણે ત્રણ જગતના નાથે કહ્યું છે. જે પર્વતિથિના ક્ષયમાં, પર્વતિથિનો ક્ષય માનીએ તે, તે તિથિ ઉદયમાં તો છેજ નહિ. એટલે તેનું આરાધન શી રીતે થાય? મુળમાં છેકરે જ નથી ત્યાં જન્મ મહોત્સવ અને લગ્નાદિકની ક્રિયાઓ કયાંથી હોઈ શકે? “મુલં નાસ્તિ કૃત: શાખા” કયાંથી હોય?
પર્વતિથિઓને ક્ષય કરીએ તે ચેથ-પાંચમ, સાતમ-આઠમ, દસ– અગ્યારસ, અને છેરસ ચૌદશ બધી તિથિઓ એક સરખી જ ગણાય. તો પછી પર્વ તિથિઓનું આરાધન કઈ તિથિઓમાં કરવું, તે સુજ્ઞ પુરૂષ જણાવશે કે ?
જ્યારે પર્વતિથિ ઉદયમાં જ નથી તેમ તેનો ક્ષય માનવામાં આવે, પછી તે તે દિવસની પૌષધ, ઉપવાસ આદી તપશ્ચર્યાએ કેવી રીતે થઈ શકે?
વિવિધ પ્રશ્નોત્તર ભા. ૧ લા માં વિજયદાનસૂરિશ્વરજી લખે છે કે, પર્યુષણ પર્વમાં જેણે શુકલપંચમી ઉચરી હોય તેને પર્યુષણમાં સુદી બીજથી અદ્રુમ કરે તે પાંચમને દિવસે એકાંતે એકાસણું કરે છે, જેમ ઈચ્છા હોય તેમ કરે. ઈતિ પ્રશ્ન.
Page #25
--------------------------------------------------------------------------
________________
पायाहा देवावकोपाध्याय:10साद करिफाल मारकप्रएिगमाही तासंततिरसीमापयोतिराव रेवानिपतालहरायो पुतिहार एवमानमरणकही नायरामायने तस-जापानहाए सवाधादयामायादाक्तत्वात्यदितियागताधाएतिहीयार
गनिहाकमाएपधारावलयासरला संपतात यांच-पाडसमितजियोवलोक्तासामा तथाहि चायन्नदापजासदहा दिवसान्निसागए राजकारसा
कातरा सालबाहगो. जारि अवयजन्नतिमाएर गणतनवपंचमीक्षारतीया मायबाचसापामाऽपपरा गयिवाहतायाापसगपिता नन्तरवती पापंचमीवास धावचमात्यारसधिवतोपोरपिारमाता
तिसरवनहविजाइइक्यइतिश्वनाराबाराव एकमेक्त्रमति दिले र समापा जन्मिादो दस वइ तामंदिवस व रसाइलमदिवसे पारमारिणसिवान
लायापचमारहमीरमश्या दाता संखएवमीमावासारतरसान वासजस्तादव सवितानपाएकामासादित वजाबाज नदवसालमावतमातरसाचनति "n वववववसाकारातयनतर हसाएपकिय तसविदरवकतनाबगाएवमवसाईयाईएवमे२५
हामीलाएनि गीत पचमका एवमेव साधनेत पिंगामा जहाजोगकगतगात्या तर सारशाह विकरनितम्वत व ह इस रखा होएतेरस हतितहवपामा एवितरवाना
शासप२२ ३सार त्यो ततजोगालमानापार જૈનાચાર્ય શ્રી વિજયવીરસુરિશ્વરજી જ્ઞાનમંદિરમાંથી તેમના શિષ્યરત્ન પન્યાસ શ્રી લાભવિજયજી ગણુવર્ય તરફથી મળેલા તિથિ અંગેના પૂર્વાચાર્યોના નિર્ણય વિષયક સં. ૧૫૭૮ માહ વદ ૬ ના હસ્તલીખીત પૃષ્ટને
આગળનો ભાગ.
V
Page #26
--------------------------------------------------------------------------
________________
अतिसामाचारतरतश्रीदेवेवाचकेनोतियानामनियापूर्वसिवितासातपरशतलविनयशी
वजय श्रीरतपुरश्रावितामालपानाथशासादात दिकपादपचहशशमाधिमाविषक्ष्याधिक वशमास्यनिवासी x इतिपतिएकाइयश्त्यातजावितदुपरिशत् महोपाध्यायश्री कातिविया नविजयराव पवरपतशिरोमनियासरसावं शिध- जरी मोहनविजयजनाभनवेदसिंगनम्या स्वपEENA TRIश्रावसमा
चारातोपानहाबिहानीजइयमारकमासिएयअहमो नागपंचमी एगारसाचसापानमा
मालाइ टाइपिएायारारिएननाडेलोपत्तयार वयातहीकस्याहाए उत्तराचा राहा. एसनासारशीजापुगिमापजत पचतिहापरताबखर-भूपए खरीकरिजाईto laR याविशवाशर पुनो इमियाघाटयवववइनानाजहावारियाअभातीदुलमी वारिछहसाए दुतेरसाद
पुन्निमाविस्तरतरजोजशतेरसीप तिपटमापरिणमासयमाणाधिपाए सावपतिहिनियोजाना बकुतरा, ता उत्तरासादयागारबजमाणपतविपासमाययाइसमझाययभिचागिदाश्त्यर्थः यतहाश्यारातपास भावकारया पञ्चरकापासवान्नापटमापरियमातहालहिया सुरसाहकवानपच्छाच हसापुरिएामाघरायशात एकत्यय
वितरसानाया।यताछ एहतिहास एगाविपतिहादुवा रियानहोहसनिववीयापडत्या वया पन्चमीभार गारसी-
वासीय जासंरक्शोसिअमावासावितरसमात्तिविहीसंपु-नासक्त १५० मायकवाडीयाव जयदान शेयर निश्रामस विजयजी श्रीरतबंद२॥
પાછળ ભાગ.
एम
Page #27
--------------------------------------------------------------------------
________________
પર્વતિથિ આરાધન નિર્ણય અત્ર ઉત્તર–જેણે સુદી પંચમી ઉચ્ચારી હોય તેણે મુખ્ય વૃત્તિથી ભાદરવા સુદ ૩ થી અઠ્ઠમ કરે. કદાચિત બીજથી અમ કરે તે પંચમીના દિવસે એકાસણું કરવાને પ્રતિબંધ નથી, કરે તે શ્રેષ્ઠ છે.
આ પાઠમાં જગદ્દગુરૂ મહારાજ પંચમીનું આરાધન થાય, તેમજ ફરમાન કરે છે. અઠ્ઠમ તપ પણ મુખ્ય વૃત્તિથી ત્રીજથી જ કરવા કહે છે તે દિવસે લીલેવરી અવસ્ય વર્જવા યોગ્ય છે. તેમજ મહાનશીથ સૂત્રમાં પણ, પર્યુષણ પંચમી અને જ્ઞાન પંચમી પર્વમાં ગણેલી છે. માટે શાસ્ત્રની શૈલી પ્રમાણે કઈ પણુ પંચમીને ક્ષય કે વૃદ્ધિ થાય નહિ. જે સત્ય છે. અને એથી એ આરાધવા ગ્ય છે. આજ લગી એજ પ્રમાણે વર્તન થાય છે.
મળેલો જેસરને પત્ર. સ્વતિ શ્રી રાધનપુર, શાન્ત, દાન્ત, મહંત, ત્યાગી, વૈરાગી, પં. મા. શ્રી. લાભ વિજયજી ગ્ય, શ્રી જેસરથી લી. મુનિ ચંદ્રવિજયજી આદિઠાણાની
ગ્ય વંદના વાંચશે. વિશેષ લખવાનું છે. તમારે પત્ર પહોંચે છે. વાંચી બીના જાણું છે. બીજું અને સુખસાતા છે. તમેને સુખસાતા વર્તો. તમારા પત્રના જવાબમાં લખવાનું કે પાલીતાણું ફાગણ માસમાં સિદ્ધિસુરિજી આવેલા ત્યારે, ઉ. જંબુવિજયજી પણ અહી હાજર હતા. આચાર્ય શ્રી. કનકસૂરિજી પણ હતા. તે વખતે આચાર્યશ્રી સાગરાનંદસૂરિએ તિથિની ચર્ચા માટે મોતી સુખીયા ધર્મશાળામાં વિજયસિદ્ધિસૂરિજી ઉ. જંબુવિજયજી, કનસૂરિજી, વિજય મોહનસૂરિજી, વગેરે તમામ સાધુ સાધ્વીને આવવાનું આમંત્રણ કરેલ હતું. તેમાં પ્રાથે કરીને ઘણું સાધુ સાધ્વી આદી સંઘ ભેગો થયેલો, પણ સિદ્ધિસૂરિજી, ઉ. જંબુવિજયજી, આ૦ કનકવિજ્યજી તરફથી કઈ નહિ આવેલા. તેથી સાગરાનંદસૂરિજીએ જંબુવિજયજીને બોલાવવા માટે હંસ સાગરજી વગેરે બે સાધુઓને મેકલેલા. તેમણે ત્યાં જઈ આસરે દેઢ બે કલાક સુધી તેમને ચર્ચામાં આવવા કહ્યું. ત્યારે તેમણે એ જવાબ આપે છે. જાહેર ચર્ચામાં મારે આવવું નથી. એટલે હંસસાગરજી પાછા મોતી સુખીયાની ધર્મશાળામાં આવ્યા. આથી જેટલા સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા હતા એટલા સમક્ષ ચર્ચા થઈ. બે અમાવાસ્યા હોય તે બે તેરસો કરવી એવું, નિરાકરણ કરીને બધા વિસર્જન થયા હતા.
બીજું સમીવાલા ભક્તિસૂરિએ પણ માહ માસમાં બે અમાવાસ્યાને સ્થાને બે તેરસો કરી હતી. અને સં. ૧૯૯૭ના કાર્તિક સુદી બે પુનમને સ્થાને બે તેરસે કરવાના છે, એવું તેમનું કહેવું હતું. બીજું, કાઠીયાવાડ ત્થા ઝાલાવાડમાં ઘણું કરીને બધે ઠેકાણે બે અમાસને ઠેકાણે બે તેર થઈ હતી. અને સં.
Page #28
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ વિકાસ ૧૯૭ની સાલમાં કાર્તિક સુદી બે પુનમને ઠેકાણે બે તેરસો થશે એમ સંભવ છે. કારણ કે કાઠીયાવાડ, ઝાલાવાડમાં ચાલતી પરંપરાને ભંગ કેઈ કરે તેમ લાગતું નથી. સાધુને ચોમાસું રાખતાં પહેલાં કહે છે કે, અમે પરંપરાથી ચાલી આવતી તિથિ કરીશું. આથી બુવિજયજીએ વિહાર કરીને જ્યાં લેકાગચ્છનાં ઘણું ઘર છે અને તપાગચ્છનાં ચાર પાંચ ઘર છે ત્યાં ચોમાસું કર્યું છે. પ્રાયે પાલીતાણામાં રામવિજયજીના પક્ષના કેઈ સાધુનું ચાતુર્માસ નથી. એજ મીતી. સં. ૧૯૬ આષાઢ વદ ૧૩ દા. પોતે. "
નિવેદન ! !
જન સમાજના વિદ્વાન લેખક મુનિરાજે અને ગૃહસ્થે પોતાની કલમપ્રસાદી અમારા મોકલાયેલા આમંત્રણને માન આપી અમારા વાંચક સમુહ સમીપ રજુ કરશે એવી અમે ફરીથી જાહેર વિનંતિ કરીએ છીએ. . . વ્યકિતગત કદાવ ઉડાવનારા ભાંડણ નીતિને પિસતા લેખનને અમે પ્રસિદ્ધ આપી શકીશું નહિ હરએક લેખનની વાણુ સંયમપૂર્ણ અને સભ્યતાને ચીલે ન ચકનારી અવશ્ય હોવી જોઈએ. પિષ્ટ ખર્ચ વિના લેખો પરત મોકલી શકીશું નહિ.
છેવટમાં છેવટ દરમાસની પૂર્ણિમાએ ધાર્મિક સામાજિક પ્રશ્નોની છણાવટ કરતા લેખે એકીસના શીરનામે મોકલી આપવા. કાગળની એક બાજુએ હાંસીઓ પાડી શાહીથી લેખન કરવા, વાંચન દેષ ન થાય એ ખાતર ખાસ સુચવીએ છીએ.
નવા પ્રગટ થતા જૈન સાહિત્ય અને જન સામાજિક ધાર્મિક સંસ્થાઓનાં કાર્યવાહી દર્શક પ્રકાશનોનું અવલોકન લેવામાં આવશે. પ્રકાશકે અને લેખકે એ પિતાનું સાહિત્ય એગ્ય સમયે પહોંચતું કરવું.
- જૈન સમાજમાં આધુનિક શૈલીના કાવ્ય સાહિત્યની અછત જણાઈ આવે છે, એવાં કલામય કાના લેખક કવિઓને સ્થાન આપવા અમે બનતા પ્રયત્ન કરીશું–જરૂર મેકલવાં.
Page #29
--------------------------------------------------------------------------
________________
પર્વતિથિ ચર્ચા વિષે.
- [RJIKHIIIIIIIIIIIIll IIIIIIIIIIMlI III IIIHill
પર્વતિથિ ચર્ચા વિષે.
lelhI|
લેખક. મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ
[II IIIIIIIMIDIGI BI A IN III IIIIIIII IIU)
જૈન સમાજની ડોલતી નાવડી કઈ દિશામાં પ્રયાણ કરી રહી છે? એનો
સનાતન રાહ ધર્મસેવન અને પ્રચાર અસ્તિત્વ ત્યાગતાં જાય છે. એના સ્થાને કલેશ, વિસંવાદ, આચાર્ય આચાર્ય વચ્ચેની તાણખેંચ પિતાનું સ્થાન જમાવી રહ્યાં છે. આની આ પરિસ્થિતિ, અને રાહ, સમાજને વધુ વખત પિતાના સર્કજામાં જકડી રાખશે તે, ન જાણે કેવી નુકશાનીને ખડક સાથે એ નાવડી ભેખડાશે.
સમાજના અમુકવર્ગને કાયમ માટે ગમે
તે એકાદ પ્રકરણને કલહનું હથિયાર બનાવવાને મુનિશ્રી ભાનવિજયજી મહારાજ, વિનાશી છંદ લાગ્યો છે. એવા કલહમાં લાં રાગ કાઢી ગાવું, એવા કલહ વગર સમાજમાં શુષ્કતા આવી જતી હોય, ધર્મની બોલબાલા ઝાંખી થતી હોય એવું માનસ છવાઈ રહ્યું છે. જેને સમાજને આવું જાણે છેલી એકવીશીથી કલહનું વ્યશન લાગુ પડ્યું છે. સ્થાનકવાસી અને મૂર્તિ પુજક, દિગંબર અને શ્વેતાંબર અને નાના મોટા ગરોની વર્ષો જુની માન્યતાઓને અંગે પર્વતિથિઓનું આરાધન ભિન્ન ભિન્ન દિવસે થઈ રહ્યું છે. જેને સમાજનાં એ કલહ પ્રકરણની સાઠમારી ઉપર આજે અમારે લખવું નથી. પરંતુ આજે વળી નવીન ભાગલા પાડવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે એ કલહ પ્રકરણે આંખ સામે ખડાં થાય છે. ખરેખર આજે આ પરિસ્થિતિથી પક્ષ પક્ષ અને પક્ષની જૈન સમાજમાં બોલ બાલા થઈ રહી છે. એ જુની ભિન્ન આરાધનામાં આજે વધારો કરવાનાં ચોક્કસ પગલાં ભરાઈ રહ્યાં છે. રહ્યો સહ્યો ભાગ-સમૂહ-યેગ્ય નવીન એક રાહ બળવાને બદલે ભાગલાને રસ્તે આગળ ધપી રહ્યું છે.
સમાજના વિદ્વાનો પોતાની માન્યતાઓ એક બંધકકારક સમિતિને નીમી રજુ કરે, અને એ સમિતિનો ફેંસલે આપણે સમાજને બંધનકારક રહે, એ સિવાય આવતા ભાગલાને રોકવાને અન્ય કોઈ કાર્યસાધક રાહ નથી. છેલ્લી
Page #30
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ વિકાસ
વીશીના જુના ઝગડાઓને સમયમર્યાદા હતી. પરિસ્થિતિએ ઉભા થયેલા પ્રશ્નો કાળના પ્રવાહમાં સમી ગયા. અને સમી જશે. જ્યારે આ પર્વતિથિ આરાધના વિષયકનો જડ ઝગડે બન્ને પક્ષને કાયમ માટે છુટા પડશે. જે સંબંધવિચ્છેદ ફિરકાઓ અને ગો વચ્ચે છે. તે જ સંબંધ વિચ્છેદ એક તપગચછના બે પક્ષો વચ્ચે ઉભે થશે.
હાલમાં તિથિચર્ચા ઘણાજ પ્રમાણમાં વધી ગઈ છે. તેમજ બે પૂર્ણિમા કરનાર પક્ષ અને અન્ય પક્ષ બન્ને તરફથી પાનાને પાના ભરીને લખાણે થઈ રહ્યા છે તેમાં સત્ય બીના શી છે તે વસ્તુ જણાવવા માટે અમે પણ એક નાનકડી બીના લખી મોન લેવા ઈચ્છીશું.
વર્તમાનકાલે શ્રી તપગચ્છ જૈનસંઘમાં જે કલહ પરાધ્યતિથિ માટે થયેલા છે. તેનું મુળ કારણ સૌ કોઈ જાણે છે કે ચંડાશુ ચંડુ પંચાંગમાં બે પૂર્ણિમા, બે આઠમ, બે પાંચમો સૂર્યોદયમાં આવતાં ધેરી માર્ગ ભુલી જઈ સ્વયં આપમતિથી એક પક્ષ પિતાનું તેજ સાચું એમ માની બેઠા છે. જ્યારે અન્ય પક્ષ પૂર્વ ગીતાને માન્ય કરી પરંપરાને ઘેરી માર્ગ સાચવી શાસ્ત્રથી પણ અધિક કલ્પવ્યવહારને સાચવ તેજ આ કાળમાં મુક્તિમાર્ગને શ્રેષ્ઠ આધાર છે એમ માને છે. તેથી અત્યાર સુધીના પૂર્વાચાર્યોએ તિથિની ક્ષય કે વૃદ્ધિ હેય નહિ ત્યાં સુધી ધેરી માર્ગ રૂપ ઉદયને માનેલી છે. પણ ક્ષય કે વૃદ્ધિ ષટપવી તિથિઓ થાય ત્યારે પૂર્વ તિથિ , વૃદ્ધો વાઘ તથોત્તર રૂપ અપવાદ વિધિને માનેલ છે. આ તિથિને ઝગડો થયા પહેલાં બે પૂર્ણિમા કરનાર પક્ષ તરફથી નીકળતા પંચાંગમાં બે એકમ, બે ચૂથ, બે સાતમ અને બે તેરસ આદિ કરી પર્વતિથિઓની પુર્વાચાર્યોની માનનીય મર્યાદા સાચવવામાં આવતી, તેવી જ રીતે પરંપરાથી આવતી મર્યાદા જાળવી જાણે છે, કોઈ પણ પ્રકારને ઝઘડા રહે નહિ. એટલે ધોરીમાર્ગ ઉદય અને અપવાદે ક્ષય વૃદ્ધિની પૂર્વ મર્યાદા રૂપ પરંપરા સચવાય તે સમગ્ર તપગચ્છ સંઘને કલ્યાણકારી નીવડે. બે પૂર્ણિમામાંની પહેલી પૂર્ણિમા “ફલ્થને આપમતિ આગ્રહ ભુલી જાય તો જ સંઘમાં શાંતિ થાય.
પૂર્વાચાર્યોની પરંપરાગત મર્યાદાને પુષ્ટ કરનારા, શાસ્ત્રિય અભિપ્રાય (૧) પર્વતિથિ ક્ષય હોય ત્યારે, પૂર્વ તિથિ પર્વ કરવી.
પર્વ વૃદ્ધિ હોય ત્યારે, ઉત્તર તિથિનેજ પર્વ માનવી. (૨) જ્યારે પર્વ તિથિને ક્ષય સુર્યોદયની ગણત્રીથી આવે ત્યારે પૂર્વ અપર્વ
તિથિને ક્ષય કરે. આવું વિતરાગદેવોએ કચ્યું છે. જ્યારે આવા સ્પષ્ટ ભાવ સહિત, સમજી શકાય તેવા શાસ્ત્ર અભિપ્રાય મળી
Page #31
--------------------------------------------------------------------------
________________
- ૨૭
પર્વતિથિ ચર્ચા વિષે. આવે છે ત્યારે એકપક્ષ આગામી કાર્તિક ચતુર્દશી બુધવાર તા. ૧૩-૧૧-૪૦ ના રોજ ચાતુર્માસિક પ્રતિકમણ કરવાનું કહે છે. એ પછી બે પૂર્ણિમા કરી પ્રથમ પૂર્ણિમાને અનારાધ્ય (ફલ્સ) કહી દ્વિતિય પૂર્ણિમાનું પર્વરાધન કરવાનું કહે છે. આ રીતે કરતાં ચાદશ-પૂર્ણિમાની આરાધના જોડલી ખંડિત થાય છે.
તાજેતરમાં ભગવાન મહાવીરદેવની પાટપરંપરાએ ઓગણસાઠમી પાટે થયેલા પ્રાતઃસ્મરણીય આચાર્યદેવ શ્રીમદ્ વિજયસેનસૂરીશ્વરજી, પ્રસાદિત સેનપ્રશ્ન નામને ગ્રંથ આચાર્યશ્રી વિજયકુમદસુરિશ્વરજીએ, ગુર્જર ભાષાંતરમાં પ્રગટ કરીવેલ છે. તે ગ્રંથ પૃ. ૩૨૫–૨૭, પ્રશ્ન નં. ૮૮૮–૯૪ માં ચિદશ પુનમની આરાધના જોડલે કરવાને સ્પષ્ટ ભાવ તરી આવે છે. તો પછી એ આરાધના જોડલી વચ્ચે, ફગુતિથિની ફાંસને વિસંવાદ કઈ રીતે સમાવી શકાય? આ ગુર્જર ભાષાંતર ‘સેનપ્રશ્નના પ્રસ્તાવના લેખક જૈનવિદ્વાન છે. એટલે આચાર્યશ્રીએ ભાષાંતરમાં દેષ નહિ કર્યો હોય એ સાબીત છે. તેથી કરીને બે તેરસ કરી ચાતુર્માસિક પ્રતિકમણ, કાર્તિક શુકલ ચતુર્દશી ગુરૂવાર તા. ૧૪-૧૧-૪૦ ના રેજ કરવું. અને પૂર્ણિમાએ મુનિગણનો વિહાર ફરતો થાય તે જ શાસ્ત્રોક્ત સિદ્ધ છે. બે પર્ણિમાના દ્યોતક વર્ગને આ પરસ્પર વિરોધ ટાળવા વિનંતિ કરૂં છું.
ફરી ફરીને એટલું કહીશું કે દરેક પ્રયત્ન કલેશને ઝેરી ફાલ મીટાવવા કરે. સમાજના આચાર્યો, વિદ્વાને તેમજ લેખકને પ્રજવલતા હૃદયે મારી નમ્ર આરજુ છે કે સમાજના ભાગલા પડતા અટકાવો.
આશા ચામાસી પ્રતિક્રમણ ક્યારે કરવું, એવો અમને પ્રશ્ન કરનાર સંખ્યાબંધ સાધુ, સાધ્વી, અને શ્રાવકગણને વ્યક્તિગત જવાબ આપવા પહોંચી વળવું અશકય હતાં, આ માસિક દ્વારા જણાવીએ છીએ કે, અમે–ડેલોવાળા–ચમાસી પ્રતિકમણ કાતિક સુદ ૧૪ ગુરૂવારે, અને કાર્તિક સુદ ૧૫ શુક્રવારે ચાતુર્માસ બદલી સિદ્ધાચળ પટયાત્રા કરવાના છીએ. હરએક પૃચ્છકેને એમજ વર્તવા અમે સુચવીએ છીએ.
૫. શાંતિવિજયજી, કે sssssssssss
Page #32
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ વિકાસ.
શાહીબાગમાં ઉપધાન.
આચાર્યશ્રી વિજયનીતિ સૂરિશ્વરજીના આજ્ઞાધારી પં. શાંતિવિજયજી, અને આચાર્યદેવના પ્રશિષ્ય. પં. કલ્યાણવિજયજી, પં. મનહરવિજયજીના સદુપદેશથી શેઠ મગનલાલ ઠાકરસીભાઈએ પોતાના શાહીબાગના બંગલે ઉપધાન કરાવવાનું નકકી કરે. આસો વદ ૨ અને આસો વદ ૫ એમ બે મુહૂર્તથી નાણુ માંડી આરાધના શરૂ કરાવી છે. . .
શેઠશ્રીના સ્વ. પુત્ર કેશવલાલભાઈનાં વિધવા પત્ની બહેન સમરથે સાત વર્ષ પહેલાં ઉપધાન કરવાનો અભિગ્રહ કરેલ છતાં આજસુધી બે ત્રણ વખત ઉપધાન કરાવવા વિચાર કરેલ પરંતુ અણધારી અગવડને લઈને થઈ શકેલ નહિ. જે લાંબા અંતરે પાણે પરિપૂર્ણ થવાથી તેઓ એક બહેને અને ભાઈઓ સાથે ઉપરોક્ત મુહૂર્તોએ પ્રવેશ કરી આનંદ પૂર્વક તપ આરાધના કરી રહ્યાં છે.'
દરજ પં. કલ્યાણવિજયજી ઉપધાનતપના સમર્થન ઉપર વ્યાખ્યાન આપે છે. આ ઉપધાન તપમાં ૬૦ માળ પહેરનાર ભાઈ બહેને છે.
બંગલાને ધ્વજ પતાકા અને વ્યાખ્યાન મંડપથી સણગારવામાં આવ્યા છે.
-
જે ઉપધાનનો ફાલ.
અમદાવાદ–ડેલાના ઉપાશ્રયના સંઘ તરફથી અનુગાચાર્ય પંન્યાસજી મહારાજશ્રી ધર્મવિજયજીના શિષ્ય ૫. શ્રી સુરેન્દ્રવિજ્યજીના સદુપદેશથી શ્રી કેશવલાલ મનસુખલાલ સતીયા, શેઠ ચુનીલાલ આણંદજીનાં સૌ ધર્મપત્ની બહેન સુભદ્રા તથા એક સગ્ગહસ્થની આર્થિક સહાય વડે ઉપધાન તપની ક્રિયા ભગુભાઈને વડે શરૂ કરાવવામાં આવી છે.
– જૈન વિદ્યાશાલાના ટ્રસ્ટીઓ તરફથી વયોવૃદ્ધ જૈનાચાર્ય શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરિશ્વરજી મહારાજ તથા તેમના શિષ્યરત્ન જેનાચાર્ય વિજય મેઘ સૂરિશ્વરજી તથા આચાર્યશ્રીના આજ્ઞાવતી જૈનાચાર્ય શ્રી વિજ્યકનકસૂરિની દેશનાથી શેઠ હઠીભાઇની બહારની વાડીએ ઉપધાન તપની ક્રિયાને પ્રારંભ થયેલ છે.
–લવારની પિળના શ્રેષ્ઠી શ્રી મગનલાલ ઠાકરસીને પ્રેરણા આપીને તીર્થો દ્વારક બાલ બ્રહ્મચારી જૈનાચાર્ય શ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજના આજ્ઞાધારક પ. શાંતિવિજ્યજી તથા આચાર્યદેવના શિષ્યરત્ન જેનાચાર્ય શ્રી વિજયહર્ષ સૂરિશ્વરજીના શિષ્ય ૫. કલ્યાણુવિજ્યજી તથા પ. મનોહરવિજયજી આદિએ શેઠશ્રીના બંગલે શાહીબાગ-ચતુર્થ જ્ઞાનાચાર ઉપધાન તપની આરાધના શરૂ કરાવી છે. "
Page #33
--------------------------------------------------------------------------
________________
២២២ឆ្នាំង
ATTITION Ntuપામ
Bee 94ની 9 # ૨
શેઠ મગનલાલ ઠાકરશીભાઈ તરફના ઉપધાનની નાણ સમીપનું એક દ્રષ્ય,
Page #34
--------------------------------------------------------------------------
________________
શેઠશ્રી ત્રિભુવનદાસ છગનલાલ જેઓશ્રીના સ્મરણાર્થે તેમના સુપુત્ર શેઠશ્રી દલસુખભાઈ તરફથી આસો વદ ૮ ના રોજ પોતાની માતૃભૂમિ (ગોધાવી ) માં
હોસ્પીટાલની ઉદ્દઘાટન ક્રિયા કરવામાં આવી છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
ઉપધા ને ફાલ.
૨૯
પાલીતાણું–આચાર્ય શ્રી વિજય મેહનસૂરિશ્વરજીના ઉપદેશથી નાગોર વાળા શેઠ ભરૂબક્ષજી કાનમલજી સમદડીઆ તરફથી ઉપધાન તપની આરાધનાને પ્રારંભ કરવામાં આવેલ છે.
–આચાર્યશ્રી સાગરાનંદસૂરિશ્વરજીના આશ્રય તળે શાહ મથરાજી તારાચંદનાં ધર્મપત્ની બેન એજી તરફથી બાબુ પનાલાલની ધર્મશાળામાં ઉપધાન તપ શરૂ કરવામાં આવેલ છે.
નાગપુર–ઉ. સુખસાગરજી મ. ના ઉપદેશથી શ્રી દીપચંદ મોતીલાલ ઓસવાળ સેલવાળા તરફથી ઉપધાન તપની ક્રિયા શરૂ કરાવવામાં આવેલ છે. - રાધનપુર–પ. કૈવલ્યવિજયજી મ. ત્યા જેનાચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિશ્વરજીના શિષ્યો મુનિરાજશ્રી મલયવિજયજી આદિના ઉપદેશથી શેઠ બકેરદાસ ઉજમણી તરફથી જીનશાળાએ ઉપધાન તપની ક્રિયા શરૂ કરવામાં આવી છે..
- ઉદયપુર–આચાર્યશ્રી વિજય ઉમંગસૂરિજી આદિના ઉપદેશથી શા. ચુનીલાલ, હિમતલાલ, રાજમલ, હીરાચંદ ઉત્તરમુંડારાવાળા તરફથી ઉપધાન તપની આરાધના શરૂ કરવામાં આવી છે..
લુણાવાડા–આચાર્યશ્રી વિજ્યકુમુદસૂરિશ્વરજી આદિના ઉપદેશથી જૈન . સંઘ તરફથી ઉપધાન તપની આરાધનાનો પ્રારંભ કરવા આવ્યો છે.
સાયલા–આચાર્યશ્રી મણિયસાગરજીના ઉપદેશથી ગાંધી મેહનલાલ બેચરદાસ તરફથી ઉપધાન તપની ક્રિયા શરૂ થઈ છે.
જામનગર-જૈનાચાર્ય શ્રી વિજયભક્તિસૂરિશ્વરજીના સદુપદેશથી ઝવેરી શાંતિદાસ ખેતસીભાઈ, શેઠ જેઠાભાઈ, ઝવેરી કપુરચંદ, શા. સભાગચંદ આદિ સદ્ગહ તરફથી ઉપધાન તપની આરાધના શરૂ કરાવવામાં આવી છે. . . .
વેજલપુર–મુનિરાજ શ્રી ધર્મસાગરજી મ. ના ઉપદેશથી શ્રી સંઘ તરફથી ઉપધાન તપની આરાધના કરાવાઈ રહી છે. ગોધાવીમાં થયેલ હોસ્પીટાલને ઉદ્દઘાટન મહોત્સવ.
શેઠ દલસુખભાઈ ત્રિભુવનદાસ તરફથી તેમના પુજ્ય પિતાશ્રીના સ્મરણાર્થે આશ્વિન વદ ૮ તા. ૨૪-૧૦-૪૦ના રોજ સાર્વજનિક હોસ્પીટલ ખુલ્લી મુકવાને શેઠ ગીરધરલાલ જેસીંગભાઈના અધ્યક્ષપણે એક મેળાવડો કરવામાં આવ્યો હતો.
પ્રારંભમાં શ્રી. રતિલાલ મુળચંદની દરખાસ્ત અને શ્રી. મણિલાલ મહેકમચંદ Wા વકીલ છોટાલાલ પારેખ વીરમગામવાળાના ટેકાથી શ્રી ગીરધરભાઈ, એ પ્રમુખસ્થાન સ્વીકારી સભાનું કામ આગળ ચલાવવાનું સુચવતાં પ્રાસંગિક સ્તુતિ થયા બાદ ડૉ. કસ્તુરચંદ શાહ વઢવાણવાળા, ડો. અંકલેશ્વરીયા, શ્રી. કેશવલાલ નગીનદાસ માણસાવાળા, લીલચંદ મગનલાલ માંડળવાળા, તાલુકદાર બકરભાઈ આદીએ પ્રસંચિત વક્તવ્ય કરતાં શેઠશ્રીની ઉદારતા માટે પ્રસંશા કરી આવાં પ્રજાહિતનાં વધુ કાર્યો કરવા શેઠશ્રી પ્રેરાય એમ જણાવ્યું હતું.
Page #36
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ વિકાસ.
વર્તમાન.
તપસ્વીને અંજલી. સમી. આ. શ્રી વિજ્યભદ્રસૂરિ મ. ના તપસ્વી શિષ્ય શ્રી વિશાલવિજયજી મહારાજે ૭૦ ઉપવાસની દીર્ધ તપશ્ચર્યાનું ભા. સુદ ૫ ના રોજ નિર્વિદને પારણું કર્યું હતું, આ પછી તબીયત કાંઈક અસ્વસ્થ રહેતાં એ માંદગી ઘાતક નીવડી, અને આસો સુદ ૭ના રોજ સતાવન વર્ષની વયે કાલધર્મ પામ્યા. તેઓશ્રીને નિર્વાણ મહોત્સવ સ્થાનિક સંઘે આડંબર પૂર્વક ગમગીની સાથે ઉજવી, સદગત પ્રત્યે ભક્તિભાવ દર્શાવતે અષ્ટાન્ડિકા મહત્સવ સુદ ૯ થી વડેચા ઘેલચંદ મગનલાલ તરફથી શરૂ કરવામાં આવ્યો છે.
સિદ્ધચક આરાધના મહત્સવ. રતલામ–જૈનાચાર્ય વિજ્યનીતિ સૂરિશ્વરજીના શિષ્ય જેનાચાર્ય શ્રીહર્ષ સૂરિશ્વરજીના શિષ્ય ૫૦ શ્રી મંગળવિજયજીના સદુપદેશથી આયંબિલ તપ, સિદ્ધ ચક્ર આરાધના મહોત્સવ અને તેના અંગે અછાન્ડિકા મહત્સવ વૃજલાલ હરજીવન પડવંજવાળ તથા ચેથબાઈ વગેરે સંગ્રહસ્થા તરફથી ઉજવવામાં આવ્યો હતે પ્રસંગને શેભતું શાંતિસ્નાત્ર અને સ્વામીવાત્સલ્ય પણ થયેલ હતાં.
કેન્ફરન્સ અધિવેશન શ્રીમતી જેન વે. મૂ. કેન્ફરન્સનું આગામી અધિવેશન ડિસેમ્બરની આખરમાં નીંગાળા મુકામે (સ્ટે. ભાવનગર) ભરવાની તડામાર તૈયારીઓ ચાલી રહીં છે. સ્વાગત સમિતિ આદી કાર્યકર કમિટીએ નીમાઈ ગઈ છે. સ્વાગત સમિતિના પ્રમુખ તરીકે શ્રી ભગવાનદાસ હરખચંદ શાહની વરણું થઈ છે.
pencrococooooooooooooooooooooooooooooooooooooooooooositions
દિશાસુચન. તિથિચર્ચાના ગુંચવાડા અંગે સંખ્યાબંધ પૃછક સાધુ, સાધ્વી શ્રાવકદીને છુટક પત્રોથી ન પહોંચી વળાય એને લીધે આ માસિક દ્વારા જણાવીએ છીએ કે, અમારે સમસ્ત સમુદાય કાર્તિક સુદ ૧૪ ગુરૂવારે ચામાસી પ્રતિકમણું અને કાર્તિક પૂર્ણિમા શુક્રવારે ચાતુર્માસ બદલી સિદ્ધાચળ પટ દર્શન કરશે. અને એ પ્રમાણે સર્વ પ્રશ્ન કર્તાઓને કરવા સુચવીએ છીએ.
–૫, સુરેન્દ્રવિજયજી.
(ડેલા ઉપાશ્રય. )
૨૦૦
૦
~
~
~
~
~
~
~
~
~
~
~~
Page #37
--------------------------------------------------------------------------
________________
સાહિત્યને માંડવે.
૨૧
-
4
સાહિત્યને માંડવે.
સેન પ્રશ્ન સારસંગ્રહ અનુશ્રીવિજયકુમુદ સુરિશ્વરજી. પ્ર. માસ્તર ન્હાલચંદ ઠાકરસી. જેવજ્ઞાન મંદિર લીંચ મૂલ્ય રૂા. ૨-૦૦
ભગવાન મહાવીર દેવની ૫૯ મી પાટે થયેલા. શ્રીવિજ્યસેન સૂરિશ્વરજીએ આપેલા પ્રશ્નોત્તરના ૫. સુભવિજયજી ગણુએ સંસ્કૃતમાં કરેલા સંપાદનને આચાર્યશ્રીએ ગુજ૨ ભાષામાં ઉતારી પ્રકાશિત કરેલ છે. અભ્યાસીઓ તેમજ આવા પ્રશ્નોમાં રસ ધરાવતી જનતાને એ માર્ગદર્શક થઈ પડશે એવી આશા રાખવામાં આવે છે.
આ ગ્રંથમાં ઉપઘાત લખી શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે ૭૭ પૃષ્ઠની લાંબી દિશા સુચના જૈન સમાજ સામે રજુ કરી છે શબ્દ શબ્દ સ્વમાનસ રજુ કર્યું છે. લેખકને લાગ્યું છે–વિચાર આવ્યા છે એ બધું ચટચટ જૈન સમાજ સામે ધરી દીધું છે. વાસ્તવિક પરિસ્થિતિને લેખકે અભ્યાસ અનુભવ લીધે નથી. ખરું તો એ છે કે પંડિતાઈની ખુરશીઓથી જગતને ફેસલે અપાતો નથી. શબ્દ શબ્દને વિચાર કરવાનું જનતા પર રહેવા દઈ થોડીક જ નેધ અહીં આપીએ.
લેખકને પરદેશી માલ અને મિલના ઉત્પાદન સામે વધે છે. અને સાથે સાથે ચરખાસંઘના શુદ્ધ સ્વદેશી પ્રચાર સામે સુગ છે. એ સુગની વાસ્તવતા લેખકે સારી રીતે સ્કુટ કરવી જોઈએ જનતા એથી જાણે તે ખરીને કે પંડિતેના વિચારગમાં શી સંવાદિતા હોય છે?
વેઠમાં સહકાર, સહાનુભુતિ, સેવા અને મદદને સુર લેખકને સંભળાય છે. ગામડાંનું દર્શન લેખકે કર્યું નથી. ત્યાં વેઠમાં સહકાર આદિ નહિ પણ માલીકી અને ગુલામીનું છે.
દારૂનિષેધની હિલચાલમાં ન દેરાવા પ્રજાને લેખક ભલામણ કરે છે. ત્યારે . ખરે જ લેખકની અર્થહિન સુચનાઓના થડાથી નિરાશા ઉપજે છે. હિંદી ભાષાના પ્રચારમાંયે લેખકને વાંધો છે.
કેસનેતાઓકે સામાજિક નેતાઓની ખબર લીધે ઇતિક્તવ્યતા નથી. માગસુચનના શબ્દ સાથીયા પુરવાને આજે કાંઈ અર્થ નથી. આગળ આવે. કાર્ય કરે અને સમાજની વિષમ અને વાસ્તવ સ્થિતિને અનુભવ થશે.
Page #38
--------------------------------------------------------------------------
________________
૬ ૩ર
- જેન ધર્મ વિકાસ.
સેનપ્રશ્નના ઉદ્દઘાતને નામે આવું લખવું શોભાસ્પદ નથી. લેખક જરૂર પોતાના વિચારો પુસ્તિકારૂપે રજુ કરી શકત. એને બદલે આવું સાહિત્ય પૂર્વ પુરૂષોના વક્તવ્ય સાથે રજુ કરવું એ ગ્રંથવાંચનમાં આઘાત કરવા જેવું છે.
વિક્રમચરિત્ર-લે. મણિલાલ ન્યાલચંદ શાહ પ્ર. નાગરદાસ પ્રાગજીભાઈ મહેતા ડેશીવાડાની પિળ. અમદાવાદ. રૂ. ૩-૦-૦
જેને સસ્તી વાંચનમાળાનું પ્રકાશન બંધ પડતાં લગભગ અદ્રશ્ય થયેલા સારા પ્રમાણમાં જેન એતિહાસિક કથા સાહિત્યનું ખેડાણ કરનાર ભાઈ મણિલાલ ન્યાલચંદ શાહ. પં. શુભશીલગણુકૃત વિક્રમચરિત્રને નવલરૂપે અનુવાદ - આપણુ સમક્ષ રજુ કરે છે. પુસ્તકને આવકારતો અત્રે લેખકને જૈન સાહિત્ય
સેવામાં મગ્ન રહી સારાં લેખને આવી જ રીતે આપ્યા કરવા અનુરોધ કરીએ ( છીએ. વિક્રમ જીવનના પંચરંગી પ્રસંગમાં વાંચકોને જરૂર રસ પડશે. પ્રકાશનમાં
આર્થિક મદદ મળી છે તેમજ બીજી રીતે પણ કિંમત વધુ છે. એ તરફ અત્રે પ્રકાશકનું ધ્યાન ખેંચીએ છીએ. - ' મહેન્દ્ર જૈન પંચાંગ–કર્તા મુનિશ્રી વિકાસવિજયજી. પ્રહ અમરતલાલ કેવ"ળદાસ મહેતા નાગજી ભુદરની પિળ, અમદાવાદ. મુલ્ય રૂા. ૦-ર-૦
જૈન સમાજમાં આજે તિથિચર્ચા કલહને વિષય થઈ પડી છે. એ સમયે જૈનશાસ્ત્રિય દ્રષ્ટિને માન્ય એવું મહેન્દ્ર જન પંચાંગ છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વિકમની પંદરમી સદીમાં શ્રી મહેન્દ્રસૂરિએ રચેલા યંત્રરાજ ગ્રંથ પરથી અને આજના વિજ્ઞાનની શેનો ઉપયોગ કરીને મુનિશ્રી વિકાસ વિજ્યજીએ અભ્યાસક દ્રષ્ટિથી આ પંચાંગ તૈયાર કર્યું છે. ઉપયોગી એવી ઘણી સામગ્રીને એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આજની કલહ ભરતીમાં ઓટ આવતાં આ પંચાંગ પિતાનું ચોક્કસ સ્થાન મેળવી લેશે એવી આશા રાખી, અમે મુનિશ્રીના ઉત્સાહને આવકારીએ છીએ.
મુદ્રા-હીરલાલ દેવચંદ શાહ, “શારદા મુદ્રણાલય.” જુમાભજીદ સામે–અમદાવાદ, પ્રકાશક –ભેગીલાલ સાંકળચંદ શેઠ. “જેનધર્મ વિકાસ” ઓફિસ. શ્રી જૈનાચાર્ય
વિજયનીતિસૂરિશ્વરજી વાંચનાલય. ૫૬/રીચીરોડ-અમદાવાદ . . .
Page #39
--------------------------------------------------------------------------
________________
-
રરરરર
વાંચકોને !
--
-
છે માસિકના નમુનાને આ અંક આપને મોકલવામાં આવે છે. આપ એને ચક્ક
સાઈપૂર્વક જોઈ જશે, અને જે એ સતેષ આપવા સફળ નીવડે તે આશા છે કે, કે વાર્ષિક લવાજમના રૂ. ૨-૦-૦ મોકલી આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ નેંધાવશે.
-
--
-
છે
લવાજમ રૂ. ૨-૦–૦ મેડામાં મોડા આવતી સુદ ૧ સુધી મોકલી આપશે, છે કે જેથી વી. પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશે તે વી. પી. કરવામાં આવશે.
--
--
આ અંકમાં ખાસ કરીને તિથિચર્ચા અંગેના વિદ્વાન મુનિરાજોના લેખો રજુ કરવામાં આવે છે, જેથી જનતા એ ભિન્ન ભિન્ન લેખ વાંચી પોતાનો અભિપ્રાય બાંધવામાં મદદ મેળવી શકે. આ પછીના અકોએ વિવિધ રસમય સામગ્રી પીરસવામાં આવશે.
- -
se
-ર-પ ચક્કર વાદક રિસરણ-૧
----
-JER
ગામ પરગામ વિચરતા મુનિરાજે, માસિકનો પ્રચાર કરી, નવા વાંચનરસિક છે. ગ્રાહકો નેધાવી અમને ઉત્સાહ આપશે, એવી અમે આશા રાખીએ છીએ. નમુનાની નકલ ખબર આપવાથી મેકલી આપવામાં આવશે.
–તંત્રી. રરરરરરર
–ગ્રાહકોને ખાસ લાભ છે . દર માસની સુદી ૧ નિયમિત પૃ. ૩૨ નું વાંચન, વાર્ષિક લવાજમના માત્ર & રૂા. ૨-૦-૦ (પોટેજ સાથે)થી પુરું પાડવામાં આવશે.
-MG-
-
છે
રણ-૯
માગશર સુદી ૧ સુધીમાં ગ્રાહક તરીકે નામ નેંધાવનારે રૂ. ૨-૬- એકલી આપવાથી આચાર્ય શ્રી વિજયનીતિસૂરિશ્વરજી. જીવનચરિત્ર (સંસ્કૃત) મી સાઈઝ પાકું પુઠું પૃ. ૪૭૬ નું ભેટ આપવામાં આવશે. % % %
E% # %
B
Page #40
--------------------------------------------------------------------------
________________
Jain Dharma Vikas (Monthly)
Regd. No. B.
=
=
=
કે જાહેરખબર આપનારાઓને–
જૈન સમાજને ગામડે ગામડે આ નવા માસિકને પ્રચાર થશે, અને એથી જાહેરખબર આપનારાઓને પોતાના પ્રચારને સંદેશ દૂર દૂર પહોંચાડી શકશે. માસિકની હજાર દઢ હજાર નકલે નિયમિત પ્રગટ થશે.
જાહેરખબર આપનારાઓને આ તકનો લાભ લેવા અમે આમંત્રણ આપીએ છીએ.
પૃષ્ઠ. બાર માસ. | નવ માસ. |
છ માસ. ત્રણ માસ.એક માસ.
૧૮
૨૦
૧૩
|
૨૦
૧૮
૧૫
|
|
૧૦
|
૪
'I
-
એક વખત માટે ટુંકી જાહેરાતના કલમની બે લાઈન યા તેના ભાગના રૂ, ૧).
અંક સાથે છપાવેલાં તૈયાર હેન્ડબીલની માત્ર વહેચામણુનાજ એક વખતના રૂ. ૨૫). શરતે –(૧) નાણાં અગાઉથી લેવામાં આવશે. (૨) જાહેરખબર લેવી યા ન લેવી એ તંત્રીની મરજી ઉપર રહેશે. (૩) જાહેરાત પાછી મોકલાશે નહિ.
વધુ માટે મળે યા લખે –
-
જાહેરખબરના એજન્ટોને– પત્રવ્યવહાર યા પુછપરછ નીચેના સરનામે કરો. યોગ્ય કમીશન આપવામાં આવશે.
“જૈન ધર્મ વિકાસ” ઓફિસ. દ્વારા–શ્રી વિજયનીતિસૂરિ જૈન વાંચનાલય .
પ૬/૧ રીચીરોડ, અમદાવાદ,
ટાઈટલ છાપનાર ઃ શારદા મુદ્રણાલય, જુમામસીદ સામે–અમદાવાદ.
Page #41
--------------------------------------------------------------------------
Page #42
--------------------------------------------------------------------------
________________ વિષય. વાર RISIP , E| તિથી ( * 7) બુધ - વિ. સં. 1997 કાતિક, જૈન ધર્મ વિકાસ. વીર સં. 2467 પંચાંગ. વિષય-દર્શન. સુદ 13 બે. નવેમ્બર, સને 1940. વદ 7 ક્ષય. લેખક. પૃષ્ઠ, પ્રારંભિક સ્તુતિ. લોગીલાલ કવિ. અર્થ !. તંત્રી. જન્મદિને. તંત્રી. તિથિનિર્ણય પ્રકાશ. આચાર્ય શ્રી વિજય હર્ષ સૂરીશ્વરજી. પર્વતિથિ વિચાર. આચાર્યશ્રી ઋદ્ધિ સાગરજી કાતિક ચૌમાસીપ્રતિકમણુ કયારે ? 5. શ્રીલાભવિજયજી ગણી. આશીર્વચન. આચાર્યશ્રી ઋદ્ધિસાગરજી. પૂર્વાચાર્યોની તિથિ પર પરા કોણે તોડી ? 5. શ્રી કલ્યાણવિજયજી. આરાધ્ય તિથિ અંગે સ્પષ્ટીકરણ. મુનિશ્રી વિકાસવિજયજી. આશિર્વાદ. આચાર્યશ્રી લલિતવિજયજી. પર્વ તિથિ આરાધન નિર્ણય. 5. લાભવિજયજી. નિવેદન ! તંત્રી. પર્વતિથિ ચર્ચા વિષે. મુનિ ભાનુવિજયજી. શાહીબાગમાં ઉપધાન. ઉપધાનને ફાલ.. તંત્રી. ગોધાવીમાં થયેલી હોસ્પીટલના ઉદ્દઘાટન મહોત્સવ, તત્રી. વર્તમાન સમાચાર. સાહિત્યને માંડવે. તંત્રી. | મંગળ બુધ સુદ 1 ગુરૂ. ગૌતમસ્વામી કેવળજ્ઞાન. વદ 1 શનિ. રોહિણી. | સુદ 3 શનિ. શ્રી સુવિધિનાથ કેવળજ્ઞાન. વદ 5 બુધ. શ્રી સુવિધિનાથ જન્મદિન. સુદ 5 સેમ. નાનપંચમી. વદ 6 ગુરૂ. શ્રી સુવિધિનાથ દિક્ષાદિન. સુદ 8 ગુરૂ. અઠ્ઠાઈ બેઠી. વદ 10 રવી.શ્રી મહાવીર સ્વામી દિક્ષાદિન ૧૨મંગળ સુદ 12 સેમ શ્રી અરનાથ કેવળજ્ઞાન. વદ 11 સોમ. શ્રી પદ્મપ્રભુ નિર્વાણદિન. | 13 બુધ ર૭. સુદ 14 ગુરૂ. ચૌમાસી ચૌદશ. 14 ગુરૂ 0))| શુક્ર રહે સુદ 15 શુક્ર. સિદ્ધાચલજી પટાયાત્રા. " દ્વારા વિજયનીતિસૂરિ જૈન વાંચનાલય, રીચીરોડ, અમદાવાદ. મંગળ - - - - ગુરૂ તંત્રી. તંત્રી. N U A & K L 0 0 0 5 - - - વે)