Book Title: Jain Dharm Prakash 1967 Pustak 083 Ank 04 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533965/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પુસ્તક ૮૩ મુ અંક ૪-૫ ૧૦ ફેબ્રુઆરી-માર્ચ ⭑ www.kobatirth.org मोक्षार्थिना प्रत्यहं ज्ञानवृद्धिः कार्या । શ્રી જૈન ધર્મ પ્રકાશ મહા—ફાગણુ શ્રી જન ધ મ (१०९) खिप्पं 3 सक्केइ विवेगमेडं, तम्हा समुट्ठाय पहाय कामे । समिच्च लोयं समसा महेसी, आयाणुरक्खी चरमप्यते ||९|| ૧૦૯. વિવેક જ્ઞાન કાંઈ ઝટ ઝટ થઈ થઈ જતું નથી, તેથી તેને મેળવવા માટે કામેાને-વાસનાએ-તૃષ્ણાએને ત્યાગ કરીને ભારે સાધના કરવાની જરૂર હાય છે. પાપમય સ્વાર્થ પ્રવૃત્તિઓમાંથી આત્માને અચાવનારા મહામુનિએ સમભાવે સમસ્ત સંસારને સમજી અપ્રમત્ત ભાવે વિચરવુ જોઇએ, પ્રગટકતો Acharya Shri Kailassagarsuri Gyanmandir મ સા રે ક સ ભા :: વીર સં. ર૪૯૩ વિ. સ. ૨૦૨૩ ઇ. સ. ૧૯૬૭ * For Private And Personal Use Only --મહાવીર વાણી ભા ૧ ૧ ૨ ૨ Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ''શ્રી જેને ધર્મ પ્રકાશ :: વર્ષ ૮૩ મું : : વાપક લવાજમ પ-૨૫ પેસ્ટેજ સહિત * નુકૂળો ૧ શ્રી વદ્ધમાન મહાવીર : મણકે બીજો-લેખાંક : ૨૧ (સ્વ. મોકિતક) ૨૭ - ૨ કાસગ ( દીપચંદ જીવણલાલ શાહ ) ૨૦ ૩ બ્રહ્મચર્ય (શાહ ચતુર્ભુજ જેરાદ) ૩૬ સ મા ચા ૨ જન્મદિન-આપણી સભાના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ શ્રીયુત્ હૈ મલાલભાઈ મગનલાલ શેઠના પર વદ ૦)) ને ગુરુવારના રોજ એકાશીમાં જદિન પ્રસંગે આપ સભા ઉપરાંત સમાજની વિવિધ સંસ્થાઓ, નેહાએ, શુને કેા તેમજ મિત્રવર્ગ તરફથી હાર તેરા એનાયત કરી તંદુરસ્તીભર્યું દીર્ધાયુષ્ય દરવામાં આવ્યું હતું. – પ્રસિદ્ધ થઈ ગયું છે. હવે ફક્ત થોડીક જ નકલે સીલીકે છે – - ચોસઠ પ્રકારી પૂજા–અર્થ અને કથાઓ સહિત આ પુસ્તક પ્રસિદ્ધ થતાં જ તેની નકલે ચપચપ ઉપડી રહી છે. આ જાતનું પ્રકાશન ઘણાં વર્ષો પછી થયેલ છે એટલે આપે આપની નકલ તરત જ મંગાવી લેવી. આ પુસ્તકમાં શ્રી નવપદજીની એડળીમાં આઠે દિવસ ભણાવવાની પૃાઓનો સુંદર અને હૃદયંગમ ભાષામાં સ્વ. શ્રીયુત કુંવરજી આણંદજીએ લખેલ અર્થ આપવામાં આવેલ છે જેથી પૂજાને ભાવ સમજવામાં ઘણી જ સરળ અને સુગમતા રહે છે. આ પ્રજાઓમાં આવતી પચીશ કથાઓ પણ સરળ ભાષામાં આપવામાં આવી છે જેથી પુસ્તકની ઉપાગિતામાં ઘણા જ વધારે થયે છે. શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા પણ અથે સાથે આપવામાં આવી છે. ક્રાઉન સેળ પેજી આશરે ૪૦૦ પૃષ્ઠના આ પુસ્તકની કિંમત રૂ. ત્રણ રાખવામાં આવેલ છે. રિટેજ ૭૫ પૈસા લખે :- શ્રી જૈન ધર્મ પ્રારક સભા-ભાવનગર શ્રી જૈન ધર્મ પ્રકાશના ગ્રાહક બંધુઓને સુચના શ્રી જૈન ધર્મ પ્રકાશના ગ્રાહક બંધુઓને જણાવવાનું કે આપની પાસે ૨૦૨૩ ના કારતક થી ૨૦૨૩ આ માસ સુધીનું લવાજમ રૂ. ૩/૨૫ અંકે ત્રણ ને પચીશ પૈસા મનીઓર્ડરથી મોકલી આપવા કૃપા કરશે હવે દર વરસે લવાજમ લેવું તેમ નકકી કરેલ છે. -તંત્રી. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ પુસ્તક ૮૩ મું મહા–ફાગણું વીર સં. ૨૪૯૩ અંક ૪-૫ વિક્રમ સં. ૨૦૨૩ અલખશયલ કસૂકા લા --પ્રશ્ન-૪-૪ કા હિં શ્રી વદ્ધમાન–મહાવીર મનન-રમે મણ ૨ :: લેખાંક : ૨૧ - 1 લેખક : સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા (મૌક્તિક) નવમી વાડમાં શરીરની વિભૂષા ન કરવી હસ્તકામ તો સર્વથા નિષિદ્ધ જ છે. એને એમ જણાવેલ છે. માથે હેટ પહેરી, ગળામાં ત્યાગ કરી સ્વદારા-પરિણિતા સ્ત્રીમાં સંતોષ ટાઈ બાંધી, પાટલૂન પહેરી ફરવું નહિ અને માનો અને બને ત્યાં સુધી અનંગ ક્રીડાના કોઈ પ્રકારે તો ઇશ્કે ટાઈટ કરી શરીરની પ્રકારમાં ચુંબનાદિને સમાવેશ થતો હોવાથી વિભૂષા ન કરવી એ પણ શિયળની નવમી તેનો પણ ત્યાગ કરે. વળી પદારામાં દેવવાડમાં આવે છે. આંખમાં સૂરમાં આંજવો કે તાની મનુષ્યની અને તિર્યંચ એની સર્વ સુંદર રીતે પોતાના એટલે ગ્રંથ કે પોતાનાં સ્ત્રીઓનો સમાવેશ થાય છે તેમ જાણવું. માથાના વાળને ગોઠવવા અથવા સારા દેખાવા એટલે પછી તેમાં વેશ્યા કે કુમારિકાને જ માટે દાઢી મૂછને બેડી નાખવા એ સર્વનો સમાવેશ થાય છે એમ ન જાણતાં એને પણ સમાવેશ આ નવમી વાડમાં થાય છે. આ પરસ્ત્રીમાં સમાવેશ થાય છે એમ જાણવું. નવે વાડ પાળવી એ સ્વદારા સંતોષી બ્રહ્મ- પરસ્ત્રી એટલે અપરિણિતા સર્વ સ્ત્રીઓ સમચારીનું લક્ષણ છે. બાકી વિધવા વેશ્યા કે જવી, પછી તે પરણેલી હોય કે ન હોય, પણ કુમારિકા અથવા પરણિતા સિવાય સર્વ સ્ત્રી. તે આ ચોથા વ્રતવાળાને માટે નિષિદ્ધ છે એમ સંબંધ પુરુષના સંબંધમાં વર્ષ ગણુ ય છે સમજવું. આ પ્રમાણે ચેથા અનુવ્રતની પાલના અને કેાઈ પણ પ્રકારનો મૂલ્ય આપીને થોડા મહાવીરે કરી અને પિતાનાં તદનુરૂપ રહેવાથી વખત માટે સંબંધ પણ વર્ય ગણાય છે. સારો અનુકરણીય દાખલો બેસાડ્યો. એમણે સ્વદારા એટલે પરિણિતા સિવાયના સર્વ પોતે કેઈના વિવાહ જેડ્યા પણ નહિ, કોઈના સંબંધ વર્જવાનો આ નિયમ જેમ પુરૂષને લગ્ન કરી આપ્યા નહિ અને પ્રિયદર્શના સાથે લાગે છે, તેમજ સ્ત્રીઓને પુરૂષનો સંબંધ પણ તીવ્ર કામના કરી નહિ તેમણે અમુક વર્ય ગણાય છે એટલે આ અનુવ્રત સર્વ તીથિએ, કે પર્યાદિવસોએ વિષય ત્યાગ સ્વપુરૂષો તેમજ સ્ત્રીઓને લાગે છે તેમ સમજવું. દારાનો પણ કર્યો અને વિષયના ચાળાચસકા અને બને ત્યાં સુધી વિવાહ, (વેવિશાળ) કે તેની સાથે પણ કદી કર્યા નહિ. બાર તીથિએ, લગ્નાદિકની પંચાતમાં પડવું કે તેમાં ૨સ ન છએ અઠ્ઠાઈઓમાં અને પર્વદિવસે તેમણે લેવો. એથી સર્વ સંબંધ થાય છે તે પણ બ્રહ્મચર્યનું પાલન કર્યું અને કદી તેનો ભંગ અનિત્ય છે અને તેટલા માટે સર્વ પદારાનો ન કર્યો અને પરસ્ત્રી કોઈ પણ સાથે તેમણે સંબંધ તજવા ગ્ય છે. આટલા માટે સ્ત્રીની નજર પણ ન મેળવી. મહાવીરને આ સ્વદારા છબીને પણ ધારી ધારીને જેવી નાહુ અને સંતોષ એક ગૃહસ્થ તરીકે અનુકરણીય નીવડ્યો For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈન ધમ પ્રકાશ ( ૮ ) અને તેને દાખલે જેઇ અનેક માણસે તેને અનુસર્યાં. મેટા .માણુ જે માગ લે છે તેને શ્રીત અનુસરે છે તે જનતાની જાણીતી વાત મહાવીર માનના સબંધમાં સાથ સાથી નીવડી અને તેમણે ગૃહથ્થામાં પણ સ્વ દ્વારાના ત્યાગ સ્વીકાર્યાં. તેમણે કરી દિવસે તે વિષય સંખ્યા જ નિર્ડ અને શત્રીએ પણ ઉપર જણાવ્યુ' તેમ મર્યાદિત ત્યાગને સ્વીકાર્યો. આવું અનુકરણીય જીવન જીવી તેમણે ચેથા અનુ વ્રતને ચેગ્ય રીતે પાળ્યું અને એ રીતે નામના કાઢી. મારે પણ મહાવીરનું આ બૃહસ્પત. અનુકરણીય કહેવાય છે તેનું કારણ એ છે કે તેમણે પરણી તરફ તા કડી નજર જ ન કરી અને ભવ્ય દાખલો બેસાડ્યો. આાત અનુ કરણ ચાળ્ય છે. હવે મહાપી પાંચમા અણુ. મનને કેવી રીતે પાળ્યુ તે પણ આપણે જોઈએ અને તેને ચગ્ય રીતે અનુસરીએ. પ્રકરણ ૧૮ મુ’, વીરતા ગૃહસ્થાશ્રમ : મહાવીરને ગૃહસ્થાશ્રમ કેવા હતા તે અનેક ગ્રંથને આધારે અહીં ચીતરવામાં આવે છે. એક રીતે એ માદા વ્યવહારૂ જીવનનું ચિત્ર છે અને શ્રાવક કવા હાવો જોઇએ તે સ રીતભાત અનુસરવા યાગ્ય છે. એ રીતે આ વિભાગમાં એ ગૃહસ્થના જીવનના વિભાગ વર્ણવવામાં આવ્યા છે. તેનાં સર્વ પ્રકરણેા એક ખીન્ત સાથે સબંધ ધરાવે છે અને તે સને એક હારમાળા તરીકે વાંચવા વિજ્ઞપ્તિ છે. પ્રકરણ ખુદા કરવાનું કારણ માત્ર એક જ છે. પ્રકરણ ત્યંત વધારે પડતુ માટું થયું ન જોઇએ. પ્રકરણકે પારિમાર્ક પાયાનું કારણ વાચનારની સરળતા જ હોય છે. અને તે િ નજરમાં રાખવામાં આવી છે. હવે પાંમુ' અનુવ્રત ચઢાવીરસ્વામીએ કવી રીતે પાપ અને ગૃહસ્થ જીવનમાં મહા કાગણ પેાતાના નિયમને કેવી રીતે વળગી રહ્યા તે ાપણે જઈએ. એ પાંચમા વ્રતનું નામ પરિ ગ્રહ વિરમણુ અનુવ્રત છે. પરિગઢના નવ પ્રકાર શાસ્ત્રકાર બતાવે છે અને આ હકીકત આવકે ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. આ એક દૃષ્ટિ બિન્દુ છે, બીક્ત - બિન્દુએ આગળ વિચારવાનો પ્રસંગ હાથ ધક્કો, એ ાણીતા પમિહના નવ પ્રકારો આ પ્રમાણે છે: ૧. ધન, ૨. ધાન્ય, ૩. ક્ષેત્ર, ૪. વાસ્તુ, પ. રૂપ, ૬. સનુન, છે. મુખ્ય, દ. દ્વિપદ અને હ ચતુષ્પદ, મિલ્કતના કેવી રીય નજરથી વિભાગ પાડવામાં આવ્યા હતા અને તેમાં કોઈ વસ્તુ બાકી ન રહી જાય તે પણ ખાસ દવાનુ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પુ આ કાળમાં કોઇ પ્રમળ આચાય નીકળશે ત કરી તથા તેનું ચાંગા કામ વધારશે એમ લાગે છે. આપણે તેનો નજની શર જ સમાવેશ કરાય ને નીચે જોવામાં આવશે. ભદ્રાસ્વામી કૃત દવેકાલિક વૃત્તિમાં નિયુક્ત કર્યાં પબિહના છ વિભાગ કરવામાં આવ્યા છેઃ ધાન્ય, અને વાવ, કંપ, ચતુષ્પદ અને મુખ્ય પ્રધમ ધન વિભાગમાં રોકડ, ઉધરાણી અને વેણાનો સમાવેશ થાય છે. જે પ્રકારને માસ પોતાની રાડ ગો. જેનુ નામ રાખે કે લખાવે તે પુંછ સનો સમાવેશ આ પ્રથમ ધન વિભાગમાં થાય છે અને એમાં કોઇપણ રોકડ રકમ ખાકી ન રહે તે ખાસ વિચારનો વિષય છે. બીન્ત ધાન્ય વિભાગને અડી ચાંપીશ પેટા વિભાગ મતાવવામાં આવ્યા છે. તેમાં જવ, ઘઉં, શાલિ ( ચાખા ), વ્રીહિ, સાકી ચાખા, કોદરા (ચેાખા નજીક ઊગતું ધાન્ય), યુગ ધરી, કાંગ, રાલ ( ધાન્યની ાતિ), તલ, મગ, અડદ, વરી, ચણા, ત્રિપુરક ( એ અનાજ માળવામાં થાય છે. ત્યાં તે ગેાખરૂ કે ત્રિક’ડનાં નામે પ્રસિદ્ધ છે. ) અથવા ત્રણ ધાન્ય એકઠાં ) કરવામાં આવે, દેવકી દાળ કરવામાં આવે તે For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪-૫ શ્રી વર્ધમાન-મહાવીર (૨૯) પણું ત્રિપુરક કહેવાય છે), વાલ, મઠ, ચોખા, ગણિમ પરિગ્રહ કહેવાય છે. તેથી જે વેચાય ખરટી, મયુર, તૂરા, કાથી, અરુચી અને તે કુંકુમ કેસર ગેળ પ્રમુખ ધરિમ કહેવાય છે. વટાણા એમ ધાન્યના વીશ પ્રકાર છે. દેશ ગેળ ઘી વગેરે માપથી વેચાય તે મેય કહેવાય વિષે નામ બદલાય છે, પણ તે જુદા જુદા છે અને કાપડ વગેરે પરીક્ષાઓ વેચાય તે પ્રકારના અનાજે જ છે અને તેનો ઉપગ પાધિ ગણાય છે. એમ ચાર પ્રકારમાં સંસ્કારીને ખાવામાં થાય છે. ત્રીજા પ્રકારને સર્વ પરિગ્રહને સમાવેશ થાય છે. આવી પરિગ્રહ ક્ષેત્ર છે, એમાં સર્વ સ્થાવર મિલ્કતને રીતને અનેક પ્રકારે પરિગ્રહ છે, એમાં ખાસ સમાવેશ થાય છે. ખેતર, ઘર, દુકાન તે સર્વ મૂછ ન રાખવી, પિતાનાપણાનો તેના ઉપર ભૂમિ એમાં આવે છે અને ત્રીજા પ્રકારનાં આરોપ ન કરે તે ખાસ વિચારવા એગ્ય છે. નાળિએર વગેરે વૃક્ષે સમૂહ આવે છે. એટલે વસ્તુ રાખવા કરતાં તે વસ્તુ પિતાની છે, તેના કારખાનાં (ફેકટરી ) પ્રમુખ સર્વ સ્થાવર પિતે માલેક છે એવી ભાવના કરવી તે ખાસ મિકતના આ ત્રીજ પેટા વિભાગમાં સમાવેશ ત્યાજ્ય છે. મહાવીરસ્વામીએ રાજયના અનેક થાય છે. ચેથા અને પાંચમા પ્રકારના પરિ- હેદ્દાઓ ભોગવ્યાં, પણ એ વસ્તુ પિતાની છે પ્રડમાં સેનું અને રૂ૫ ગણવામાં આવ્યા છે, કે થવાની છે એમ કદી માન્યતા કરી નહિ એટલે રેકડા સેના રૂપાના ગઠ્ઠા પણ તેમાં અને તેના પર પિતાનું ધણીપતું છે એવી જ આવે છે અને તેના રૂપાના અનેક દાગી- માન્યતા ધારી નહિ. એમના ઠરાવે અને નાનો સમાવેશ અને ગણતરી પણ તેમાં જ કામમાં પણ નમ્રતા હતી અને એણે કેાઈ થાય છે. અને તેના રૂપ સિવાય સર્વ ધાતુ- સેવકને પિતાના નોકર કે ગુલામ ગણ્યા જ ઓનો સમાવેશ છડ઼ા કુણ્ય પરિપ્રહમાં થાય નહિ અને કઈ પ્રકારની ધણીપણાની માન્યતા છે અને તે ઉપરાંત સવં ચામડાને સમાવેશ કરી જ નહિ. તેમની નજર તો સર્વ પરિગ્રહ તેમાં જ થાય છે. વાસ્તુ નામના પરિગ્રહમાં ત્યાગ ઉપર જ હતી, એટલે તેઓ કે વસ્તુને ઘરનું કનીરા૨ સર્વ આવે છે. ઘરમાં અને કે પૌદગલિક ચીજને પેતાની છે એમ કદી ઇને માટે અનેક ટેબલ, ખુરશી વગેરે વસ્તુઓ માનતા જ નહિ અને છતાં તેના ઉપર સ્વામી. વસાવેલી હોય તે સર્વ વસ્તુ કે મેટું પુસ્ત- વ તે જરૂર દાખવતા હતા. એટલે સંસારમાં કાલય ( લાઇબ્રેરી) હોય તે સર્વ સાટ પાટ- રહીને પણ સર્વ સંગ ત્યાગને તેમણે અભ્યાસ લાનો સમાવેશ આ વાસ્તુ નામના પરિપ્રહમાં કર્યો અને એ સર્વ અંતે ત્યાજ્ય ગણીને તેમણે આવે છે. તેને ગણીને તેની વર્તમાન કિંમત મહાવ્રતની ભાવનાએ અનુવ્રતને સ્વીકાર કરી મૂકવી એ આ પ્રકારના પરિગ્રહમાં આવે છે. પિતાનું લક્ષ્ય નજ૨ સન્મુખ રાખ્યું'. પરિત્રને છેલે આઠમા અને નવમે પરિગ્રહ દ્વિપદ અંગે આ વૃત્તિ રાખવી ઘણી મુશ્કેલ છે, અને ચતુપદનો આવે છે. દ્વિપદમાં બે પૈડાથી સંસારમાં રહેવા છતાં આવી વૃત્તિ વસ્તુની ચાલતી સ વ ગાડી, ગાડાં અને બાંકીમાં તો ઓળખાણને અંગે રાખવી શકય છે એ દાસ દાસી જેને અસલ ગુલામ તરીકે ખરી મહાવીરે પિતાના જીવનથી બતાવી આપ્યું દવામાં કે રાખવામાં આવતા હતા તેની અને આ પાંચમા અનુવ્રતને તેઓએ બરાબર કિંમત ગણાય અને ચતુષ્પદમાં ગાય, ભેંસ, પાળ્યું. તેઓ તો કઈ વસ્તુ ઉપર વાનના ઘેડા વગેરે ચાર પગવાળા જનાવરની કિંમત વગરના હતા અને મૂછ એ જ પરિઝડ છે ગણુય, અથવા જે વસ્તુ ગણીને વેચાય તેને એમ બરાબર સમજી તેના ત્યાગની જ અંદરથી For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Cyanmandir ( ૩૦ ) જૈન ધર્મ પ્રકાશ [ મહા ફાગણ ભાવના ભાવતા હતા. તેમની નજ૨ સમુખ હક્ક ડુબાવ એ તેમને માટે અશકવ્યું હતું નમિરાજર્ષિનું જીવન દાંત રૂપે હતું અને આ અને તેમની આવી વૃત્તિને લીધે તેઓ ઘણા રીતે મૂર્છા વગર તેમણે પાંચમું વ્રત પાળ્યું. લોકપ્રિય થયા હતા. જે માણસ કોઈને હક રાજપુત્ર હોવાથી તેમની પાસે અનેક રીજે તો ન ડુબાડતા જેને જે હક હોય તે આપ આવતી હતી, પણ કઈ ચીજ ઉપર એઓ અને તેમાં જરા પણ ગોટા ન વાળે, આ સર્વ મારાપણાનો આરોપ કરતા નહોતા અને છતાં પ્રકારનું વલણ માણસને લોકપ્રિય બનાવે છે, સવ ચીજ પિતાની છે એમ જાણતા હતા. તેની આબરૂ અને કીર્તિ વધે છે અને તેને આવા પ્રકારની સની અંદર રહેવું અને છતાં માટે માન ઉત્પન્ન થાય છે. આવી રીતે રાજ્યકઈ વસ્તુને પિતાની ન જણવી એ વૃત્તિ કાર્ય ન કરનાર લોકોમાં અપ્રિય થાય છે અને કેળવવી ઘણી મુશ્કેલ છે, પણ એ મુશ્કેલ કાર્ય જનતાનું અહિત જેનાર રાજ્યમાં અપ્રિય થઈ શક છે એમ મહાવીરે પોતાના દાખલાથી પિતાનું મહાન સ્થાન ગુમાવી બેસે છે, પણ બતાવી આપ્યું. મહાવીરસ્વામીએ પિતાની જીવન નૌકા એવી આ રીતે પાંચે અનુવ્રત મહાવીરે પાન્ય રીતે ચલાવી કે તેમણે રાજ્યનું હિત વધારવા અને માટી ખૂબીની વાત તો એ છે કે ઇરછાને સાથે લેકેનું હિત પણ સાધ્યું અને તે બને પારજ નથી, તેને આકાશ સાથે સરખાવવામાં વાતમાં કાંઈ પણ વિરોધ નથી એમ પિતાના આવે છે. જે આકાશને છેડે આવે તેજ દાખલાથી બતાવી આપ્યું. આ નિપરિગ્રહનાથી ઈચ્છાને પાર પમાય, તેના ઉપર તેમણે કબૂ તેમની નજ૨ લોકહિત તરફજ રહી અને દાખશે અને કોઈ વસ્તુને જોતાં તે પિતાની રાજ્યની નજરે તેઓએ કોઈપણ પ્રશ્ન વિચા થાય અને પોતે તેને અંગે હકમ કરે એવી જ નહિ. બધામાં હોવા છતાં જાણે કઈમાં ભાવના પણ તેમની રહી નહિ. આ રીતે જે નથી એવી વૃત્તિને તેઓએ કેળવી અને મહાવીર નિરીહ થવાની જે ઈચ્છા રાખતા હતા તે સાથે કરે તે ખરૂં એવી નામના આ પાંચમા અનુ. પહોંચવાનું ગૃહસ્થજીવન જીવી રહ્યા અને વ્રતને લઈને કરી, કારણ કે માણસ નિગ્રુહ સવમાં હોવા છતાં જાણે કેઈમાં નથી એવી થઈ જાય છે તેમ તેનું વચન કેઈ લેપતું રીત દાખવતા રહ્યા. તેમણે સુખ કે ભેગની નથી, તેને હુકમ પ્રેમથી ઉપાડી લે છે અને કઈ ઈરછા કરી નહિ અને પિતાને અમુક તેની આજ્ઞા પાળવી એ પિતાનો ધા છે એમ વ્યાધિ થશે તેની આગામી ચિંતા પણ કરી ગણી તેને મહેરબાની તરીકે ઉપાડી લે છે. નહિ અને પામેલી વસ્તુ પિતાની રહેશે કે નહિ આવી લોકપ્રિયતા અમલદાર વર્ગ મેળવવી તેની ચિંતા પણ ન કરી. એ ઉપરાંત તેઓ એ ઘણી મુશ્કેલ વાત છે પણ તે શકય છે તદ્દન પ્રમાણિક જીવન જીવ્યા, જેનું જે હોય અને જાણવું કે વૈશાલી નગરનો આ ક્ષત્રિયકુંડ તેને તે આપવું અને તેઓ તે પિતાને સૂવાની વિભાગ ગણતંત્રમાં હતું, એટલે ત્યાં લોકોનું જ માત્ર જગ્યા પિતાની છે અને સૂવાનું રાજ્ય હતું અને લેકે બહુલા અને જેવું પલંગ પિતાનો છે એ વૃત્તિએ રહી જે વસ્તુ મનમાં હોય તે પ્રગટ કરનાર હતા. આ કે સ્થાન પર જેનો હક્ક હોય તેને તે આપતા વૈશાલીનું ગણતંત્ર એ તે કાળમાં સારી રીતે રહ્યા, કેઇને હક્ક ડુબાવ એ તેઓથી કદી પ્રખ્યાત હતું અને વર્ધમાને તેમાં સારો ઉમેરો બનતું જ નહિ અને તેમને કોઈ જાતનો કર્યો હતો. - (ક્રમશઃ) શેખ નહોતો. અણહકકનું કાંઈ લેવું કે કોઈને For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કાયાત્સ (6) · આધ્યાત્મિક ઉન્નતિ માટેની ઝંખના એછા માણસામાં તગે છે. આ ઝખના જાગૃત થયા પછી માણસની સંસારના તમામ પ્રકારની કીતિ આદિની ઈચ્છા ચાલી ય છે, સ’સારમાં મેળવવા જેવુ કાંઈ નથી તેમ તેને લાગે છે. આત્મા હજ્ઞાન માટે હલકો છે તેથી મનુષ્યની આરાધનાનું લક્ષ્ય આત્મતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાનુ અને છે, આત્મજ્ઞાન મનની શાંત અવસ્થામાં લભ્ય હોય છે, મન ત્યાં અટકે છે ત્યાંથી મનથી પરંતુ તત્ત્વ કાર્ય કર અને છે. મન શાંત થાય ત્યારે તેમાં આત્મા પેાતાનું પ્રતિબિંબ કોઈ ા છે. સિદ્ધાંતાનાં વાંઘન, ઘવલ કે અધ્યયનથી મામસા મેળવવા યત્ન કરવા જોઇએ. શાસ્ત્રો દ્વારા આત્મતત્ત્વનું જ્ઞાન અને તેની પ્રાપ્તિનાં સાધના જાણી શકાય છે. અવળુ અને વાંચન સાધકને અહીં સુધી પહોંચ્યા છે; ત્યાર પછીના પથ સાધક પાને શોધવામાં છે. જે સાંભળ્યું, જે વાંચ્યું તે જીવનમાં અનુભવવું રહ્યું શ્રુતિથી, તકથી, કે આગમથી આત્માની પાહિક પ્રતીતિ મળે પણ ગમે તેટલું વાંચા, સાંબળા કે વાદિવવા કરી પરંતુ જ્યાં સુધી ઇંદ્રિયો કે મનની સહાય વિના આત્મા પોતે સાક્ષાત્ ાત્માને ન જુએ ત્યાં સુધી આત્મા વિષેની સમજ અધુરી રહે છે. એકવાર આત્માને નિાદના અનુભવ થઈ જાય ત્યારે તે આત્મતત્ત્વને સમજી શકે છે. આત્મજ્ઞાન કાઉસ્સગ ધ્યાનવર્ડ સિદ્ધ થાય છે. આત્મ જ્ઞાનની ઇચ્છાવાળાએ ચિત્ત (મન)ની શુદ્ધિ અને એકાત્રતા પ્રાપ્ત કરવી જોઇએ અને તે કાઉસ્સગ ધ્યાન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. કાયાત્સગ એક પ્રકારનું પ્રશસ્ત ધ્યાન છે. આત્મશુદ્ધિના ઉપાયોનાં કાયોત્સગ ઉત્તમ છે કારણકે તે પ્રશા અધ્યવસાયની વૃદ્ધિ કરે છે Acharya Shri Kailassagarsuri Gyanmandir -દીપચંદ જીવણલાલ શાહુ અને મલિન અધ્યવસાયાને દૂર કરે છે. તેથી કાયોત્સર્ગને પાયામાં શિક સ્થાન આપેલ છે. કાયેત્સગ નીચે બતાવેલ કારણે માટે કરવામાં આવે છે (૧) લાગેલાં પાપાને દુર કરવા, (૨) અંતરના મળનો નાશ કરવા, (૩) શયરર્કિન થયા, () શ્રદ્ધાની વૃદ્ધિ કરવા, (૫) થયુદ્ધિને નિર્મળ કરવા. (૬) ચિત્તની (મનની) સ્વસ્થતા વધારવા, (૭) દેવદેવીઓથી કરાયેલા ઉપદ્રવાને મધ્યસ્થભાવથી સહન કરવા, કાયાત્સગ બે પ્રકારના છે. (૧) ચેષ્ટા કાર્યાત્મગ, (૨) અભિનવ કાચેત્સંગ. જે કાર્યાત્મળ ગમનાગમન ગમનાગમન કે વિહાર પછી દિવસના અંતે, રાત્રીના અને, પક્ષના અંતે, ચાતુર્માસના અંતે કે સ ંવત્સરના અ ંતે કરવામાં આવે છે. તેને કાયોત્સર્ગ કહે છે. વેણ કાર્યોત્સર્ગનુ કાલ–માન અમુક રાધાનુ હોય છે. અને જે કાચાસર્ગ તિનિધ ન કેળવવા માટે કે પરિષહેા પર જય મેળવવા માટે ખડેરમાં સ્મશાનભૂમિમાં કે જંગલમાં જઈ કરવામાં આવે છે તેને અભિભવ કાયોત્સર્ગ કર્યું છે. અભિભવ કાર્યેસનુ કાલ-માન જવન્યથી તત અને ભૂમી બાર માસનુ હોય છે. કાયાત્સગ માં આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાનના ચ્યાશ્રય લેવાથી પ્રસન્ન હરાજર્ષિએ સાતમી નારીને યોગ્ય. કમ દવા માંધ્યા હતા અને પુનઃ ધ ધ્યાન અને શુકલધ્યાન પર માત થતા ઉપરના બાંધેલા કર્મોનો ક્ષય કરી તેઓએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. મહાત્મા દૃઢપ્રહારી, ચિલાવીપુત્ર, ગગુમાલ, અવતિકુમાલ વગેરેએ પણ કાયોત્સગ થી કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કર્યાં હતા. કાચેાત્સગને લીધે સસારી જીવ દેહની For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ [ મહા-ગણ જડતા દૂર કરે છે અને સમભાવપૂર્વક અનુપ્રેક્ષા ઉપરાગ સહન કર્યા, રાંદનબાળાના હાથે (ભાવના) અથવા તત્વચિંતન કરી શકે છે. અડદના બાકળા વહાર્યા, અગિયાર ગણધરોને બોધ આપે તે બધા પ્રસંગે નજર સમક્ષ ભગવાન મહાવીર કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કાર્યાત્સગ–ધ્યાનમાં રહેતા હતા એમ આવે છે. તેમના જીવન પરથી આપણને જણાય છે. એક કાઉસગ્ગનો સમય પીડા શ્વાસ શ્વાસને છે તેથી કાઉસમાં લેવા કાર્યોત્સર્ગના બે શબ્દો છે. (૧) કાયા ચંદેમુનિમલયરા સુધી જ ગણવાનો છે અને (૨) ઉત્સર્ગ. તેથી કાગ કરતી લેસ પુરો ગણવાનો નથી. અમુક પ્રગેજ વખતે સાધક શરીર પરનું ભાન ભૂલી જઈ પુરો લેગસ કાઉસગ્નમાં ગણાય છે. લેબસ આત્મભાવમાં પ્રવેશ કરે છે. શરીરની ક્રિયા અરિહંતદેવેની ભકિતના શબ્દોથી ભરપૂર છે એને રેકી, મૌન રહી, ધર્મધ્યાન દ્વારા મનને તેથી લોગ ધ્યાન માટે ઉપરોણી છે. એકાગ્ર કરવામાં આવે એવો કાસ આત્મશુદ્ધિ માટે વિશેષ મહત્વ ધરાવે છે. ત્રાટક :કાયોત્સર્ગમાં ઘણે ભાગે અમુક સંખ્યામાં લોગસ ત્રાટક યાનને એક પ્રકાર છે. કઈ વસ્તુમાં (ચતુર્વિ શતિ સ્તવ) ગણવામાં આવે છે કારણકે એક સ્થિર દષ્ટિથી જોઈ રહેવું તેને ત્રાટક કહે વૈન સમાજમાં લેગસનું ઘણું મહત્વ છે. છે. આંખમાં પાણી આવે એટલે થાક ખાવો લેગસ-ભક્તિસાહિત્યની એક સુંદર રચના જોઈએ અને પુન: ત્રાટકને અભ્યાસ શરૂ કરી છે. તેના દરેક શબ્દમાં ભક્તિને સાવ છુપાયેલા જોઈએ. ત્રાટક કાછળ વસ્તુ પર કરવાથી આપને છે. ભગવાનના નામમાં અપાર શક્તિ રહેલી કોઈ જાતની ઈન્ત થતી નથી. પ્રથમ પાંચ છે. શ્રી ઋષભદેવથી લઈ ભગવાન મહાવીર મીનીટ એમ ધીમે ધીમે ત્રાટકનો અભ્યાસ સુધીના ચાવીશ તીર્થકર આપણા ઇષ્ટદેવ છે. વધારતા જવું, કઈ કાળા રંગના ફુલપર અહિંસા અને સત્યનો માર્ગ દર્શાવનાર છે, વળી ત્રાટક કરવો જોઈએ. કોઈ કાગળ પર કાર તીર્થકરોનું સ્મરણ હૃદયને પવિત્ર બનાવે છે લખી આંખ સમાન સ્થાપી અર્ધા કલાક થી અને વાસનાની અશાંતિને દૂર કરે છે. ભગવાન ત્રાટક કરવો જોઈએ અથવા કોઈ ઇષ્ટદેવની ઋષભદેવનું નામ લેવાથી ઋષભદેવ ભગવાને પ્રતિમા પર અર્ધા કલાક સુધી ત્રાટક કરવો અસંસ્કારી માનવને સર્વ પ્રથમ માનવ-સભ્ય જોઈએ. ત્રાટક કસ્તી વખતે મનમાં કે ઈ પણ તાનો બોધ આપે તે વખતનો કાળ યાદ જાતના વિચારો કરવા નહિ. જે જે વિચારે આવે છે. ભગવાન નેમિનાથનું સ્મરણ કરવાથી આવે તેને દૂર કરવા જોઈએ જે વિચારો દૂર તેમણે પશુઓ પર દયા લાવી રાઇમતીનો ન દેવાય છે તે વખતે અજીત શાંતિ રતવન, ત્યાગ કરી ગીરનાર પર ચાલ્યા ગયા તે પ્રસંગે ભક્તામર સ્તોત્ર અથવા કલ્યાણ મંદિર સ્તોત્રના ધ્યાનમાં આવે છે. ભગવાન પાર્શ્વનાથનું અમુક લેક માનસ જપથી કરવા. લેક સમરણ કરવાથી તેમણે નાગ-નાગણીને બચાવ્યા માન જપથી કરતી વખતે તેમના અર્થો પર અને કમઠના ભયંકર ઉપદ્રો સહન કર્યા તે ધ્યાન રાખવું આ પ્રમાણે કરવાથી મન બીજા ચિતાર નજર સમક્ષ આવે છે. શ્રી ભગવાન વિચાર કરતાં અટકશે શાંત થશે અને એકાગ્ર થશે. મહાવીરના નામનું સ્મરણ કરવાથી તેમણે ત્રાટક નાકની દાંડી પર, હૃદય પરના બાર વર્ષો સુધી ઘેર તપસ્યા કરી, ભયંકર અનાહત ચક્ર પર, મણિપુર ચક્ર પર અથવા For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪-૫ | કાયોત્સર્ગ ( ૩ ) બે ભ્રમર ચે આવેલ વિશુદ્ધ ચક પર પણ દશનથી મનનો વેગ દયેય તરફ કેન્દ્રિત થાય છે, થઈ શકે છે. સમ્યગુ જ્ઞાનથી કેધ, માન, માયા અને લેકરૂપ - સાધકે મન શું છે અને મનની શુદ્ધિ મનનો મેલ દેવાઈ જાય છે અને પંચ મહાઅને એકાગ્રતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે મત તથા સમતિ-ગુપ્તિરૂપ સમ્યગુ ચારિત્રથી જાણવાની જરૂર છે. મનને વિક્ષેપ ઘટતું જાય છે અને શુદ્ધ અને શ્રીમદ્ આનંદઘનજી એ મન પર નીચે એકાગ્ર થાય છે. પ્રમાણે જણાવે છે : ગીતામાં અને કૃષ્ણ ભગવાનને પૂછયું (૧) જે જે કર્યું તે કાન ન ધારે, હતું કે મને બહુ ચંચળ હોવાથી મનને આપ મતે રહે કાલે; કબજે કરવું મુશ્કેલ છે તેના જવાબમાં ભાગસુર નર પંડિત જન સમજાવે, વાને કહ્યું કે મન અગર જો કે બહુ ચંચળ સમજે ન મારો સાલે છે તે પણ અભ્યાસ અને વૈરાગ્યથી મનને હે કુંજિન મનડું કિંમહિ ને બાઝે. વશ કરી શકાય છે. શરીરના રક્ષણ માટે જેમ રેજ નિયમસર જમવાની જરૂર પડે છે તેમ સાલાનો અર્થ અહીં કુમતિન ભાઈ સમજવો. મનને એકાગ્ર કરવા માટે દરરોજ એક કલાક (૨) મેં જાણ્યું એ લિંગ નપુંસક, જપ કે ધ્યાનની ટેવ ( અભ્યાસ) પાડવાની સકલ મરદને ઠેલે; જરૂર છે. તે વખતે ચોક્કસ જગ્યાએ, ચિકક ? બીજી વાતે સમરથ છે નર, વખતે, ચેકસ રીતે જપ કે ધ્યાન કરવાની એહને કઈ ન જેલે ટેવ પાડવી જોઈએ. શરૂઆતમાં મન કાબુ માં હા કુયુજિન મનડું મિહિ ન બાઝે. ન આવે તો પણ ધીરજ રાખવી, જે મનને બહારના વિષમાં રખડવાની ટેવ પડી ગઈ મન કેવું તેથી તેને નપુંસક જાતિ છે. હાય છે તે એકદમ એકામ થતું નથી. અભ્યા શ્રીમદ ર નાકરસૂરિ એ પણ મન પર નીચે સની સાથે સંયમની જરૂર છે. સંયમ શાંતિ પ્રમાણે રત્નાકર પચીશીમાં જણાવેલ છે – આપનાર છે. તેથી ખાસ અગત્યના કામ સિવાય મરકેટ સમા આ મન થકી બીજા કામ કરવાં નહિ. ખાસ જરૂરી વાતો હુ પ્રભુ હાર્યો હવે. સિવાય બીજી વાતો કરવી નહિ અને સાંભળવી નહિ અને ખાસ જરૂરી વિરપાર વિના બીજા શ્રી કેશી મુનિ ગૌતમસ્વામીને પૂછે છે કે વિરારો કરવા નહિ. વળી સાધકે સાવિક તમે મનરૂપી ઘેડાને કેવી રીતે વશ કર્યો ? ખેરાક લેવો જોઈએ અને ઉણાદરી વૃત્તિ પાળવું ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે, મારા મનરૂપી જોઈએ; એટલે કે મૂખ કરતાં ઓછું ખાવું ઘોડાને શાસ્ત્રરૂપી લગામથી વશમાં રાખું છું જોઈએ. વળી તેણે સાંજે બહ ઓછું ખાવું અને જ્ઞાનરૂપી લગામથી વશ થયેલે તે સભાગે જોઈએ; અમુક દિવસે પ્રવાહી લેવું જોઈએ અને જાય છે. મનને કાબૂમાં રાખવા માટે શાસ્ત્રમાં કેઈક ઈ દિવસે ઉપવાસ પણ કરવા જોઈએ જે જે ઉપાએ બતાવ્યા છે તેમનું શ્રવણ, તેથી તે દિવસે જપ કે ધ્યાન વધારે કલાકો મનન અને નિદિધ્યાસન કરવું જોઈએ અને કરી શકાય. તેમનું અનુસરણ એજ મનને શુદ્ધ કરવાનો અને એકામ કરવાનો ઉપાય છે. સમ્યગુ ધ્યાન વખતે વિચાર આવે તે પિતાને For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪) જૈન ધર્મ પ્રકાશ [મદા- ફાગણ સમજાવવું કે દેહભાવે જે “હું”” એમ માની તે વિચારો જોઈતા નથી તેથી ધ્યાન વખતે તે બેઠે છું તે મારું સ્વરૂપ નથી. તે દેડ માંસ, વિચારો વેર લેવા આવે છે. આ વિચારથી લેહી, સારી, હાડકાં વગેરેનો બનેલો છે. જપ કે ધ્યાન શરૂ કરનાર સાધકે ગભરાવું શરીર અન્નથી વધે છે તેથી તે અન્નાનું બનેલું નહિ. તે વિચારીને આપણે દુર કરવાના છીએ છે, આમાં દેહથી જ દે છે, જન્મ પહેલાં અને તેથી જ તેઓ પિતાનું બળ અજમાવવા અપાવે મરણ પછી અન્નમયકોશોનો નાશ થાય છે તે વળી સાધકે જાણવું જોઈએ કે તે વિચારો તેથી દેહ નાશવંત છે અને આત્મા અમર છે. એકદમ દુર કરી શકાય નહિ પણ ધીમે ધીમે આ અભ્યાસનું પ્રથમ પગથીયું છે. જે જે જેમ જપ અને ધ્યાનમાં પ્રગતિ થતી જશે લાગણીઓ ઉત્પન્ન થાય છે તે મારૂં (આમાનું) તેમ દુર કરી શકાય છે. વિદ્યાને દૂર કરવા સ્વરૂપ નથી. પ્રાણમયકેશને વાસનામયકેશ ઝાડવું નહિ એટલે કે તેમને અટકાવવાનો કહે છે. દરેક સાધકને વિપે વાસનાને લીધે યત્ન કરવે જોઈએ નહિ. જે સાધક તેમને નડે છે. પ્રાણમકશે એ સૂકમ શરીર છે, બળપૂર્વક દુર કરવા યત્ન કરશે તો તે વિચારે પ્રાણમય કોશ આમાથી જુદો છે. આ અભ્યા- બમણા જોરથી સાધકને હેરાન કરશે પણ તે સનું બીજુ પગથીયું છે. વિચારો આવતા હોય ત્યારે તે વિચારોને જે વિચાર કરે છે તે “હ” નથી. મનના સાક્ષીભાવે જેવા જોઈએ. આમ કરવાથી મને વિચારો પાંચ ઈદ્રિના વિષયોમાંથી આવે અમુક સમયે અમુક સમયે શાંત (વિચારવિનાનુ) થશે. છે તે મારું (આમાનું') સ્વરૂપ નથી. આમા કેઈ સમયે સાધકને મન પર બળજબરીથી એ વિચારે છે છે, ઘણા વર્ષો સુધી મન, અંકુશમાં લાવવાની જરૂર પડે છે તેથી મન પ્રાણુ અને શરીરને ભૂલથી આમાએ પોતાનું દુષ્ટ વિચાર કરતાં અટકશે અને ત્યાર પછી સ્વરૂપ માન્યું હતું તેનાથી જુદા રહી અભાએ જપ કે ધ્યાનમાં મન એકામ થશે. વિચાર કરવાને અભ્યાસ પાડેલ નથી. જપ દરેક સાધકે મનના દુષ્ટ વિચારોને અટઅથવા ધ્યાન વખતે મન બહારની વસ્તુઓના કાવવાની ટેવ પાડી. જ્યારે અમુક વિચાર સંક૯પ કરવા લાગે તે મનને સમજાવવું કે આવતાં હોય છે ત્યારે અમુક સારો વિચાર હે મન ! તું કયા પ્રત્યે જન માટે ભટકે છે ?” લઈ તે વિચારને આધારે બીજી વિચારો અટએવી રીતે મનને સમજાવી તેને શાંત કરવું કાવવા પ્રયત્ન કરે અને તે પછી તે વિચારને આ અભ્યાસનું ત્રીજુ પગથીયું છે. પણ સરળતાથી દૂર કરવા યત્ન કરો. પછીના બન્ને અભ્યાસના પગથીયા ગી સાધકે એક વિચાર ઉત્પન્ન થઈને નાશ અથવા ત્યાગીએ માણસે માટે છે. તે વિજ્ઞાન પામે અને બીજો વિચાર આવે તેની વચ્ચેના મયુકેશના અને આનંદમયંકેશના ચોથા અને વિરાર (કલ્પના) વગરને સમય વધારતા પાંચમા પગથીયા છે. રહેવું જોઈએ એટલે કે એક વિચાર ઉપરથી બીજા વિચાર ઉપર એકદમ ચડી જવું નહિ. ધ્યાન કરનાર (સાધ)ને ઉપાણી સૂચનાઓ : જે સાધક અને વિચારોને જોડે નહિ તો તે ધ્યાન શરૂ કરતી વખતે સાધકને બહુ વચલી દશામાં આત્માની જાગૃતિ સારી રહેશે વિચાર આવે છે તેનું કારણ એ છે કે તે અને વિચારોને પ્રવાહ કમી થઈ જશે. તે વિચારોને તેણે પોતાના માન્યા હતા; હવે તેને શુન્ય અવસ્થા ટકવા દેવી તે વખતે કંઈ ન For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪-૫ | કાયોત્સર્ગ અનુભવ થવા લાગશે. એવું થાય ત્યારે તે જે મનુષ્ય જાણી શકે તો તેને મનને એકામ નવા અનુભવ તરફ ધ્યાન રાખવું. આ નવા કરવું સહેલું પડે છે, તેથી મનુયે શાંત સ્થળે અનુભવ વખતે સાધક હવા જેવો હલકા થઈ અઠવાડીયાના અમુક સમયે બેસીને આત્મ જશે. તે દેહમાં છે કે બહાર છે તેનું ભાન નીરીક્ષણ કરવું જોઈએ, વળી તેને જે જે રહેશે નહિ. આ અનુભવ શબ્દોમાં વર્ણવી સ્વનાઓ રાત્રે આવતા હોય તે તે સ્ત્રના શકાય તેમ નથી. એનો પણ અભ્યાસ કરવો જોઈએ, જે મનુષ્ય દરેક સાધકે પિતાનો જમણા હાથ લાંબો આમ આભનીરીક્ષણ અને સ્વપ્નાઓને કરી બેસવું, પછી તેની પાંચ આંગળીએ પાંચ અભ્યાસ કરશે તે તેને માલુમ પડશે કે તેનામાં ઇંદ્રિો છે એમ ધારણા કથ્વીડાબા હાથને અમુક અતૃપ્ત ઈછાએ દબાયેલી પડેલી છેઃ લાંબા કરી તેની ચાર આંગળીએ મન, બુદ્ધિ, તેથી જ તેને તેનું મન હેરાન-પરેશાન કરે છે. ચિત્ત, અહંકાર (બર્મ-હુંપણુ) એમ ધારણા આ અતૃપ્ત ઈચ્છાઓનું ઉર્ધ્વીકરણ ( Subli કરવી. એ બધાને જેનાર હું જ છું એવુંmation) કરવાની જરૂર છે. અમુક Hobbies ધ્યાન કરવું. ( વ્યવસાયે) કેળવવાથી મન તેની અંદર ઘણા સાધકો એવી ફરિયાદ કરે છે કે રોકી શકાય છે તેથી મનુષ્યને તેનું મન હેરાન અમુક સમયથી જપ અથવા ધ્યાન કર્યા છતાં પરેશાન કરતું અટકે છે. જ૫ અને ધ્યાન ચિત્ત (મન) એકાગ્ર થતું નથી એટલે કે મનમાં પણ ઉર્વીકરણની એક સરસ રીત છે. જે સંક૯પ વિક૯પ ચાલ્યા જ કરે છે. ચિત્તને મનુષ્ય જપ અને ધ્યાનમાં દિવસના અમુક એકામ કરવા માટે અમુક નિયમ પાળવા સમય પસાર કરશે તો તેનું મન ધીમે ધીમે જરૂરના છે. જે મનુષ્યના વ્યવહાર અશુદ્ધ છે અમુક સમયે શાંત થશે અને તેને તે પછી તેનું અને જેઓનો વ્યવહાર વિસ્તૃત છે તેમનું ચિત્ત મન હેરાન-પરેશાન કરશે નહિ માટે દરેક થિર થતું નથી તેથી ચિત્તને સ્થિર (એકાબ) મનુષ્યને જપ અથવા ધ્યાન કરવાની જરૂર છે. કરવાની ઈચ્છાવાળાએ પિતાના વ્યવહારને શુદ્ધ સાધકે પિતે ચમત્કાર કરવા નહિ તેમજ બનાવવો જોઇએ અને મર્યાદિત કરવા જોઈએ. ચમત્કારની વાત સાંભળવી નહિ તેમજ ચમપિતાના વ્યવહારને શુદ્ધ અને મર્યાદિત કર્યા ત્કારની વાતો બીજાને કહેવી નહિ. આ દુનિયામાં પછી જપ કે ધ્યાન સારી રીતે કરી શકાય છે. બે પ્રકારના લેકે છે (૧) ધૂર્ત (૨) મૂખ. ધૂત જપ અથવા યાન શા માટે : લેક મૂખ લેકને બનાવીને આનંદ પામે છે - પાશ્ચાત્ય મનોવિજ્ઞાનિકોએ મનના બે અને મૂર્ખ લોકો ધૂથી બનીને આનંદ પામે ભાગ પાડેલ છે (૧) જાગૃત મન (Conscious છે. આ બધે ધૂર્ત લોકોનો અને મૂખ લોકોને mind) (૨) અજાગૃત મન ( Unconscious આન દને ખેલ છે. ચમત્કાર જેવાથી, તેમની ruind ) ક્તગૃત મન ૧/૧૦ ભાગનું છે અને વાત સાંભળવાથી અને તેમની વાતો બીજી અજાગૃત મન ૯/૧૦ ભાગનું છે. વળી જાગૃત પાસે કરવાથી ચિત્ત (મન) ચંચળ થાય છે, મન કરતાં અક્તગૃત મન બહુજ શક્તિશાળી તેની એકાગ્રતા ચાલી જાય છે અને ચિત્ત પર છે, વળી તેમાં મનુષ્યની અતૃપ્ત ઈચ્છાઓ ખરાબ સંસ્કાર પડે છે; માટે સાધકે ચમદબાયેલી પડેલી હોય છે. આ અતૃપ્ત ઈછાઓ ત્યારથી દૂર રહેવું જોઈએ, કારણ કે જે કાંઈ મનુષ્યને બહુ હેરાન કરે છે એટલે કે તેને મનુષ્યને સમજાતું નથી તેને તે જાદુ (ચમત્કાર) અસ્વસ્થ બનાવે છે. ઈચ્છાઓ કઈ કઈ છે એ જેવું લાગે છે. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બ્રહ્મચર્ય ( મનાંકથી ચાલુ ) હવે મનુષ્યા કેવી જુદી જુદી પરિસ્થિતિમાંથી પસાર થઈને બ્રહ્મચર્ય વ્રત પૃ અચા ધર્મના પાલન તરફ વળે છે તેના વિચાર કરીએ. જીવ નહી હનની ગતિ જાતિ યાયની માંથી પસાર થઇને મનુષ્યપત્ર જન્મે છે, તે પૂર્વભવાની મૈથુન ભાવ વિષયવાસના સાથે જન્મે છે. તે મધુન ભાવ અનાદિકાળથી કામ કરે છે. અને આસક્તિપૂર્વક વિષય ભાગ ભેગો પછી તેની થાવાર ભ્રખ આક્તિ જાગે છે. અને ગમે તેટલા ભાગ ભેળવ્યા પછી પણ તેની વૃદ્ધિ થયાને બદલે વિષયવાસનાની વૃદ્ધિ થાય છે. શરીર બળ રૂપ લાખથધી આકર્ષાઈ શ્રી પુરુષો ગ! તેટલા આક્તિપૂર્વક વિષય સુખ ભગવે છતાં વિષય સુખથી કેઇને લાંબેા કાળ તૃપ્તિ-શાંતિ થઈ હોય તેવા કોઈ દાખડા અનુ ભવ કહેતા નથી. ગમે તેવા ક્ષુધાતુની સુધા ગમે તેવા રસમય આહારની લાલસા તૃપ્ત કર વાનું કામ ઘણું સહેલું છે. મીડાક પકવાનનો ભાજન ચેપ ખાવા મળનારની ભૂખ થોડા વખતમાં ભાંગી જાય છે અને ચીડાઈના રસભર્યા આહાર પ્રત્યે અભાવેા અરૂચી પેઠ થાય છે. પણ ગમે તેટલી રૂપ લાવણ્યમય સુદરીઓ સાથે લાંબે કાળ વિષયભાગ ભાગ ચીને પણ કેઈની વિષયાક્તિ નૂમ કે શાંત થયાનું અનુભવાતું નથી કે તે પ્રત્યે અરૂચી અભાવ પેદા થતા નથી. વિષયાગ પછી ક્ષણિક સુખ આનંદ મળે પણ થાડા જ કાળમાં વિષયવાસના ફરી ફરી જાગૃત થાય છે અને વધારે પડતા વિયોગ પછી શારીરિક ક્ષીવ્રતા નબળાઈ અનુભવાય છે ત્યારે વિષય ભોગ પ્રત્યે ચિક્તિ થવા કે વિષયસુખ ભાગથી નિક શકયાથી અતૃપ્તિ સત્તા પેદા થાય છે. વધારે પડતા વિચનેાળ પછી શારીરિક ક્ષીણતા Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક : શાહ ચતુભુજ ચાંદ પૂણ અથવા પશ્રિમ કારણે આરામ લેવા પુનઃ કામબળ મેળવવા કેટલાક વખત સ્કુલ બ્રહ્મપાલન મૈથુન ત્યાગ કેટલાક કરે છે. વિષયબેગ સાર છે ત્યાગ કરવા લાયક છે તેવી કોઈ આત્મ બુદ્ધિથી તેમ થતુ નથી. તે પણ કેટલાકને માટે તેની પૂર્વ ભૂમિકા સ્થાય છે અને ગમે તેટલા વિષયભાગ પછી શારીરિક માનસિક વૃદ્ધિ થતી નથી તેમ ચેડી સમજણું આવતા, કાંઈક આત્મ જાગૃતિ થતાં વિષયભાગ વિષે સાત સમાય છે, કેટલાક અભાવા વિક્તિ પેદા થાય છે અને વિષયનોળ ઉપર કાંઈક કુશ નિમક મૂકવા વિચારે છે, પણ તેને અમલ કરવાનું કામ ઘણું દુષ્કર છે. મનુષ્યનું મન વિભાગ માટે ગમે તેમ ભ છે, લખે છે અને વિયોાળ માટે ગમે તેવા મલીન દુષ્ટ વિચારે સેવે છે. અહારથી સારા દેખાતા કેટલાક માણસોની આંતરવૃત્તિ વિષય બેગ ખત ઘણીવાર મીન હોય છે. સારા માકોને પશુ સ્વમામાં વિષયભાગના વિદ્યાશ ઉત્તેજના આવે છે. શરીરથી ધુન ત્યાગ કર નાર પણ કેટલીકવાર મનમાં ધુન રોવન કરવા હાય છે. સ્વપ્નાવસ્થામાં વિષયવાસના જોર કરતાં સ્વપ્નસ્ત્રાવ થઈ જવાને ઘણાને અનુભવ છે, ધન ધન પ્રાપ્તિ માટે મનસુબા કરતાં મનપસદકામિનિની પ્રાપ્તિ માટે વિષયાસક્તના મનસુબા અનેક ગણા વધારે શેખચલ્લીના મનસુબા જેવા હેાય છે. તે મનુષ્ય લેાકથી માંડી પરભવમાં દેવàાકમાં પણ વિષયભેગ મેળવવાની કલ્પના કરે છે. વિષયભોગ કુરતી માગે નહિ તે બીન કુદરતી માગે કૃત્રીમ સાધનોથી ભોગવવા પ્રયાસો, કલ્પના કરી, પીડાય છે. એવા વિષય વિકારી પીડાતા મનુષ્યની દશા દારૂડીયા માફક પછી કરૂણા ** ( ૩૬ ) For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રદ્ધાચય (૩૭) જનક હોય છે. અને તેમનું વર્તન ઘણું ધુણા- ધર્મમાં બ્રહ્મચર્ય પાલન માટે નિયમ હોય છે. જનક હોય છે. તેમને કઈક તિય વિષયક જૈન ધર્મમાં ચારિત્ર પાલન માટે બ્રહ્મચર્ય ચેપી રોગ થાય છે અને નપુંસકતાની શરમ- પાલનને સૌથી વિશેષ મહત્વ આપેલ છે. જનક સ્થિતિ અનુભવે છે. તેના મર્યાદિત અને સંપૂર્ણ પાલન માટે જૈન એ સ્થિતિમાં સામાન્ય ધમ ભાવના ધરા ધર્મમાં ઘણા ઉપયોગી વ્યવહાર નિયો છે. વતા કેટલાક સમજદાર મનુષ્ય વિષયભેગ તેમાં પ્રહસ્થ પુરૂષ સ્ત્રી માટે આ વ્રત અથવા જનિત માનસિક અને શારીરિક રોગમાંથી અમુક મર્યાદિત પાલન થઈ શકે તેવા વન છૂટવા શરીરના બીજ રોગ નિવારણ માટે અને સાધુ સાધ્વી માટે મહાવ્રત અથવા સંપૂર્ણ લેવાતી દવા અને સાહાર પરેજીના પાલન પાલન કરવાના વ્રત હોય છે. અહિંસાદિ પર માફક થુલ બ્રહ્મચર્ય પાલીન તરફ વળે છે. દવા બતોમાં સાધુ સદવી માટે પ્રચય મુખ્ય પરેજી ઉપચારથી શરીર રોગનું નિવારણ થઈ અને નિરપવાદ વ્રત ગણેલ છે. બીજી વ્રત શકે પણ માનસિક રોગનું નિવારણ થઈ શકે બાબત પ્રશસ્ત કારણોસર દોષ નભાવી લેવાય નહિ. તેમ થલ બ્રાચર્ય પાલનથી વિષય પણ બ્રહ્મચર્ય ભંગનો દે નભાવી શકાય ભાગના અતિરેકથી થતાં શારીરિક રોગનું નહિ. તે ચારિત્રનું મૂળમાંથી જ ખંડન કર નિવારણ થઈ શકે પણ વિષય વાસનાના ઉદય છે, તેવા ચારિત્રબ્રણ પૂરતું પ્રાયશ્ચિત કરે તો જાગૃતિના મૂળમાં અનાદિ કાળના મૈથુન ભાવ જ તેને ફરી દીક્ષા આપી શકાય તેવી જૈન રૂપ જે માનસિક રોગ છે તે શાંત થઈ શકે ધર્મમાં પાકી વ્યવસ્થા છે. ઘણાખરા સાધુ નહિ. તેમ સમજદાર મનુષ્યને કાળાંતરે કેાઈ સાવી બ્રહ્મચર્ય વ્રતનું પાલન હાલમાં પણ ધર્મગુરુ ઉપદેશથી કે બીજી રીતે આત્મ- ઘણું સારું કરે છે. તેમાં કેઇ વખત શિથીલતા જાગૃતિ આવતા મિથુનભાવ વિષય વેદના મેહ. ભ્રષ્ટતા દેખાય છે તે કઈ પણ ગામના જૈન માંથી છૂટવા સ્થલ તેમજ માનસિક બ્રહ્મચર્યા સંઘે નભાવી લેવા જેવી નથી. જેનેતરોમાં પાલનની જરૂર સમજાય છે. થલ બ્રહ્મચર્ય જૈન ધર્મ પ્રત્યે ખાસ કરીને જૈન સાધુ પાલન માટે પણ દઢ મનોબળની જરૂર રહે છે. સાચવીના બ્રહ્મચર્ય પાલન અને શ્રાવક શ્રાવિકા તેથી વિષય વિચારને લગતા અશુભ વિચારોને સહિત તેમની તપશ્ચર્યા કારણે બહુમાન છે. બદલે પ્રદાર્યને લગતા શુભ વિચાર કરવા, જેને ની તપશ્ચર્યાની સર્વત્ર પ્રશંસા થાય છે દ્રષ્ટિ વિકાર, કામ વિકાર સેવતા રાક્ષ અને અને સાધુ સાધ્વીના અંદાશ્ચર્ય પાલનના ગુણમનને વિષય વિચારોમાં ભટકતું અટકાવવા ગાન ગવાય છે. બ્રહ્મચર્ય પાલન રક્ષણ માટે તેના નિમડ કરવાની જરૂર છે. તે માટે બ્રહ્મ નવવારૂપે કડક નિયમ છે. પચેન્દ્રિય સૂત્રમાં ચર્યના ગુણેની વિરારણા કરવા સાથે કેને તેનું વર્ણન છે. તેનું સંથાથ પાલન કરનાર કેઈ આદશ બ્રહ્મચારી યાગી સાધુ સ ત પુરુષ બ્રહ્મચર્યનું સારી રીતે પાલન કરી શકે છે કે શિયળવંતી સતી સ્ત્રીમાં ધ્યાન કેન્દ્રિત કરી ' અને વ્રત ભંગને દોષ લાગતું નથી. વિષયવાસનાને કાબુમાં લેવાની જરૂર રહે છે. હવે આપણે પ્રહાએ પાળવાના બ્રહ્મચર્ય તેમાં પ્રમાદ આવે નહિ તે માટે રાતત જાગૃત વ્રત વિષે વિચાર કરીએ. પ્રહસ્થ પુરૂષ રીએ રહેવાની, બ્રહ્મચર્ય રક્ષાના નિયમનું પાલન બ્રહ્મચર્યનું આણુવ્રત એટલે મર્યાદિત રીતે કરવાની જરૂર રહે છે. આમવાદી દરેક પાલન કરવાનું હોય છે. તે માટે વંદિત્ત For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈન ધર્મ પ્રકાશ ( 5 ) સ્વની પદર સળગી ગાથા અને અતિચાર સ્ત્રમાં તેના વિસ્તારકનું જ્ઞાન પણ ઉપ ચેાગી છે. સામાન્ય રીતે ગ્રહસ્થા ખાર વ્રત ધારણ કરી શકે નહિ, તે ચતુ વ્રત એટલે બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરે છે. અણુવ્રત તરીકે ચતુ તેમાં સ્વવારા સત્તાય અને તેવી બીજી મર્યાદિત મધુન સેવનની છૂટ છે. તે હાલમાં સંતુષ્ટ મત નિયમ પાલનમાં અપાતી નથી તે યોગ્ય જ છે. નહિંતર તેના ઘણા ગેરઉપયાગ અન થવા સંભવ છે. હાલ તેા ચતુર્થાં વ્રતમાં સ્થૂલરૂપે પણ સ’પૂર્ણ બ્રહ્મચર્ય પાલન કરવાનું હાય છે. મેટેભાગે મેાટી ઉંમરના સ્ત્રી-પુરૂષ। તે વ્રત ગ્રહણ કરે છે અને ટીક પાલન થાય છે. સ’સારનું મૂળ મિથ્યાત્વ માહવાસિત મૈથુનભાય છે. તે મૂળ બીનો નાશ કરવા મૈથુન ત્યાગ આવશ્યક છે. અને તે મૃત્યુ થત “હાથ પોશનથી જ શકય છે. બીજા વધારે વ્રત ધારણ પાલન થઈ શકે નહિ તેમણે ચેાગ્ય ધ ગુરૂએ આપેલ નિયમથી અને બની શકે તેમણે તીર્થંકર સ્વરૂપ નાદના મડાણ અને વિધિ અનુવિધ સવ સમક્ષ તે ત ગ્રહણ કરવાની જરૂર છે. બ્રહ્મચ વિષે વિચાર કરતાં વિષયવાસના સંબંધી હાલની કેટલીક પરિસ્થિતિના પણ વિચાર કરવાની જરૂર છે. હાલના કાળમાં કોલેજ વગેરેમાં સહશિક્ષણ તથા સામાજિક રાજ્કીય અને નોકરી ધંધાના કારણસર પોતાના પિતિ સધા સિવાય અન્ય સ્ત્રી પુરૂષા સાથે સહવાસ સપર્ક માં ઘણા પ્રસંગે આવે છે. તેથી એકબીજા જાતિય આકર્ષણથી થાઈ અને નેક માર્ગ પર થાય નહિં તેનું યુવાન સ્ત્રી-પુરૂષે બહુ ધ્યાન રાખવાની જરૂર છે. હાલમાં સ્ત્રીઓના આકર્ષીક પહેરવેશ, સૌ ટાપટીપ જોઇને ઘણાને દ્રષ્ટિવિકાર કામિવકાર થઇ ભાવે છે. તેથી સ્ત્રીઓને પણ યુવાન દેખાવડા પુરૂષ પ્રત્યે ખનિય આકા Acharya Shri Kailassagarsuri Gyanmandir મા-ફાગણુ થાય છે. જાતિય માકણું આક્રમણ દ્રષ્ટિ ચિંકાર બાબત સ્ત્રીએ કરતાં પુષો વધારે દેાષિત હોય છે. જાતિય વૃત્તિ બાબત પુરૂષ કરતા શ્રી વધારે સારા નિગ્રહ અંકુશ રાખી શકે છે. શિયળવતી ચકાર શ્રી પરપુરૂષથી હંમેશાં બહુ સાદ્વૈત ર છે. પુરૂષના શિષ વિકારને શ્રી તુરત સમજી લઈ પોતાની તને સકાચી લે છે. આ સરકારી પવિત્ર આય સ્ત્રીનુ લક્ષ્યા છે. પણ હાલમાં વાસના ઉત્તેજક સીનેમા દ્રસ્યા, ગાયના અને વાર્તાઓ જોવા વાંચવા સાંભળવાના તથા મહારના હરવાફરવા ખાણીપીણીને એટલે અથા શાખ વધેલ છે કે ઘણા યુવાન પરિણિત કે કુંવારા પુરૂષ સ્ત્રીની જાતિય વિષયક નૈતિક મર્યાદાનો નાશ થઈ રહેલ છે. મારા શહેરામાં સામાજિક સુધા, ખાનગી વ્યબિંગાર, વૈયાવાર નધા નિશાળ કાલેજોમાં અભ્યાસ કરતા કુમાર-કુમરિકાએ માં સ્વેચ્છાય અનૈતિક સંબધે ઘણા વધેલ છે. નાની ઉમરના કુંવારા ઘણા યુવાનોના તન હાલચાલ ચાલ અહિંય વાસના બાળત ઘણા ઉર્દૂલ થતાં અય છે અને રૂપાળી દેખાવડી પિયત્ર સાયન ધરાવતી ધરાવતી ધ્રુવને શ્રી કુમારિકાઓની ઘણી સતામણી છેડતી લાજ લુટવાના પ્રયાસો થાય છે, હાલની સ્થિતિમાં સ્ત્રીઓને કરવી પડતી નેકરીમાં સ્ત્રી યુવાન રૂપાળી હેાય તે શિક્ષણ જેવા પવિત્ર રાત્રે પણ તેની લાજ મર્યાદા સચ ચાવી મુકેલ છે. શ્રીા પણ પા ક્ષેત્રે તેમની આર્થિક અસહાય સ્થિતિમાં ઘાના શિયળ લુંટાય છે, શરીરરૂપ વેચાય છે. આ પરિસ્થિતિ માટે મોટાભાગે પુરૂષા અને હાલની માંધવારી વગેરે દેષિત છે. સ્ત્રીએ પણ અમુક અંશે દોષિત છે. પણ યુવાન પુરૂષ તેના સ્વભાવે મુખ્યત્વે આક્રમણકારી દોષિત છે. તેમાં પણ કામાગને ઉત્તેજિત કરે તેવા સીનેમાં દ્રશ્યો અને વિષય વાસના ઉત્તેજક હાલના વર્તમાન For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડ્યા અઠવાડીકે માસિકમાં આવતી વાતો, તે સારા નીતિ વિષયક શિક્ષણ સંસ્કારની બિભત્સ પુસ્તક અને ચિત્રાએ કુંવારા કે પરિ- પૂર્તિ મા આપ વડિલેએ ઘરમાંથી જ કરવી ણિત યુવાન પુરુષ સ્ત્રીઓમાં કામવાસના ઘણી ૨હીં, અને બહારના ખરાબ વાતાવરણથી દોષિત બહેકાવી મૂકી છે, ઓછામાં પૂરું હાલના સંતતિ થાય નહિ તેની તકેદારી રાખવી રહી. યુવાન નિયમનના સાધન એ સ્ત્રીઓને ગર્ભાધાન દીકરા દીકરીને બહાર હરવા ફરવા કે સીનેમા ભયથી મુક્ત બનાવી પરિણિત અપરિણિત જેવા વિગેરેની મનાઈ થઈ શકે તેમ નથી તેથી અનૈતિક જાતિય સંબંધો બાંધવા, વિષયાગ તેમની બહારની પ્રવૃત્તિ ઉપર પણ દેખરેખ નિરંકુશ યથેચ્છ પણ માણવા અમર્યાદિત છૂટ રાખવી રહી. તેઓ ગેરવર્તન કરતાં ખરાબ આપી છે. પરિણામે બ્રહ્મચર્યની ભાવનાનો માગે ચાલતા લાગે ત્યાં સમાવટ ભરી યુતિ એ નાશ થઈ રહ્યો છે કે બ્રહ્મચર્ય વ્રત કે સખ્તાઈથી કામ લેવું રહ્યું. મેટી ઉમર પાલન થઈ શકે નહિ તે પણ તે પ્રત્યે ભાવના થતાં પહેલાં દીકરા દીકરીના વતન ઉપર માં પૂજ્ય ભાવ ધરવાને બદલે બ્રહાચર્ય પાલનની બાપાને અંકુશ આવી જાય તો ખરાબ સ્કિતિ કેટલીકવાર ઠેકડી-મશ્કરી કરવામાં આવે છે. આવે નહિ, છતાં આવે તો સહેલાઈથી સુધરી તે સાથે જુવાનીમાં એવી પ્રેમ દિવાની ભળી. શકે. પોતાના દીકરા દીકરીઓને આર્થિક છે અને પ્રેમના નામે શરાબની માફક વિષય- સુખના વારસા આપવાની મા બાપની ફરજ વાસના એવી વ્યસન પ્રસ્ત ભાનભૂલી મેહાંધ છે તે કરતાં વધારે ફરજ તેમના નીતિવિષયક થઈ છે કે પિતે માનેલા પ્રેમમાં નિષ્ફળતા અને ધર્મ વિષયક ઉંચા સંસકારો કેળવવાની મળતા કઈક યુવાન કુમાર કુમારિકાએ કરૂણ છે. તે ઉપરાંત ધર્મ ગુરુઓએ યુવાન પ્રજા આપઘાત કરે છે. પ્રેમ માર્ગમાં એક બીજાને સમજી શકે ગ્રહણ કરી શકે તે રીતે પ્રેમપૂર્વક આડે આવતા કઈકના ખૂન ખરાબી થાય છે, મીઠાશ અને કરૂણાભાવથી ધર્મ અને નીતિના કઈક વૃદ્ધ મા બાપ યુવાન પુત્ર પુત્રી વિહોણા ઉંરા સંસ્કાર આપવાની જરૂર છે. હાલની થાય છે, કઈકના ઘર ભંગાય છે, કઈક કુમારિકા શિક્ષિત યુવાન પ્રજાને ધર્મના ચાલુ ક્રિયાઅને પરિણિત સ્ત્રીઓના અપહરણ થાય છે કાંડેથી ન્યાય નીતિ સદાચારના માર્ગે વાળી. અને બાળકો માતા વિહાણ થાય છે. હાલના શકાશે નહિ. તેઓ ઘણુ બુદ્ધિશાળી છે તે કાળમાં આવા અત્યંત દુ:ખદ કરૂણ કિસ્સાઓ સાથે અંતરમાં ધર્મ ભાવના પણ ધરાવે છે. તેઓ ધર્મના ક્રિયાકાંડ કરતાં જે રીતે વિચાર ઘણું વધતા જાય છે. તે ઉપર કઈ અસરકારક કાયદાના કે બીજા સામાજિક અંકુશ મૂકી શુદ્ધિ જીવન શુદ્ધિ થાય તે વાત વધારે સહેશકાય તેમ નથી. છતાં હાલની યુવાન પ્રજાને લાઈથી સમજશે સ્વીકારશે. તેઓ જૈન ધર્મનો મૂળમાંથી ધર્મભ્રષ્ટ ધર્મ વિહેણ કરે તેવા સૌને કલ્યાણકારી જી વન અદ્ધિ સાધક આત્મનાતિનાશના સર્વનાશમાંથી બચાવવાની ઘણી હિતકારી તાત્ત્વિક સિદ્ધાંતો અને અહિંસાદિ ઉંચી ભાવનાને આચાર માગ સહેલાઈથી જરૂર છે. સમ જશે અને તેનું અનુકુળતા મુજબ ડું આ બનાવ સુધારો કેમ થઈ શકે તે મહ. ઘણું પાલન કરશે. તેઓ કુરસદના વખતે વનો સવાલ છે. તે માટે હાલની શિક્ષણ જૈન ધર્મના તત્વજ્ઞાન અને આચાર માર્ગને પદ્ધતિમાં અને બહારના ખરાબ વાતાવરણમાં અભ્યાસ કરતાં થાય તે માટે ઉંચી કેળવણી ભાગ્યે જ સુધારો થઈ શકે તેમ છે. છતાં પામેલ સંસ્કારી ધાર્મિક શિક્ષકો અને ધાર્મિક હાલનું કેલેજ શિક્ષણ જીવન નિર્વાહના સાધન સાહિત્યની દરેક સગવડ તેમને આપવા જોઇએ. તરીકે ઘણાને લીધા સિવાય બીજો ઉપાય નથી. (અનુસંધાન ટા. પેજ ૪ ઉપર ) For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Rey. No. G 50 ( અનુસંધાને રા. પેજ 3 થી રાષ્ટ્ર) અને સતીઓની ધમાં કથાઓ બ્રહ્મચર્યના ચાલુ કેટલીક સંપ્રદાયિક રીતે નહિ પણ સૌને ઉત્તમ આદર્શ પૂરા પાડે છે. ધન્ના શાલિભદ્રના માન્ય થાય તેવી જૈન ધર્મની વિશ્વ ધર્મ રૂપ વિષયભોગ ત્યાગ, સુદર્શન શેઠનું શિયળ રક્ષણ, વિશાળ ભાવનાથી કામ લેવામાં આવે તો અતિરૂપ સંપન્ન કશા જેવી ભગવેલ વેશ્યાને પરિસ્થિતિમાં ઘણો સુધારો થઈ શકે તેમ છે. તેના વિલાસ પ્રહમાં જ યૂલિભદ્દે કરેલ ત્યાગ, તે માટે ગમે તેટલે ખર્ચ કરવામાં આવે છે અને કામ વિજયપૂર્વક બ્રહ્મચર્ય પાલન, સાર્થક થશે. નહિતર ધર્મ અને નૈતિક દ્રષ્ટિએ વિજય શેડ અને વિજય શેઠાણીએ એકબીજુથી ભાવિ ઘા નિરાશાજનક છે તે પણ સમજી અજાણતાં લીધેલ પ્રહાચર્ય વ્રતનું લગ્નની લેવું રહ્યું. રાત્રીથીજ કરેલ અખંડ પાલન, સતી સીતા, - બ્રહાચર્યના મહત્વની વાત આ લેખની સુભદ્રા, દમયંતિ, રાજુમતિ મૃગાવતિ વગેરે સતીઓના ઘણી કસોટી પૂર્વક શિયળ પાલનની શરૂઆતમાં સમજાવી છે. આત્મવિકાસ, આત્મ કથાઓ ઘણી બધદાયક છે. તે કથાઓ વિષય શુદ્ધિ, શુદ્ધ ચારિત્ર પાલન માટે તે આવશ્યક વૃત્તિ જાગતા બ્રધર્યું પાલનમાં થીરતા છે. તે માટે પર દ્રવ્ય સંયેગી મિથુન ત્યાગ આવશ્યક છે. અહિંસાદિક ત્રતોનો સંપૂર્ણ લાવવા નિત્ય -મરણીય ઉપયોગી છે. એવા દુષ્કર દુ:સાધ્ય શુદ્ધ બ્રહ્મચર્ય વ્રતનું પાલન પાલનમાં બ્રહ્મચર્યની મુખ્યતા છે. જેમ સંપૂર્ણ કરનારને મહાઋદ્ધિશાળી દે ઈદ્રો પણ અહિંસક રોગી પુરૂષ પાસે અન્ય પ્રાણી એના નમસ્કાર કરે છે. તેમ આપણે પણ નમસ્કાર વેરઝેર શમી જાય છે તેમ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મચારી કરીએ. અને શુદ્ધ ચારિત્ર પાલનના એક પાસે કામી સ્ત્રી-પુરૂના કામવિકા૨નું શમન આવશ્યક વ્રત તરીકે અને સંપૂર્ણ શુદ્ધ કમ થાય છે, તેમની કામવાસના શાંત થાય છે. મુક્ત આત્મ દશાની પ્રાપ્તિ માટે તેની ભરફેસર સજઝાયમાં વર્ણવેલ ઘણા સંતપુરુષે ઉપાસના કરીએ. - (સંપૂર્ણ ). જેની ઘણા સમયથી રાહ જોતા હતા તે પુસ્તક તૈયાર થઈ ગયું છે શ્રી વિજયલમીસૂરિ વિરચિત શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર : ભાગ 2 જે ઉપરોક્ત ગ્રંથ ગુજરાતી લીપીમાં કલકત્તાના અમુક ભાવિક સંગ્રહસ્થ તરફથી મળેલ સહાયથી છપાવવાનું શરૂ કરેલ છે. પાના ૩૦૪-ફેમ 38. બહુ બેડી નકલે હોવાથી તુરતજ મંગાવી લેશે. બુકની કિંમત રૂા. પાંચ. પિસ્ટેજ રૂા. 2). લખ:-શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, પ્રકાશક : દીપચંદ જીવણલાલ શાહ, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર મદ્રક : ગીરધરૂાલ ફુલચંદ શાહ, સાધના મુદ્રષ્ટ્રાલય-ભાવનગર For Private And Personal Use Only