SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪-૫ | કાયોત્સર્ગ અનુભવ થવા લાગશે. એવું થાય ત્યારે તે જે મનુષ્ય જાણી શકે તો તેને મનને એકામ નવા અનુભવ તરફ ધ્યાન રાખવું. આ નવા કરવું સહેલું પડે છે, તેથી મનુયે શાંત સ્થળે અનુભવ વખતે સાધક હવા જેવો હલકા થઈ અઠવાડીયાના અમુક સમયે બેસીને આત્મ જશે. તે દેહમાં છે કે બહાર છે તેનું ભાન નીરીક્ષણ કરવું જોઈએ, વળી તેને જે જે રહેશે નહિ. આ અનુભવ શબ્દોમાં વર્ણવી સ્વનાઓ રાત્રે આવતા હોય તે તે સ્ત્રના શકાય તેમ નથી. એનો પણ અભ્યાસ કરવો જોઈએ, જે મનુષ્ય દરેક સાધકે પિતાનો જમણા હાથ લાંબો આમ આભનીરીક્ષણ અને સ્વપ્નાઓને કરી બેસવું, પછી તેની પાંચ આંગળીએ પાંચ અભ્યાસ કરશે તે તેને માલુમ પડશે કે તેનામાં ઇંદ્રિો છે એમ ધારણા કથ્વીડાબા હાથને અમુક અતૃપ્ત ઈછાએ દબાયેલી પડેલી છેઃ લાંબા કરી તેની ચાર આંગળીએ મન, બુદ્ધિ, તેથી જ તેને તેનું મન હેરાન-પરેશાન કરે છે. ચિત્ત, અહંકાર (બર્મ-હુંપણુ) એમ ધારણા આ અતૃપ્ત ઈચ્છાઓનું ઉર્ધ્વીકરણ ( Subli કરવી. એ બધાને જેનાર હું જ છું એવુંmation) કરવાની જરૂર છે. અમુક Hobbies ધ્યાન કરવું. ( વ્યવસાયે) કેળવવાથી મન તેની અંદર ઘણા સાધકો એવી ફરિયાદ કરે છે કે રોકી શકાય છે તેથી મનુષ્યને તેનું મન હેરાન અમુક સમયથી જપ અથવા ધ્યાન કર્યા છતાં પરેશાન કરતું અટકે છે. જ૫ અને ધ્યાન ચિત્ત (મન) એકાગ્ર થતું નથી એટલે કે મનમાં પણ ઉર્વીકરણની એક સરસ રીત છે. જે સંક૯પ વિક૯પ ચાલ્યા જ કરે છે. ચિત્તને મનુષ્ય જપ અને ધ્યાનમાં દિવસના અમુક એકામ કરવા માટે અમુક નિયમ પાળવા સમય પસાર કરશે તો તેનું મન ધીમે ધીમે જરૂરના છે. જે મનુષ્યના વ્યવહાર અશુદ્ધ છે અમુક સમયે શાંત થશે અને તેને તે પછી તેનું અને જેઓનો વ્યવહાર વિસ્તૃત છે તેમનું ચિત્ત મન હેરાન-પરેશાન કરશે નહિ માટે દરેક થિર થતું નથી તેથી ચિત્તને સ્થિર (એકાબ) મનુષ્યને જપ અથવા ધ્યાન કરવાની જરૂર છે. કરવાની ઈચ્છાવાળાએ પિતાના વ્યવહારને શુદ્ધ સાધકે પિતે ચમત્કાર કરવા નહિ તેમજ બનાવવો જોઇએ અને મર્યાદિત કરવા જોઈએ. ચમત્કારની વાત સાંભળવી નહિ તેમજ ચમપિતાના વ્યવહારને શુદ્ધ અને મર્યાદિત કર્યા ત્કારની વાતો બીજાને કહેવી નહિ. આ દુનિયામાં પછી જપ કે ધ્યાન સારી રીતે કરી શકાય છે. બે પ્રકારના લેકે છે (૧) ધૂર્ત (૨) મૂખ. ધૂત જપ અથવા યાન શા માટે : લેક મૂખ લેકને બનાવીને આનંદ પામે છે - પાશ્ચાત્ય મનોવિજ્ઞાનિકોએ મનના બે અને મૂર્ખ લોકો ધૂથી બનીને આનંદ પામે ભાગ પાડેલ છે (૧) જાગૃત મન (Conscious છે. આ બધે ધૂર્ત લોકોનો અને મૂખ લોકોને mind) (૨) અજાગૃત મન ( Unconscious આન દને ખેલ છે. ચમત્કાર જેવાથી, તેમની ruind ) ક્તગૃત મન ૧/૧૦ ભાગનું છે અને વાત સાંભળવાથી અને તેમની વાતો બીજી અજાગૃત મન ૯/૧૦ ભાગનું છે. વળી જાગૃત પાસે કરવાથી ચિત્ત (મન) ચંચળ થાય છે, મન કરતાં અક્તગૃત મન બહુજ શક્તિશાળી તેની એકાગ્રતા ચાલી જાય છે અને ચિત્ત પર છે, વળી તેમાં મનુષ્યની અતૃપ્ત ઈચ્છાઓ ખરાબ સંસ્કાર પડે છે; માટે સાધકે ચમદબાયેલી પડેલી હોય છે. આ અતૃપ્ત ઈછાઓ ત્યારથી દૂર રહેવું જોઈએ, કારણ કે જે કાંઈ મનુષ્યને બહુ હેરાન કરે છે એટલે કે તેને મનુષ્યને સમજાતું નથી તેને તે જાદુ (ચમત્કાર) અસ્વસ્થ બનાવે છે. ઈચ્છાઓ કઈ કઈ છે એ જેવું લાગે છે. For Private And Personal Use Only
SR No.533965
Book TitleJain Dharm Prakash 1967 Pustak 083 Ank 04 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1967
Total Pages16
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy